SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ ખ્યામાં વ્યભિચાર જોવામાં આવે છે અને તેવા પ્રકારની વ્યાપ્તિ પણ હોતી નથી. માટે એ પ્રશ્નના જવાબ મલી જાય છે. જીનેશ્વર ભગવંતાએ કહેલું સૂક્ષ્મ તત્ત્વ દલીલેાથી ખાટુ પાડી શકાતું નથી. તે તે આજ્ઞાસિદ્ધ પણે પણ માની લેવું. કેમકે—જીનેશ્વર પરમાત્માએ જુઠ્ઠું. માલનારા હોતા નથી અગુરુ લઘુ પર્યાયે। સૂક્ષ્મ છે' અને તે શબ્દોથી કહી શકાય તેવા નથી. ’ 19 પૃષ્ઠ ૧૧૯ હું સુખ દુ:ખાદિ જાણું છું. “ અચેતનત્વઃ અને અમૂત્વ : ચેતનત્વઃ અને મૂઃના અભાવ રૂપ હેાવાથી તે ગુણ તરીકે ગણી શકાશે નહીં. '' એવી શંકા ન કરવી, કેમકે— અચેતન અને અમૂ દ્રવ્યમાં રહેતા કાના ઉત્પાદક હોવાથી, તથા વ્યવહાર વિશેષના નિયામક હોવાથી, તે બન્નેયને જુદા ગુણા માનવામાં હરકત નથી. વળી સમજવા. વળી નાયિક્રાને જેમ-અનુષ્ડાશીતપર્શે કહેવો પડયા છે. ત્યાં નર્ ના અભાવ અ કરવામાં વ્યભિચાર દોષ છે. ખીજા મતવાળા પણુ આ તે અ અભાવ જ કરવા એમ ચોક્કસ કહેતા જ નથી. જેમકે~~ ' ૮ કાઈ અપેક્ષાએ અભાવ એટલે “બીજી વસ્તુ” પણ થાય છે. '' એ પ્રમાણે નયવાનેા આશ્રય લેવાથી અને નિર્દોષતા હોવાથી એ બન્નેયને ગુણુ માનવામાં વાંધા નથી. "" પૃષ્ઠ ૧૨૧. પર અને અપર સામાન્યની માફક સામાન્ય અને વિશેષ ગુણુપણું એએને છે. પૃષ્ઠ ૧૨૨. ગ્ એટલે તે એ શબ્દોમાં રહેલા અને પદાસ અર્થ આઠ સિદ્ધના ગુણે!, એકત્રીશસિદ્ધોના ગુણેા. એક ગુણા કાળા વિગેરે અનંત પુદ્ગળા છે. તેથી~~ "6 ધર્માંસ્તકાય વિગેરેના ગતિહેતુતાઃ સ્થિતિહેતુતાઃ અવગાહના હેતુતાઃ વર્તીના હેતુતા, ઉપયાગઃ અને ગ્રહણુ: નામના છે જ, અને અસ્તિત્વ વિગેરે સામાન્ય ગુણાઃ વિવક્ષા ને અનુસરીને,અરિમીત છે, એજ ન્યાયસર છે. "" ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy