________________
ભેદ વિના કાર્યને ભેદ કિમ થાઇ? વેષ્ટસાધન, તે–અમેદજનક સ્વાનિષ્ટસાધન, તે-શોકજનક તદુભયભિન્ન, તે-માધ્યશ્યજનક એ વિવિધ કાર્ય એકરૂપથી કિમ હોઈ? શકિત પણિ છાનુસારઈ કલ્પિઈ છઈ, નહીંતે-અગ્નિસમીપઈજલદાહજનનસ્વભાવ ઇત્યાદિક ક૯પતાં પણિ કુણ નિષેધક છઈ? તસ્માતુ-શકિતભેદે કારણભેદ કાર્યભેદાનુસારઈ અવશ્ય અનુસર. અનેકજનનકશકિતશબ્દ જ એકતાને ત્વચાદ્વાદ સૂચઈ છઈ. ૧૩૭
“શેકાદિકજનનઈ વાસના
ભેદઈ કઈ બેલઈ યુદ્ધ રે. તસ મનસકારની ભિન્નતા વિણનિમિત્તભેદકિમશુદ્ધ રે? ૧૩૮.જિન,
શ્રાદ્ધ ઇમ કહઈ છઈ જે-“તુલાનમોનમનની પરિ ઉત્પાદક વ્યાય જ એકદા છઇ, ક્ષણિકવલક્ષણનઈ ધ્રવ્ય તે છઈ જ નહીં. હેમથી શાકદિક કાર્ય હોઈ છઈ, ભિન્ન ભિન્ન લેકની ભિન્ન ભિન્ન વાસના છઈ, તે વતી. જિમ–એક જ વસ્તુ વાસનાભદઈ કઈ નઈઇષ્ટ કેઈકનઈ–અનિષ્ટ એ પ્રત્યક્ષ છઈ. સેલડીપ્રમુખ મનુષ્યનઈ ઈષ્ટ છઠ્ઠ, કરભનઈ અનિષ્ટ થઈ. પણિતિહાં-વસ્તુભેદ નથી, તિમ-હાં પણિ જાણવું.” તે બાદનઈ નિમિત્તભેદ વિના વાસનારૂપ મનસ્કારની ભિન્નતા કિમ શુદ્ધ થાઈ? તેમાટઈ -શેકાદિકનું ઉપાદાન જિમ-ભિન્ન, તિમ-નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતૃભેદઈ ઇનિષ્ટતા છઇ, તિહાં
પાઠા૧. દષ્ટાન્તાનુસારે પાલિ૦ તર્કણ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org