SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અનિત્યતા જ નહીં સર્થથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી, દલનિ કારયરૂપ પરિણુતિ, અનુત્પન્ન તો વિઘઇ જી. ૧૮૯. જે-નિયતા નથી, અન–એકાંતક્ષણિક જ સ્વલક્ષણ છઈ, તો-કારણના અન્વયવિના કાર્ય ન નીંપજઇ.જે માર્ટિ-કારણક્ષણ કાર્યક્ષત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવત અછત છઈ, તેકાર્યક્ષણ પરિણતિ કિમ કરઈ? અછતોઈ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ, તે ચિરનષ્ટકારણથીઃ અથવા–અનુત્પન્ન કારણથી કાર્ય નીપનું જોઈઈ. ઇમ તે-કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ ' ઇમ કહિઈ, ઈ–રૂપાલેકમનરકારાદિકનઈ વિષઈ ઉપાદાન આલેકાદિકનઈ વિષઈ નિમિત્તે, એવ્યવસ્થા મિ ઘટઈ ? જે માટઈ–અન્વયવિના શકિતમાત્રઈ ઉપાદાનતા નિમિત્તમાંહિ પર્ણિ કહી સકાઈ, તે માટે ઈ–ઉપાદાન તે અન્વયી માનવું. અન્વયિપણું તે જ નિત્યસ્વભાવ. હિવઈ જો-સર્વથાનિત્યસ્વભાવ માનિઈ અનઈ અનિત્યસ્વભાવ સર્વથાન માનિઈ તે-અર્થ-ક્રિયાન ઘટઇ. જે માટઈ–દલનઈકારણનઈ, કાર્યરૂપતાપરિણતિ-કથંચિત્ ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પન્નપણું વિઘટિઉં. અનઈ જે ઇમ કહિઈ– “કારણ તે–નિત્ય જ, તદ્દવૃત્તિ કાર્ય તે-અનિત્ય જ.” તો-કાર્યકારણનઈ અભેદસંબંધ કિમ ઘટઈ? ભેદ સંબંધ માનિઈ, તે-તત્સબંધાન્તરાદિગષણાઈ અનવસ્થા થાઈ. તેમાટિ-કથંચિત્ અનિત્યસ્વભાવ પણિ માનવો. ૪. ૧૮૯. પાઠાત્ર ૧. કક્ષણરૂપાદિકનઈ. ત. પાલિ૦ ભા૨૨.નિશ્ચિતમ. પાલિ૦ ૩. કહી ન શકાઈ. પાલિ૦. સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy