________________
ભિન્ન ધર્મને એક જ ધર્મ,
જડ ચેતન પણિ લહિઈરે.૪૬. શ્રતo.
સ્થા ન રા-ઈહં–શ્યામ રકતત્વઃ ધર્મને ભેદ ભાસઇ છઈ પણિ–ધમિ–ઘટને, ભેદન ભાસઈ ઈમ જે કહિઈ તે-જડ ચેતનને ભેદ ભાઈ છઈ તિહાં-જડત્વ ચેતના ધર્મને જ ભેદ, પણિજડ ચેતન દ્રવ્યને ભેદ નહીં? ઈમ–અવ્યવસ્થા થાઈ. ધર્મીને પ્રતિગિપણુઈ ઉલ્લેખ તો બિહુ ઠામે સરખે છઈ. અનઈ-પ્રત્યક્ષસિદ્ધ–અર્થ ઈ બાધક તે અવતરંઈ જ નહીં. ૪૬.
ધર્મને જ
ભેદ ભાઈ છોઈ નિમિત્તે કહિઈ
ભેદભેદ તિહાં પણિ કહતાં,
વિજય ના મત પાવઈ રે. ભિન્ન રૂપમાં રૂપંતરથી,
જગિ અભેદ પણિ આવઈરે.૪૭. શ્રુતo. તિહાં-જડ ચેતનમાહિં, પણિ-ભેદભેદ કહતાં જૈનનું મત વિજય પામઈ. જે માટઈ-ભિન્નરૂપ–જે જીવાજીવાદિક તેહમાં, રૂપાંતર-દ્રવ્યત્વઃ પદાર્થવાદિક તેહથી-જગમાંહિ અભેદ પણિ આવઈ. એટલઈ-ભેદભેદનઈ સર્વત્ર વ્યાપકપણું કહિઉં. ૪૭.
હિવઈ–એ જ વિવરીનઈ દેખાડઈ છ–
જેહનો ભેદ અભેદ જ તેહને, રૂપતરસંયુતનો રે.
પાઠાત્ર ૧. “વિશ્વગથેન વિનચ રૂત્યુ પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org