________________
સુણિ વતામાં પહિલા ભલિયા, છ અનુગમશક્તિ ઈરે. ૧ર.નિ.
ઉત્પત્તિ થઈ છઈ જેહનીં, એહ–જે ઘટ તેહનઈ વિષ– દ્વિતીયાદિષણસ્વદ્રવ્યસંબંધે ઉત્પત્તિ નાશઃ કિમ હાઈ? જે માટઈ-પ્રથમક્ષણસંબંધરૂપત્તરપર્યાત્પત્તિઃ તેહ જ-પૂર્વપર્યાયનાશક તુહે પૂર્વિથા છઇ.” એ શિષ્ય પ્રશ્ન પૂછયું ગુરુપ્રનિં. ઈહાંગુરુ ઉત્તર શિષ્ય પ્રતિં કહઈ છઈ, સાંભલઈ શિષ્ય. પહિલા–પ્રથમલઈ થયા જે ઉત્પત્તિ નાશ, તે–પ્રવતામાંહિ ભલ્યા. અનુગમ કહતા–એકતા, તે શકિત સદાઈ છઈ, અછતઈ પરિણ-આધક્ષણઈ– ઉપલક્ષણ થઈનઇ આગલિંક્ષણઈ, દ્રવ્યરૂપતસંબંધ કહિંઈ “કલ્પો ઘા, ન ઘટ” તિ સંપાત. “નમુના, નg” ઇમ કહિઈ તિવારઈ–એક્ષણવિશિષ્ટતા “ઉત્પત્તિનાશનઈ જાણિઈ, તે દ્વિતીયાદિ ક્ષણ નથી. તે માટઈહિતીયાદિક્ષણ લાનge ઇત્યાદિ પ્રયોગ ન થાઈ. “ઘટ” કહતUહાં-દ્રવ્યાર્થદેશઈ મુદ્દદ્રવ્ય લેવું. જે માટિ–ઉત્પત્તિ-નાશાધારતા સામાન્યરૂપઈ કહિઈ, ત—તિગિતા તે-વિશેષરૂપઈ કહિઈ. ૧૪૨.
ઉત્પત્તિનાશનઈ અનુગમઈ,
ભૂતાદિક પ્રત્યય ભાન રે. પર્યાયારથથી સવિ ઘટઈ, તે માનઈ સમય પ્રમાન રે. ૧૪૩. જિન
પાઠાત્ર ૧. નાશઈ. ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org