SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ લીના છાપા એ તે માત્ર પ્રાથમિક શરૂઆત હતી. પરંતુ એશિયામાં લડા ઇના ખીજો નાંખીને સામસામી યુરેાપવાસીઓએ મદદ કરીને, તે તે કાળ પ્રજાએની સત્તા ખેાખરી કરી નાંખ્યા પછી હાથમાં આવે, તે વ્હેંચી લેવાની છુપી યુક્તિરૂપે ઇટલી, જર્મન, પ્રજાસ'ધથી છુટા પડેલ છે, છુટા પડવા દીધેલ છે, અને પ્રજાસ'ધ ખાલી ધુંધવાટ કરીને બેસી રહે છે. વખત જતાં જાપાન, ઇટલી વિગેરેના પૃષ્ઠબળથી, અને ચીન, ઈંગ્લાંડ વિગેરેના પૃષ્ઠબળથી ઘેાડુ ઘણું જોર કરશે. પરંતુ આખર એ બન્નેય એશીયાના રાષ્ટ્રાને યુરાપનાજ મુત્સદ્દીઓના હાથમાં રમવાનું રહ્યું. એ આગ સળગતી સળગતી ભારતમાં પણ ક્રાઇ જુદાજ રૂપે કદાચ આવે, તા ભારતની પ્રજામાં જે કાંઇ સ્વતંત્રતા, જીવનની સ્વતંત્રતા ટકી છે, તેના ઉપર ફટકા લાગશે. આ દેશમાં રાજા તરીકે, જાગીરદાર તરીકે, ધર્મગુરુ તરીકે કે ધનિક સઙ્ગસ્થા તરીકે થાડા ધણા જે હિંદુ પ્રજાજને સત્તામાં ટકી રહેવા પામ્યા છે, તેના ઉપર ફટકા કદાચ લાગે. એ બધું પાર પડયા પછી પ્રજાસ ધ ઇટલી વિગેરેને શાંત કરે. અને પાછા યુરાપીય રાષ્ટ્રાને ભેગા મેળવી લે. પરંતુ એવી ધમાચકડીમાં કાળી પ્રજાના રાષ્ટ્રા ખાખરા થયા હોય, તે મજબૂત નજ થાય. અને એકની યા ખીજાતી કાઇપણ પુરે।પીય રાષ્ટ્રની જ સત્તા આજ કરતાં કેટલેક વધુ અંશે એ દેશામાં સ્થાપિત થઇ ચૂકી હોય, પછી તે ઇટલીની કે જર્મનીની, કે–રૂશિયાની કે ક્રાન્સની કે ઈંગ્લાંડની હૈાય. માત્ર પ્રજાસંધના ગૌરાંગ આગેવાનેાને એટલું જ જોવાનું હાય કે— યુરાપીય રાષ્ટ્રોની એક દર સત્તા આગળ વધી કે નહીં ? '' ગુરુઓ, રાજાએ, જાગીરદારા, અને બિનકાની સત્તા તેડવા પરદેશીઓએજ કામ્યુનિસ્ટાને છેટે રહીને ગેાઠવ્યા છે, તે એ મારફત એ ચાર સત્તા તુટ્યા પછી, તે સત્તાએ કામ્યુનિસ્ટેટના હાથમાં રહેવાની નથી એ સ્પષ્ટ છે. એ સત્તા પરદેશીનાજ હાથમાં આવવાની. પણ જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી અથડામણી ચાલવા દેવાની અને પરદેશીઓએ તટસ્થ ભાવે ખેડા એઠા જોવાનું, સત્તાઓ તુટ્યા પછી માત્ર સત્તા સ્થાપિત કરવાનુંજ કામ બાકી રહે. ચીનની અંદર તેા રાજાની સત્તા અને પ્રજાસત્તાક એ બે ભાગ તા આજ સુધીના પરિચયથી પાડી દીધેલા છેજ. છતાં એ દેશની પ્રજા સ્વતંત્ર રહી છે. હવે તેને ખાખરી કરવા જાપાનને ઉશ્કેર્યા વિના કેમ ચાલે ? અને ઇંગ્લાંડ તે દરેકને સમતાલ રાખવાની પેાલીસી બહાર પાડનારૂં રહ્યું, એટલે લડાઈને સીધી ઉત્તેજના કેમ આપે ? આ સ્થિતિમાં ઈટલી વિગેરેને આ કા કરવા દેવામાં તેમને હરકત આવે નહી. એટલે ચીનને ઈંગ્લેંડ વિગેરેનું શરણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy