SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ αγ Ο પરદેશી પ્રજાએ પેાતાન સ્વાર્થ માટે જે કાંઇ પ્રયત્ન કરે, તે ક્ષમ્ય છે, અને તેની અસર નીચે અમારા થાડા ધણા જે ભાઇ આવી જાય, તેથી જે કાંઈ નુકશાન આ મહા પ્રજાને થવું જોઈ એ, તે થવાનું જ છે. તે અમે કલ્પીને જ બેઠા છીએ. એવા થાડા ધણુા આ દેશની સ ંસ્કૃતિ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, ધર્મ અને તેને અનુસરતા રીતરીવાજની નિંદા કરવાના જ છે. રૂઢિને નામે, ખાટ! વ્હેમેને નામે, જુલમને નામે, સામાજિક જુલમને નામે, ધાર્મિક જુલમને નામે, ધર્માન્યતાને નામે તેએ પરદેશીએની સાથે ઉભા રહેવાના જ છે. અને આ પ્રયત્નથી જ તેઓને સારા પગારા, મોટી આવા, આ જમાનાની ચા પ્રકારની પ્રતિષ્ઠા, એશઆરામ અને સુખ સગવડ મળી રહ્યા છે, અને મળશે. પરદેશીઓની સેવાઓના એ બદલ છે. પરંતુ પરદેશીઓની ખુખી એ છે કે-તે વર્ગ એ વાત સમજી શકે નહી, તે તે। એમજ સમજે છે કે“ અમે તે। અમારા દેશના ઉદ્ધાર કરીએ છીએ.” પરદેશી લેાકેા આ દેશમાં પોતાની લાગવગ અનેક રીતે ઉભી કરી શકે છે. પ્રથમ પ્રજામાં સારી લાગવગ ઉભી કરી. ૧૮૫૭ ના બળવા પહેલાં રાજાએમાં લાગવગ સારી ઉત્પન્ન કરી લીધી હતી. પછી અમલદાર સ્વરૂપના આ દેશના પ્રજાજનાની લાગવગ ઉભી કરી કામ ચલાવ્યું હતું. અને હાલમાં દેશનાયક તરીકે ગણી કાઢેલા પ્રધાનના સ્વરૂપમાં પોતાની લાગવગ ઉભી કરીને આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિને અંગે જે કાંઈ નુકશાન આ દેશની મૂળ પ્રજાને થવાનું હશે, તે થવાનુ જ છે. તેના બચાવની આશા પણ અમે રાખી નથી. પરંતુ, આવા વર્ગ તેત્રીશ કરેાડમાં ગણ્યા ગાંઠયા છે, છાપાંઓમાં જે મેટા હેવાલા આવે છે, તે ઉપર ભરમાવાને કારણુ નથી. આવા કેટલાક વર્ગ શિવાય બાકીના પ્રજાને મેટા ભાગ કરેાંડેની સંખ્યામાં રહેલા આ દેશની સંસ્કૃતિ પ્રમાણે જીવે છે. તેમાંથી ચલિત કરવાને પરદેશીઓને અનેક પ્રયત્ના કરવા પડે છે. તેજ સાબિત કરે છે કે હજી અહીંના વિજ્ઞાન તથા તત્ત્વજ્ઞાનની પ્રજાના જીવન ઉપર મેાટામાં મેાટી અસર છે. ભારત વ એવા એક દેશ છે કે જેની પ્રજાને માટા ભાગ હજુ પેાતાનું મૂળ જીવન જીવી રહેલ છે. અને પેાતાની પ્રજા તરીકેની મહત્તા ટકાવી રહેલ છે. જાપાન, ઇટાલી વિગેરે યુરાપીય રાષ્ટ્રાની મદદથી લડાઇમાં ઉતરે છે, તેના અથ એ છે કે તે પેાતાની સ્વય શક્તિ ગુમાવી બેઠેલ છે. અને એશીયાવાસીએ અંદર લડીને નબળા પડે, તેમાં યુરેાપને નુકશાન શું ? એબીસીનીયા ઉપર ઇટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy