________________
૧૬૬
૧૦
જ્ઞાનીવચન વિષ અમૃત છઈ, ઉલટી મૂર્ખવાણી રે.
આગમવચન એ આદરી,
જ્ઞાન ગ્રહો વિ પ્રાણી રે. ૨ ૬૨, શ્રીજિન
गीयत्थस्स वयणेणं, विसं हालाहलं पिबे | ગનીયથત થયોળ, સમિય વિત્ત દુષ્ટત્ ॥ ? ॥
ઇત્યાદિ વચન શાસ્રઈ ઇં, જ્ઞાની વચન તે અમૃત સમાન ઈ, મૂખની વાણી તે વિપરીત પ્રરૂપણારૂપ ઉલટી છઇ. તે માટિ ભવ્ય પ્રાણી—ધર્માંથી જ્ઞાનપક્ષ દૃઢ આદરા. જેમાંટિ’–જ્ઞાનપક્ષના હવાં દૃઢાધિકાર છઈ. “ ૧૪મું નાળ તો ત્યા " इति वचनात् `ભવિ પ્રાણી આદરવું જ્ઞાન.
૧૧
ચરણ-કરણગુણુહીલુડા, જ્ઞાનપ્રધાન આરિઈ રે.
ઇમ કિરિયાણુણુ અભ્યાસી, ઈચ્છાયાગથી રિઈ રે. ૨૬૩.શ્રીજિન
રજ્ઞાનઃ ને—ચરણ—તે ચારિત્ર: તેડુના ગુણથી જે હીણા પ્રાણી છે, તેહુને સૌંસાર સમુદ્ર તરવા દુર્લભ છ, માર્ક જ–જ્ઞાનનું પ્રધાનતાપણું આદરીઈં. યતઃ
૧-૨ પાલિ૦ માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org