________________
૫
પ્રદેશ-ગુરુતા પરિણમě જી, ખધ અભેદહ
ખધ કહિઈ-અવયવી, દેશ કડુિઇ-અવયવ; એહેાનઇ જો ભેદ માનિઇ, તા બિમણેા ભાર ખંધમાંહિ થયે જોઇઇ, જે માટિ શતતંતુના પટમાંહિ~શતતંતુને જેટલા ભાર, તેટલા પટમાંહિ પણિ જોઈઇ.
અનઇ'–જે કાઈ નવા નૈયાયિક ઈમ કહઈ છઈ જે− અવયવના ભારથી અવયવીના ભાર અત્યંત હીન ઈ, ” તે માટઇ તેહનઈ મતઇ:- દ્વિપ્રદેશાદિક ખધમાંહિ કિહાંધ ઉત્કૃષ્ટ ગુરુતા ન થઈ જોઈઈ. જે માટઇ—ક્રિપ્રદેશાદિકખ ધ એકપ્રદેશાદિકની અપેક્ષાઇ અવયવી છઈ. અન—પરમાણુમાંહિં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિઇં; તારૂપાર્દિક વિશેષ પણિ પરમાણુમાંહિ માન્યાં જોઇઇ, દ્વિદેશાદિકમાંહિ ન માંન્યાં જોઈશ.
ધ રે. ૨૯. ભવિકા
અભેદનયના અંધ માન”—તે। પ્રદેશના ભાર તેહે જ ખધભારપણષ્ઠ પરિણમઈ, જિમ-તતુરૂપ પટરૂપપણુઈ. તિવારઈ--ગુરુતા વૃદ્ધિના દાબ કહિએ, તે ન લાગઈ. ૨૯
અભેદ ન માંનઈ છઈ, તેહનઈ ઉપાલંભ
વ્યાક્રિકન દિઇ છ.
પ
ભિન્ન દ્રવ્ય-પર્યાન ં જી,
ભવનાદિકનઇ રે એક
ભાઈ, કિમ દાખઈ નહીં જી એક દ્રવ્યમાં વિવેક રે ! ૩૦ ભવિકા.
૧. પાડા૦ સંધિ ભા
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org