Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/040005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણે નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણે એસો પંચ નમુકકારો સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (GUJARATI EDITION) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ SE AND YOGIDWAR SHREE SUTRAM શ્રી અનુયોગદ્વાર સૂત્રમ પ્રથમ વિભાગ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया अनुयोगचन्द्रिकाख्यया व्याख्यया समलकृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् श्री अनुयोगद्वारसूत्रम् (प्रथमो भागः) नियोजक: संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः साणंदनिवासी-प्रेष्टिश्री डोसाभाई गोपालदासस्मरणार्थ तत्पुत्रप्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः प्रति १२०० वीर संवत् २ ४२३ विक्रम-संवत् ईसवीसन् २०२३ १९६७ मूल्यम्-रू० २५-०-० Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદવારસુત્ર ભાગ પહેલેથી વિષયાનુક્રમણિકા મંગલાચરણ વિષયૌકા વિવરણ પાંચપ્રકારક જ્ઞાનકે સ્વરુપકા નિરુપણ શ્રતજ્ઞાનકે સ્વરુપકા નિરુપણ આવશ્યક કે અનુયોગસ્વરુપકા નિરુપણ આવશ્યક નિકોપકા નિરુપણ નામાવશ્યક નિક્ષેપકા નિરુપણ સ્થાપનાવશ્યક કે સ્વરુપકા નિરુપણ નામાવશ્યક ઔર સ્થાપનાવશ્યક કે ભેદ કા કથન દવ્યાવશ્યક કા નિરુપણ નથભેદસે દવ્યાવશ્યક કે સ્વરુપકા નિરુપણ નો આગમસે દવ્યાવશ્યક કા નિરુપણ | જ્ઞાયક શરીર દવ્યાવશ્યક કા નિરુપણ ભવ્યશરીર દવ્યાવશ્યક કા નિરુપણ જ્ઞાયક શરીર ભવ્યશરીર વ્યતિરક્તિ દવ્યાવશ્યક કા નિરુપણ લૌકીક દવ્યાવશ્યક કા નિરુપણ કુપાવચનિક દવ્યાવશ્યક કા નિરુપણ જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરતિ લકિત્તરીય દવ્યાવશ્યક કા નિરૂપણ ભાવાવશ્યકકા નિરૂપણ. નો આગમ ભાવાવશ્યકકા નિરુપણ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ કુપ્રાવચનીક ભાવાવશ્યકકા નિરુપણ લોકોત્તરીય ભાવાવશ્યકકા નિરુપણ ભાવાવશ્યક કે પર્યાય કા નિરુપણ નામશ્રુત કા નિરુપણ આગમસે દવ્ય શ્રુત કા નિરુપણ નોઆગમસે દવ્યાવશ્યક કા નિરુપણ જ્ઞાયક શરીર દવ્યશ્રુત કા નિરુપણ ભવ્યશરીર વ્યશ્રુત કા નિરુપણ જ્ઞાયક શરીર ભવ્યશરી૨ વ્યતિરક્તિ દવ્યાશ્રુત કા નિરુપણ આગમસે ભાવશ્રુત કા નિરુપણ લૌકીક નો આગમસે ભાવદ્યુત કા નિરુપણ લોકોત્તરીય નો આગમસે ભાવદ્યુત કા નિરુપણ ભાવશ્રુતકે પર્યાયો કા નિરુપણ સ્કન્ધાધીકાર કા નિરુપણ દવ્યસ્કન્ધ કા નિરુપણ દવ્યસ્કન્ધકે સચિત્ત રુપ પ્રથમ ભેદ કા નિરુપણ અચિત્ત દવ્યસ્કન્ધ કા નિરુપણ મિશ્ર દવ્યસ્કન્ધ કા નિરુપણ અકૃત્સ્નસ્કન્ધ કા નિરુપણ અનેક દવ્યસ્કન્ધ કા નિરુપણ આગમસે ભાવસ્કન્ધ કા નિરુપણ નોઆગમસે ભાવસ્કન્ધ કા નિરુપણ સ્કન્ધો કે પર્યાયો કા નિરુપણ ૫૯ ૬૦ ૬૩ ૬૪ ૬૪ ૬૫ ૬૬ ૬૬ ૬૭ 06 ૭૧ ૭૨ ૭૪ ૭૪ ૭૬ 66 ૭૮ ૭૯ ८० ૮૨ ૮૩ ૮૩ ૮૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક છ અધ્યાયો કા નિરૂપણ આવશ્યક વ્યાખ્યાત હો ચુકે ઔર આગે વ્યાખ્યાત હોનેવાલે વિષય કા નિરુપણ લૌકીક ઉપક્રમ કા નિરુપણ સચિત્ત દવ્યાપક્રમ કા નિરુપણ | દિવપદ સંબંધી દવ્યપક્રમ કા નિરુપણ ચતુષ્પદ વિષયક દોનો પ્રકાર ઉપક્રમ કા નિરુપણ અપદ વિષય દોનો પ્રકાર ઉપક્રમ કા નિરુપણ પ | અચિત્ત દધ્યોપક્રમ કા નિરુપણ મિશ્ર વ્યાપક્રમ કા નિરુપણ પ૩ | ક્ષેત્રોપક્રમ કા નિરુપણ કાલોપ ક્રમ કા નિરૂપણ પપ નોઆગમસે ભાવપક્રમ કા નિરુપણ શાસ્તભાવપક્રમ કા નિરુપણ ૧૦૦ ૧૦૦ ૧૦૬ | આનુપુર્વી આદિ કે સ્વરૂપ કા નિરૂપણ નામાદિ આનુપુર્વી કા નિરુપણ અનોપનિધિની દિવ્યાનપુર્વી કા નિરુપણ નગમવ્યવહારઅર્થપદ કા નિરુપણ ભક્તસમુત્કીર્તનતા કા નિરુપણ ભંગીપદર્શનતા કા નિરુપણ ૧૧૦ ૧૧૧. ૧૧૩ સમવતારકે સ્વરુપ કા નિરુપણ ૧૧૫ ૧૧૭ અનુગમ સ્વરૂપ કા નિરૂપણ સસ્પદ કા નિરૂપણ ૧૧૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૧૨૫ ૧ર ૧૩૨ ૧૩૩ ૧૩૭ દવ્યપ્રમાણ કા નિરુપણ ક્ષેત્રપ્રમાણ કા નિરુપણ સ્પર્શનાદવાર કા નિરુપણ કાલેદવાર કા નિરુપણ અત્તરદવાર કા નિરુપણ ભાગદવાર કા નિરુપણ ભાવદવાર કા નિરુપણ અલ્પ બહુ–દવાર કા નિરૂપણ અર્થપદ કા નિરુપણ ભંગ સમુત્કીર્તનતા મંગોપદર્શનતા કા નિરુપણ સમવતાર સ્વરૂપ કા નિરુપણ અનુપમ સ્વરુપ કા નિરુપણ પુર્વાનુપુર્વી આદિ તીન ભેદી કા નિરુપણ પુદગલાસ્તિકાયક અધિકૃત કરકે તીન દવ્યો કા નિરુપણ ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ અર્થપદકી પ્રરૂપણા અર્થપદ પ્રરૂપણા કે પ્રયોજન કા નિરુપણ ભંગસમુત્કીર્તનતા કે પ્રયોજન કા નિરુપણ ૧૩૮ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૫ ૧૪૭ ૧પ૦ ૧૫૧ ૧૫૩) ૧૫૪) ૧૫૪ , | ભંગોપદર્શનતા કા નિરુપણ સમવતાર કા નિરુપણ ૧૫૬ | ૧૫૬ અનુગમ કા નિરુપણ દવ્યપ્રમાણ કા નિરુપણ ૧૫૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ ८८ ક્ષેત્રપ્રમાણદવાર કા નિરુપણ ૧૫૮ ] સ્પર્શનાદવાર કા નિરુપણ ૧૬૩ ૯૧ કાલેદવાર કા નિરુપણ ૧૬૩ અન્તરદવાર કા નિરુપણ ભાગદવાર કા નિરુપણ ૯૪ ભાવદવાર કા નિરુપણ ૯૮ ૯૯ અલ્પબદુત્વદવાર કા નિરુપણ અનોપનિધિની ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ ઔપોનિધિની ક્ષેત્રાનુપુર્વ કા નિરુપણ | અધોલોક ગત ક્ષેતાનુપુર્વી કા નિરુપણ તિર્યશ્લોક ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ ઊર્ધ્વલોક ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ | કાલનપુર્વી આદિ કા નિરુપણ નૈગમવ્યવહારનયસંમત અર્થપદ કા નિરૂપણ નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તન કા નિરુપણ ૧૮૪ ૧૮૪ ૧૮૭ નૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શન કા નિરુપણ ૧૮૮ ૧૯૦ ૧૯૧ ૧૯૩ ૧૦૫ સમસ્તાર સ્વરૂપ કા નિરુપણ અનુગમ સ્વરૂપ કા નિરૂપણ ક્ષેત્રદવાર ઔર સ્પર્શનાદવાર કા નિરુપણ ૧૦૮ કાલેદવાર કા નિરુપણ અત્તરદવાર કા નિરુપણ ૧૧૦ અનોપનિધિતી કાલાનુપુર્વી કા નિરુપણ ૧૧૧ | અર્થપદપ્રરૂપણા આદી કા નિરુપણ ૧૯૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ | ઔપનિધિકી કાલાનુપુર્વી કા નિરુપણ ઊત્કીર્તનાનુપુર્વી કા નિરુપણ ગણનાનુપુર્વી કા નિરુપણ ૨૦૫ 09 ૨૧) ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ સસ્થાનાનુપુર્વી કા નિરુપણ સામાચાર્યાનપુર્વ કા નિરુપણ ભાવાનુપુર્વી કા નિરુપણ ઉપક્રમક દુસરભેદ નામ કા નિરુપણ ૧૧૯ એક નામક સ્વરૂપ કા નિરુપણ ૧૨૦ દિવનામ આદિક સ્વરૂપ કા નિરુપણ ત્રિનામ સ્વરુપ કા નિરુપણ પર્યવનામકા નિરુપણ ૧૨૩ પ્રકારાન્તરસે વિનામ કા નિરુપણ ચર્તુનામ કા નિરુપણ પાંચનામો કા નિરુપણ છ નામો કા નિરુપણ ઔદયિકાદિ ભાવક સ્વરુપ કા નિરુપણ ૨૧૮ ૨૨૨ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૧ર) | ઔપથમિક ભાવ કા નિરુપણ ૨૩૫ ૧૨૯ ક્ષાયિક ભાવ કા નિરુપણ ૧૩૦ ક્ષાયોપથમિક ભાવ કા નિરુપણ ૧૩૧ ૨૫૧ પારિણામિક ભાવ કા નિરુપણ સાન્નિપાતિક ભાવ કા નિરુપણ ૧૩૩ દિવકાદિ સંયોગકા નિરુપણ ૧૩૪ દિવકાદિ ત્રિકસંયોગજ સાંનિપાતિકભાવ કા નિરૂપણ ૨૫૪] ૨૫૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ | ૨૭૩ ચતુષ્કસંયોગજ સાંનિપાતિકભાવ કા નિરુપણ પંચક સાંનિપાતિકભાવ કા નિરુપણ સપ્તનામ કા નિરુપણ ૧૩૮ | કારણદર્શનપુર્વક સ્વરોં કા નિરૂપણ સાત સ્વરી કે લક્ષણ કા નિરુપણ ૧૪૦ સ્વરોંક ગ્રામ એવં મુઈન કા નિરુપણ ૧૪૧ સ્વરકે ઉત્પત્તિ આદિ કા નિરુપણ | ગૌતમ દય ઔર ઉપાદેય કા નિરુપણ ૧૪૩ | | અષ્ટનામ કા નિરુપણ ૧૪૪ નવનામ કા નિરુપણ ૧૪૫ લક્ષણપુર્વક વીરરસ કા નિરુપણ લક્ષણપુર્વકશૃંગારરસ કા નિરુપણ ૧૪૭ લક્ષણ સહિત અદભુતરસ કા નિરુપણ ૧૪૮ લક્ષણ સહિત રૌદરસ કા નિરુપણ ૧૪૯ લક્ષણ સતિબ્રીડનકરસ કા નિરુપણ ૨૭૪ ૨૭૭ ૨૮૦ ૨૮૧ /૧ ૨૮૨ ૨૮૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ અનુગદ્વાર સૂત્રનું ભાષાન્તર પ્રારંભ– જેમણે ચાર ઘાતિયા કર્મોને સંપૂર્ણતઃ ક્ષય કરીને કેવળજ્ઞાનરૂપી અનંત પ્રકાશને પ્રાપ્ત કરી લીધું છે, અને તે કારણે જેઓ મેક્ષમાર્ગના વિધાયક તથા અનંત અવ્યબાધ સુખના નિધાન (નિધિ) બનેલા છે, જેઓ ભવ્ય જીને મુખ્યત્વે જ્ઞાનનું દાન દે છે અને કોની રક્ષા કરવામાં જે સદા તત્પર રહે છે, દે અને મનુષ્ય જેમના ગુણ ગાય છે, અને જેઓ શાન્તરસના નિદાન આદિકારણ છે એવાં અંતિમ તીર્થકર શ્રી મહાવીર જિનેન્દ્રને હું નમસ્કાર કરું છું. # ૧ જેઓ કરણસત્તરિ (સત્તર કરણ) અને ચરણસત્તરિ (સત્તર ચરણ)ના ધારક છે, સમસ્ત ૧૪ પૂર્વરૂપ સમુદ્રને પાર જેમણે પામી લીધા છે, અત્યંત શ્રેષ્ઠ સમ્યગ્દર્શનઆદિ ગુણોથી જેઓ વિભૂષિત છે, જેમણે પિતાના સંસારને અન્ત કરી નાખે છે, જેઓ સમસ્ત લબ્ધિના ભંડાર છે, અને વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન)ની સિદ્ધિ જેમને થઈ ચુકી છે એવાં મુનિશ્રેષ્ઠ ગૌતમ ગણધરને હું નમસ્કાર કરૂં છું . ૨ છે ત્રણ ગુણિઓ અને પાંચ સમિતિઓ તથા સમસ્ત વિરતિને સદા ધારણ કરનારા, પૃથ્વીના જેવા સહિષ્ણુ, નિર્મલ ચારિત્રના આરાધક, સદરકમુખવસ્ત્રિકા (મુહપત્તી) વડે જેમનું મુખચન્દ્ર સદા સુશોભિત રહે છે, જેઓ આ દુરન્ત સંસારમાં કામણ કરતાં છ માટે નૌકા સમાન છે, એવાં અપૂર્વ બેધવિશિષ્ટ ગુરૂદેવને હું નમસ્કાર કરૂં છું. ૩ છે વિષયો કા વિવરણ ભવ્ય જીના ઉપકારને માટે, પ્રવચનના સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ કરનારી, અનુયોગદ્વાર સૂત્રની અનુગચન્દ્રિકા નામની સરળ વ્યાખ્યા, કે જે ભવ્ય જીને માટે આનંદપ્રદ છે, તેની હું ઘાસીલાલજી મુનિ, રચના કરૂં છું. ૪ ચાર ગતિવાળા આ સંસારમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી ઘણી દુષ્કર છે. તેની દુષ્કરતાનું શાસ્ત્રકારોએ નીચેના ઢષ્ટાન્ત દ્વારા પ્રતિપાદન કર્યું છે. ધારે કે કોઈ એક દેવ ક્રીડામાં તત્પર બનેલો છે. તે વાની મદદથી માણેકના સ્તંભને તેડી નાખીને તેના ચૂરેચૂરા કરી નાખે છે. ત્યાર બાદ તે ચૂર્ણને એક નળીમાં ભરી લે છે. ત્યારબાદ તે દેવ તે માણેકના ભૂકાથી ભરેલી નળીને લઈને મેરૂ પર્વતના શિખર ઉપર જઈને ઊભું રહે છે અને ફૂંક મારી મારીને તે નળીમાં ભરેલા માણેકના ભૂકાને ચારે દિશાઓમાં ઉડાડી દે છે. ત્યાર બાદ પ્રચંડ વાયુ કુંકાવાને લીધે ચારે દિશાઓમાં વિખરાયેલા તે માણેકના પરમાણુઓ દૂર દૂર સુધી લાડી જઈને વેર વિખેર થઈ જાય છે. હવે ધારો કે તે દેવ એ વિચાર કરે કે સર્વ દિશાઓમાં વેરવિખેર પડેલા તે માણેકના પરમાણુઓને એકત્ર કરીને ફરીથી અનુયોગ દ્વાર સુત્રમ Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી માણિક્ય રસ્તંભનું નિર્માણ કરૂં. તે તે વેર વિખેર થઈને પડેલા પરમાણુઓને એકત્ર કરીને તેમાંથી માણિક્ય સ્તંભનું નિર્માણ કરવાનું કામ તે દેવને માટે જેટલું દુષ્કર છે, એટલું જ દુષ્કર ચાર ગતિવાળા આ સંસારમાં ભટકતાં જેને માટે મનુષ્ય જન્મની પ્રાપ્તિરૂપ કાર્ય છે. એજ વાત સૂત્રકારે “ ગૂ લ્ય ઈત્યાદિ શ્લેક દ્વારા પ્રકટ કરી છે. આ રીતે અતિ દુર્લભ એવા મનુષ્યજન્મને પ્રાપ્ત કરીને, મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરનાર, શ્રદ્ધારૂપી તિને પ્રકાશિત કરનાર, તત્ત્વ અને અતત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર, એવા ધર્મનું શ્રવણ કે જે જીવોને માટે અમૃતપાન સમાન હિતકર છે, જે ચમકતી એવી ચન્દ્રિકાના પ્રકાશસમાન હૃદયને આનંદદાયક છે, જાગૃત અવસ્થામાં જે સ્વપ્નદષ્ટ વસ્તુની પ્રાપ્તિના સમાન પ્રમોદકારક છે, જે ભૂમિની નીચે છુપાયેલા ખજાનાની પ્રાપ્તિસમાન સુખદાયક છે, જે સમસ્ત સંતાપનું નાક છે, એવા ધાર્મિક પ્રવચનનું ભાવિક જીવે શ્રવણ કરવું જોઈએ. આ પ્રકારના ધર્મશ્રણને પ્રાપ્ત કરીને, તેના પ્રભાવથી સંસારસાગરને પાર કરવાને માટે શ્રદ્ધાની ખાસ જરૂર રહે છે તે શ્રદ્ધાને અહીં નૌકા સમાન કહી છે, કારણ કે સંસારસાગરને પાર કરવામાં તે નકાની ગરજ સારે છે. એવી નૌકા સમાન, મિથ્યાત્વરૂપ ગહન અધકારને ભેદવામાં સૂર્ય સમાન, સ્વર્ગ અને મોક્ષના સુખ પ્રાપ્ત કરાવવામાં ચિન્તામણિ રત્ન સમાન ક્ષપકણિ પર આરોહણ કરાવવામાં નિસરણી સમાન, એવી શ્રદ્ધા ધર્મતત્ત્વ પ્રત્યે હેવી જોઈએ. એવી શ્રદ્ધા છના અનાદિ કાળથી સંચિત કર્મરૂપ શત્રુઓનો નાશ કરનારી અને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરાવનારી હોય છે. જળની જેમ સંચિત કર્મરૂ૫ રજને ધનાર, મંત્રની જેમ ભાગરૂપ ભુજંગને દૂર કરનાર, પવનની જેમ ભવિષ્યકાલિન કર્મરૂપ વાદળને અસ્તવ્યસ્ત કરી નાખનાર, પ્રાચી દિશા (પૂર્વ દિશા) સમાન કેવળજ્ઞાનરૂપ સૂર્યને પ્રક્રટ કરનાર, અને ક૯૫વૃક્ષ સમાન આદિ અનંત મુકિતના સામ્રાજ્યરૂપ ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ કરાવનાર એવા સંયમને પ્રાપ્ત કરીને તથા હેય અને ઉપાદેયરૂપ વસ્તુઓના સ્વરૂપના નિરૂપક અને અવ્યાબાધ સુખના જનક અચારાંગ આદિ આગમશાઓનું વિધિપૂર્વ અધ્યયન કરીને તથા સંસાર સાગરને તરી જવામાં મહાતરણિ (નૌકા) જેવા. શિવપદના સંપાન ન, સૂત્રના પરમાર્થને પ્રકટ કરનાર, સ્વ અને પર સમયના (જન સિદ્ધાંત અને સિદ્ધાંતના) રહસ્યને પ્રકટ કરનાર, જેના પ્રભાવથી જીવને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, અનાદિ ભવ પરમ્પરાથી સંચિત અષ્ટવિધ કર્મોના સમૂહને જેના દ્વારા વિનાશ થઈ જાય છે, તથા મિથ્યાત્વરૂપ અરંગ ગ્રન્થિનું જે ભેદક હોય છે, અને સમ્યક જ્ઞાનરૂપ વર્ષા વરસાવવાને જે સમર્થ હોય છે, એવા પ્રવચનનું શ્રવણ કરવામાં તથા પઠન કરવામાં આવે તત્પર રહેવું જોઈએ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષપશમથી ઉત્પન્ન થયેલી વિશદ પ્રજ્ઞા કે જે સમસ્ત તના સ્વરૂપનું યથાર્થ દર્શન કરાવે છે, અને જેના દ્વારા દ્રવ્યના સહવતી ગુણે અને કર્મવતી પર્યાનું વાસ્તવિક ભાન થાય છે, એ વાતને સમજીને મેક્ષાભિલાષી એ પ્રવચનનું વ્યાખ્યાન કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. અનુયોગ દ્વાર સુત્રમ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-“અનુગ” શબ્દને શું અર્થ થાય છે? ઉત્તર-ભગવાને અર્થરૂપ જે પ્રવચનની પ્રરૂપણ કરી છે, તેને અનુકૂળ અથવા તેની અનુસાર વકતા દ્વારા પ્રવચનનું જે કથન કરાય છે તેનું નામ અનુગ છે. અહીં કથન કરવારૂપ વ્યાપારને વેગ કહેવામાં આવેલ છે. ભગવદ્ભાપિત અર્થને ગણધરેએ સૂત્રરૂપે ગ્રથિત કર્યો છે. પરંતુ તે ગ્રંશનકાર્યમાં તેમણે પિતાની કલ્પનાથી કઈ પણ વસ્તુને ઉમેરે કર્યો નથી ભગવાનનું જે પ્રકારનું કથન હતું તેને અનુરૂપે કથન જ તેમણે કર્યું છે. ભગવાનના કથનમાં સહેજ પણ વધારો કે ઘટાડે કર્યા વિના, તથા વિપરીતતા અને ભાવલક્ષણ્યને પરિહાર કરીને તેમણે તે કથન અનુસારનું જ સ્થન સૂત્રરૂપે ગ્રંથિત કરેલું છે. તે કારણે ગણધર દ્વારા કથિત સૂત્રમાં ન્યૂનતા, અધિકતા આદિને અલ્પ માત્રામાં પણ સદભાવ નથી. આ પ્રકારે ભગવદુકત (અહં તે દ્વારા વ્યથિત) અર્થને અનુરૂપ પ્રતિપાદન રૂપ જે વ્યાપાર છે તેનું નામ જ અનુગ છે. આ પ્રકારને અનુગ પદને અર્થ ફલિત થાય છે. આ અનુગ નીચે પ્રમાણે ચાર પ્રકારના છે-(૧) ચરણકરણાનુગ, (૨) ધર્મકથાનુયોગ, (૩) ગણિતાગ અને (૪) દ્રવ્યાનુયેગ. જે પ્રકારે ગણધર સુધર્માસ્વામીએ પિતાના શિષ્ય જંબૂસ્વામીની સમક્ષ ભગવકત અર્થને અનુરૂપ કથન કરવા રૂપ અનુયેગનું ઉપક્રમ આદિ ચાર દ્વારેને આશ્રય લઈને કથન કર્યું છે; એજ પ્રમાણે અન્ય આચાર્યોએ પણ શિવેના હિતને માટે સૂત્રાર્થનું કથન કરવા રૂપ અનુયાગ કરવો જોઈએ. જો કે આચાર્યોએ શિવેને માટે સમત આગમનો અનુગ કરવો જોઈએ, પરંતુ આ સૂત્રમાં આવશ્યક અનુગ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, કારણ કે આવશ્યક અનુયાગ કરવાને સમર્થ હોય એવા આચાર્ય અથવા મુનિજન સમસ્ત આગને અનુયાગ કરવામાં સમર્થ બની જાય છે. તેથી અનુયેગની વિધિને જાણવાની ઈચ્છાવાળા મુનિઓએ આ અનુ ગદ્વાર સુત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. આ શબ્દને અન્તર્ભાવ (સમાવેશ) દ્રવ્યાનુયેગમાં થયું છે. અનુગ શબ્દનો અર્થ વ્યાખ્યાત સમજ. આ વ્યાખ્યાનરૂપ અનુયેના દ્વારનું પ્રતિપાદન કરનાર જે સૂત્ર-આગમ-છે. તેનું નામ અનુગદ્વાર સૂત્ર છે. અનુગના જે ચાર દ્વાર છે, તે નીચે પ્રમાણે છે. (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય. ભાગ્યેય વસ્તુના નામનું કથન કરવું એટલે કે વ્યાચિખ્યાસિત વ્યાખ્યાથી યુકત કરવાની ઇચ્છાના વિષયરૂપ બનેલ શાસ્ત્રને તે તે રૂપે પ્રતિપાદન કરવાની શૈલી વડે ન્યા દેશમાં લાવવું. તેને નિક્ષેપની યોગ્યતાવાળું બનાવવું તેનું નામ ઉપક્રમ છે. ઉપક્રાન્ત ઉપક્રમના અન્તર્ગત ભેદની અપેક્ષાએ વિચારાયેલી વસ્તુને જ નિક્ષેપ થાય છે-અનુપક્રાન્તને થતું નથી. જે ઉપકમિત અને વ્યાચિખ્યાસિત છે એવા છ પ્રકારના આવશ્યક આદિ શાસ્ત્રનું નામ સ્થાપના આદિ ભેદેથી નિરૂપણ કરવું. તેનું નામ નિક્ષેપ છે નામાદિના ભેદથી નિરુપિત શાસ્ત્રનું અનુકૂળ જ્ઞાન હોવું અને તેના અર્થનું અનુકૂળ કથન કરવું અનુયોગ દ્વાર સુત્રમ Page #15 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ અનુગમ છે. અનેક ધર્માત્મક અર્થાત્ અનેક ધર્મના સ્વભાવવાળી વસ્તુની જે એકાંશના અવલંબનથી પ્રતીતિ કરાવે છે તેનું નામ નય છે. નગરના દષ્ટાન્ત દ્વારા આ ચાર દ્વારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે જે નગરને દરવાજો જ ન હોય તેને વાસ્તવિક રીતે તે નગર જ કહી શકાય નહીં. કેઈ નગરને માત્ર પૂર્વાદિ કોઈ એક જ દિશામાં એક જ દરવાજો હોય, તે નગરમાં દાખલ થવાનું કે તે નગરમાંથી બહાર જવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે, કારણ કે હાથી, ઘોડા આદિ પ્રાણીઓ તથા મનુષ્યની અવરજવરમાં સંઘર્ષ થવાને કારણે તે નગરમાં પ્રવેશ કરવાનું કે તે નગરમાંથી બહાર નીકળવાનું કાર્ય દુષ્કર બની જાય છે, તથા તે અવર-જવર કયારેક અનર્થોત્પાદક પણ બની જતી હોય છે. કેઈ નગરમાં પૂર્વ પશ્ચિમ બે દિશામાં બે દ્વાર હોય તે તે તે દિશામાં રહેલા પ્રાણીઓ અને મનુબેને તે અવર જવર કરવાની અનુકૂળતા રહે છે, પરંતુ અન્ય દિશાઓમાં જે પ્રાણીઓ અને મનુષ્ય રહેતા હોય છે, તેમને તે અવર-જવરમાં મુશ્કેલી જ પડે છે. અન્ય દિશાઓમાંથી નગરમાં પ્રવેશ કરતાં હાથી, રથ ધડા આદિ પ્રાણીઓ અને નગરની બહાર જતા પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ થયા જ કરે છે, તે કારણે તે નગરમાં પ્રવેશ કરવાનું અને તે નગરમાંથી નિર્ગમન કરવાનું કાર્ય મુશ્કેલ જ થઈ પડે છે. ત્યાં એકબીજા વચ્ચે ધકકા ધકકી થવાથી અનેક પ્રકારના અનિષ્ટો પણ ઉદ્દભવે છે. એ જ પ્રમાણે જે તે નગરને ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજા રાખ્યા હોય તે પહેલા અને બીજા પ્રકારના નગર કરતાં પ્રવેશ અને નિર્ગમમાં અધિક સરળતા તે રહે છે, પણ સંપૂર્ણ સરળતા તે રહેતી નથી. પણ જે નગસ્માં આવવા-જવા માટે ચારે દિશાઓમાં ચાર દરવાજા રાખ્યા હોય, તથા બીજા માર્ગોને ડતાં બીજાં પણ ઉપદ્વારા રાખ્યાં હોય, તે ત્યાં અવરજવરમાં કોઈ પણ પ્રકારને સંઘર્ષ થતું નથી-કોઈ પણ બે પ્રાણીઓ વચ્ચે ધક્કાજક્કી ચાલતી નથી અને તે કારણે ત્યાં કોઈ પણ પ્રકારના અનર્થની શકયતા રહેતી નથી. ત્યાં પ્રાણીઓ અને મનુષ્ય સરળતાથી પ્રવેશ પણ કરી શકે છે અને નિર્ગમ પણ કરી શકે છે. એ જ પ્રમાણે આવશ્યકરૂપ નગર પણ જે ઉપક્રમ આદિ ચાર દ્વારોથી રહિત હેય, તે જ્ઞાનના વિષયરૂપ બની શકતું નથી-એટલે કે તેનું વાસ્તવિક રહસ્ય જાણી શકાતું નથી. તેથી તેને યથાર્થરૂપે જાણવા માટે ઉપક્રમ આદિ આ ચારે દ્વારની પરમ આવશ્યકતા રહે છે. કેવળ એક ઉપક્રમ દ્વારથી જ, અથવા ઉપક્રમ અને નિક્ષેપરૂપ બે દ્વારાથી અથવા ઉપશમ, નિક્ષેપ અને અનુગમરૂપ ત્રણ હારથી તેનો અર્થ જાણી શકતો નથી અર્થાધિગમ (અર્થનું જ્ઞાન) થયા વિના તે કલેશ અને અનર્થને પાત્ર થવું પડે છે. જ્યારે ભેદ પ્રભેદ સહિત આ ઉપક્રમ આદિ ચારે દ્વારેનો તેમાં સદભાવ હોય છે, ત્યારે તેની સહાયતાથી ઘણું થોડા સમયમાં જ અને સરળતાથી વાસ્તવિક રૂપે શાસ્ત્રના અર્થને બંધ થઈ જાય છે, અને તેને લીધે તે શાસ્ત્ર શાશ્વત સુખપ્રદ પણ થઈ જાય છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત ઉપક્રમ આદિ ચાર દ્વારને અનુલક્ષીને છ પ્રકારના આવશ્યકેનું પ્રતિ. પાદન કરવાને માટે આ સૂત્રને પ્રસ્તુત કર્યું છે. આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થવાને નિમિત્તે ચાર બાબતેની આવશ્યકતા રહે છે. જે ચાર બાબતોની આવશ્યકતા રહે છે તે ચાર બાબતેને અનુબંધ ચતુષ્ટય કહે છે. તે ચાર બાબતે નીચે પ્રમાણે છે-વિષય, પ્રજન, સંબંધ અને અધિકારી. આ શાસ્ત્રને જે અભિધેય છે તેનું નામ જ વિષય છે. તે વિષય ઉપક્રમ અનુયોગ દ્વાર સુત્રમ Page #16 -------------------------------------------------------------------------- ________________ આદિ ચાર અનુગ દ્વારરૂપ જ છે. પ્રજન એટલે ફળ. તે પ્રજન બે પ્રકારનું હોય છે. અનન્તર સાક્ષાત્ અને (૨) પરમ્પરા ફળ. | વાંચનારા અને શ્રવણ કરનારા ભવ્ય જીવોનું તેના દ્વારા કલ્યાણ થાય, એવી જે ભાવના તે શાસ્ત્રકારના હૃદયમાં હોય છે, તે ગ્રન્થકર્તાની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રજન છે. તથા તેનું અધ્યયન કરવાથી કે શ્રવણ કરવાથી અધ્યયન કરનારને કે શ્રોતાને જે બોધ થાય છે, તે તેમની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન ગણાય છે. ગ્રન્થ (શાસ્ત્ર) કર્તાને, ગ્રન્થનું અધ્યયન કરનારને અને તેનું શ્રવણ કરનારને જે પરમપદની પ્રાપ્તિ થાય છે, એજ તેનું પરમ્પરા પ્રોજન ગણાય છે. શાસ્ત્રો અને વિષયને પ્રતિબોધ્ય-પ્રતિબંધક ભાવ રૂપ સંબંધ હોય છે. વિષય પ્રતિધ્ય અને શાસ્ત્ર તેનું પ્રતિબંધક હોય છે. જિનાજ્ઞાનું આરાધન કરનાર છવ તેને અધિકારી ગણાય છે. પાંચ પ્રકારક જ્ઞાનકા નિરુપણ શાસકારે શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા માટે, શાસ્ત્રની નિર્વિને પરિસમાપ્તિ કરવા નિમિત્તે અને શિષ્યમાં શાસ્ત્રવિષયીભૂત અર્થજ્ઞાનની પ્રાપ્તિને દઢ વિશ્વાસ જમાવવાને નિમિત્તે જે કે શાસ્ત્ર પિતે જ મંગળરૂપ હોવા છતાં પણ આ શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે સૌથી પહેલાં મંગળ સૂત્રને પાઠ કર્યો છે. “ના પંવવિÉ voor' ઇત્યાદિ સૂ ૧ શબ્દાર્થ(T) જ્ઞાન (વિé) પ્રાચ પ્રકારનું (gud) કહ્યું છે. અહીં જ્ઞાન” શબ્દ ભાવસાધન, કરણસાધન અને કર્તા સાધનરૂપ છે. ભાવસાધનમાં જ્ઞાનની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે. “જ્ઞાતિ-જ્ઞાનમ્” જાણવું તેનું નામ જ્ઞાન છે. કરણસાધનમાં જ્ઞાનની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “જ્ઞાતિ અને રાતિ પાન આત્મા જેના દ્વારા પદાર્થોને જાણે છે તેનું નામ જ્ઞાન છે. આ કરણસાધન દ્વારા જ્ઞાનાવરણુકમને ક્ષય અથવા ક્ષપશમ લક્ષિત થાય છે, કારણ કે જ્ઞાનાવરણીય કમને ક્ષય અથવા ક્ષયોપશમ થવાથી જ આત્મામાં જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે અથવા જ્ઞાનમાં સર્વથા નિર્મળતા પ્રકટ થાય છે. તેથી જ્ઞાનાવરણને ક્ષય અને ક્ષાપશમ જ્ઞાન રૂપ જ હેવાને કારણે અભેદ સંબંધની અપેક્ષાએ જ્ઞાનરૂપ જ નિવડે છે. તેથી કરણસાધનમાં પદાર્થોને જાણવામાં અત્યન્ત સાધક જે જ્ઞાન છે તેને જ અહીં ગ્રહણ કરાયું છે. એવું જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષય અને ક્ષોપશમ સ્વરૂપ જ હોય છે. એજ પ્રમાણે “પદાર્થ જેના વડે જણી શકાય તે જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિ કરવામાં આવે તે પણ જ્ઞાનાવરણનો ક્ષય અને ક્ષોપશમ જ્ઞાનરૂપ જ થઈ પડે છે, કારણ કે પદાર્થ જ્ઞાન દ્વારા જ જાણી શકાય છે. “જ્ઞાતે મિન્નિતિ જ્ઞાનમ”િ પદાર્થ જેમાં જ ણી શકાય તેનું નામ જ્ઞાન છે.” આ પ્રકારની વ્યુત્પત્તિમાં આત્મા જ્ઞાનરૂપ પ્રતિપાદિત થાય છે. અહીં પરિણામ અને પરિણામવાળામાં અભેદ હોવાને કારણે આત્માને જ્ઞાનરૂપ માની લેવામાં આવ્યું છે, કારણ કે જ્ઞાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષય પશમવાળા આત્માનું પરિણામ જ્ઞાન છે અને આત્મા તે પ્રકારના પરિણામવાળે છે. “નાગરિ તિ જ્ઞાન” આ વ્યુત્પત્તિ અનુસાર પણ એજ અથ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં અર્થની અપેક્ષાએ પાંચ પ્રકારતા તીર્થકરોએ પ્રરૂપિત કરી છે અને સૂત્રની અપેક્ષાએ પાંચ પ્રકારતા ગણધરોએ પ્રરૂપિત કરી છે. આ બાબતમાં ગણધરેએ પોતાના તરફથી કપિત કરીને કંઈ પણ મિશ્રિત કર્યું નથી, એજ વાત સૂત્રકારે “Touત્ત’ પદ દ્વારા પ્રકટ કરી છે. અથવા અનુયોગ દ્વાર સુત્રમ Page #17 -------------------------------------------------------------------------- ________________ તેથી કરણસાધનમાં પદાર્થોને જાણવામાં અત્યન્ત સાધક જે જ્ઞાન છે તેને જ અહી ગ્રહણ કરાયું છે. એવું જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષય અને ક્ષોપશમ સ્વરૂપ જ હોય છે. એ જ પ્રમાણે “પદાર્થ જેના વડે જાણી શકાય તે જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિ કરવામાં આવે તો પણ જ્ઞાનાવરણનો ક્ષય અને ક્ષેપશમ જ્ઞાનરૂપ જ થઈ પડે છે, કારણ કે પદાર્થ જ્ઞાન દ્વારા જ જાણી શકાય છે. “જ્ઞાતે મિન્નિતિ જ્ઞાનમહિમા" “પદાર્થ જેમાં જાણી શકાય તેનું નામ જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિમાં આત્મા જ્ઞાનરૂપ પ્રતિપાદિત થાય છે. અહીં પરિણામ અને પરિણામવાળામાં અભેદ હોવાને કારણે આત્માને જ્ઞાનરૂપ માની લેવામાં આવે છે. કારણ કે નાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષપશમવાળા આત્માનું પરિણામ જ્ઞાન છે અને આત્મા તે પ્રકારના પરિણામવાળો છે. “નાગતિ રતિ જ્ઞાન” આ વ્યુત્પત્તિ અનુસાર પણ જ અથ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં અર્થની અપેક્ષાએ પાંચ પ્રકારતા તીર્થકરોએ પ્રાપિત કરી છે અને સૂત્રની અપેક્ષાએ પાંચ પ્રકારતા ગણધરોએ પ્રરૂપિત કરી છે. આ બાબતમાં ગણુધરે એ પિતાના તરફથી કપિત કરીને કંઈ પણ મિશ્રિત કર્યું નથી, એજ વાત સૂત્રકારે “U” પદ દ્વારા પ્રકટ કરી છે. અથવા “go7” આ પદની સંસ્કૃત છાયા “પ્રજ્ઞાd” છે. આ પ્રાજ્ઞાપ્તની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે તો તેનો અર્થ આ પ્રમાણે થાય છે-જ્ઞાનમાં પંચવિધતાની પ્રાપ્તિ ગણધરોએ પ્રાજ્ઞ તીર્થકર સર્વજ્ઞ ભગવાન પાસેથી કરી છે. અથવા તેને અર્થ એ પણ થાય છે કે-જ્ઞાનમાં આ પાંચ પ્રકારતા ભવ્ય જીવોએ પિતાની બુદ્ધિથી જ પ્રાપ્ત કરેલ છે. બુદ્ધિ વગર તે તેની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. આ રીતે જે પ્રજ્ઞાપ્ત છે, એ જ પ્રાજ્ઞાપ્ત છે. (તે ગા) જ્ઞાનના તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે—(ામિળિદિયા) (૧) આભિનિબાધિક જ્ઞાન આ જ્ઞાન વસ્તુ યોગ્ય દેશમાં હોય એવી અપેક્ષા રાખે છે, તથા પાંચ ઈન્દ્રિયે અને મનની સહાયતાથી થાય છે. એજ વાત “મિ” અને “R ઉપસર્ગો દ્વારા પ્રકટ કરી છે. આ રીતે આભિનિબાધિક જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે— ગ્ય દેશમાં સ્થિત (રહેલી) વસ્તુને ઈન્દ્રિયે અને મનની સહાયતાથી જાણનારા જ્ઞાનનું નામ અભિનિબધ છે. તે અભિનિબોધ જ આભિનિધિક જ્ઞાન છે.” અહીં જ્ઞાન પદ સામાન્ય જ્ઞાનનું વાચક છે અને અભિનિબંધ પદ ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થનાર વિશિષ્ટ જ્ઞાનનું વાચક છે. તેથી “મિનિધિ કરૂ ર ાનિધિ કાન” આ પ્રકારે તે બને સામાન્ય વિશેષ જ્ઞાનમાં સમાનાધિકરણતા થઈ છે. આ અભિનિબાધિક જ્ઞાનનું બીજું નામ અતિજ્ઞાન પણ છે. (૨) શ્રુતજ્ઞાન–૨:દના શ્રવણથી અથવા ભાષણ આદિ વડે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. જ્ઞાનના પ્રભેદોના પ્રકરણમાં આવી જતું હોવાને લીધે અહીં શ્રત શબ્દ વડે જ્ઞાનનું જ ગ્રહણ થયું છે–અહીં થત” પદ દ્વારા શબ્દ ગૃહીત થયેલ નથી. “શ્રય તિ શ્રત” આ પ્રકારની વ્યુત્પત્તિને આધારે શ્રત પદ શબદરૂપ અર્થનું વ.ચક પણ સંભવી શકે છે, પરંતુ તે શબ્દાર્થક શ્રુત અહીં પ્રહ ણ કરવામાં આવ્યું નથી. કારણ કે તે ઇદ પગલિક પર્યાયરૂપ હવ.થી અચન છે, પણ જ્ઞાન આમાના નિજણ૩૫ હાવાથી ચેતન છે, અનુયોગ દ્વાર સુત્રમ Page #18 -------------------------------------------------------------------------- ________________ શકા–“શના શ્રવણ અથવા ભાષણ આદિથી જે જ્ઞાન થાય છે. તેને શ્રતજ્ઞાન કહે છે,” આ પ્રકારનું જે મૃતનું લક્ષણ અહીં બતાવવામાં આવ્યું છે તેં અતિવ્યાપ્તિ દેથી યુકત હોવાને કારણે ઉચિત નથી, કાણુ કે તે લક્ષણને સદૂભાવ તે મતિજ્ઞાનમાં પણ હોય છે. તે શ્રોત્રેન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે.. ઉત્તર-આ માન્યતા બરાબર નથી. કારણ કે- મતિજ્ઞાન પાંચે ઈન્દ્રિય અને મનની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ થતજ્ઞાન તે માત્ર મનની સહાયતાથી જ ઉત્પન્ન છે-અન્ય ઇન્દ્રિયોની સહાયતાની તેને જરૂર રહેતી નથી. “શબ્દશ્રવણુ અથવા ભાષાશુદિથી જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે,” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શબ્દશ્રવણ અને ભાષણદિ જન્ય જે શ્રોત્રેન્દ્રિય થી તેનું જ્ઞાન થાય છે તે મતિજ્ઞાનરૂપ હોય છે. અને તે મતિજ્ઞાનપૂર્વક તે વિષયને અનુલક્ષીને શબ્દશ્રવણ આદિના વિષયમાં વિશેષ ચિન્તન ચાલુ થઈ જાય છે તે તે માત્ર મનનું જ કાર્યું હોવાથી તેને થતજ્ઞાન કહે છે ઉદાહરણ દ્વારા આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–શબ્દવિષયક શ્રોત્રજન્ય નાન થવાથી તેને વિષે મનમાં આ પ્રકારના વિકલ્પ ઉpભવે છે- “આ કયા પ્રકારના શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે ઊંચે સ્વરે શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે કે ધીમે સ્વરે શબ્દનું ઉરચારણું થઇ રહ્યું છે. આ પ્રકારના વિકપ જે જ્ઞાનમાં ઉદભવે છે તે જ્ઞાનને શ્રતજ્ઞાન કહે છે, શંકા-જેમ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં ઈદ્રિય સાક્ષાત નિમિત્ત બને છે એમ થતાનની ઉત્પત્તિમાં તેઓ સાક્ષાત નિમિત્ત બનતી નથી. પરંતુ પરમ્પરાની અપેક્ષાએ તે તેઓ થતાનમાં પણ નિમિત્ત રૂપ બને જ છે. જેમ કે સ્પર્શેન્દ્રિય આદિની સહાયતાથી ધારે કે મતિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, ત્યારબાદ તેમને વિષે વિશેષ વિચાર કરવારૂપ શ્રતજ્ઞાન પણ ઉપન્ન થઈ જાય છે. આ રીતે વિચાર કરવામાં આવે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે કોઈ ભેદ જ જણાતો નથી. સમાધન–આ પ્રકારની માન્યતા પણ ખરી નથી. કારણકે આ કથન તે માત્ર ઔપચારિક કથન જ છે. વળી બીજું કારણ એ છે કે મતિજ્ઞાન તે માત્ર વિધમાન વસ્તુમાં જ પ્રવૃત્ત થાય છે, પરંતુ શ્રતજ્ઞાન તે વૈકાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. તથા મતિજ્ઞાનમાં શબ્દ લેખન જ થાય છે, જ્યારે શ્રુતજ્ઞાનમાં તે સ્મરણ તર્કવિતર્ક આદિ પણ થાય છે એટલે કે જેવી રીતે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિને સમયે સંકેત, સ્મરણ અને શતગ્રંથનું અનુસરણ અપેક્ષિત હોય છે, એવી રીતે ઈહા આદિરૂપ મતિજ્ઞાનમાં તે, સંકેત, સ્મરણ આદિની અપેક્ષા રહેતી નથી. આ વાત પરથી એજ વાત નિશ્ચિત થાય છે કે લબ્ધિરૂપ મતિજ્ઞાનના સદૂભાવમાં જ થતજ્ઞાન ઉત્પન્ન થાય છે-સતિજ્ઞાનને અભાવ હોય તે શ્રતજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં કરણભત કહ્યું છે. અનુયોગ દ્વાર સુત્રમ Page #19 -------------------------------------------------------------------------- ________________ શંકા–જ મતિજ્ઞાન અથવા આભિનિબાધિક જ્ઞાનને જ શ્રુતજ્ઞાનના કારણરૂપ માનવામાં આવે, તે જેમ માટીરૂપ કારણ ઘટકાર્યરૂપે પરિણમી જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાનરૂપે પરિણમી જશે, અથવા જે પ્રકારે માટી જ ઘડારૂપે પરિ-મિત થઈ જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાનરૂપે પરિમિત થઈ જશે. તે પછી સૂત્રકારે શ્રુતજ્ઞાનને અહીં પૃથરૂપે (એક જુદા જ જ્ઞાનરૂપે) શા માટે પ્રતિપાદિત કર્યું છે? ઉત્તર–આ બન્ને દષ્ટાતે જ વિષમ છે, કારણ કે આ પ્રકારની માન્યતામાં તે મતિજ્ઞાનને વિનાશ થવાની વાત માનવાને પ્રસંગ ઉર્દૂભવશે. આપણે એ વાતને તો પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે જ્યારે ઘટ (ઘડા)ની ઉત્પત્તિ થાય છે ત્યારે માટીના પિંડાને વિનાશ થઈ જાય છે અને જ્યારે પટ (કા૫ડ)ની ઉત્પત્તિ થાય છે ત્યારે તંતુ પુજને નાશ થઈ જાય છે. પરંતુ જયારે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે મતિજ્ઞાનના વિનાશ થઈ જતો નથી, કારણ કે એક આત્મામાં એક સાથે ચાર જ્ઞાનને સદૂભાવ હોઈ શકે છે, એવું સિદ્ધાન્તકારેએ સ્વીકારેલું છે. જે કૃતજ્ઞાનને સદ્ભાવ હોય ત્યારે મતિજ્ઞાનને અભાવ હોય છે એવું માનવામાં આવે છે તે માન્યતા તે સિદ્ધાન્તની વિરૂદ્ધની માન્યતા પ્રતિપાદિત થાય છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે... “જય મ તય કુાં, સુ તત્ય મ” જયાં મતિજ્ઞાન હોય છે, ત્યાં પ્રતજ્ઞાન હોય છે જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે. આ રીતે શ્રતના સદભાવમાં મતિજ્ઞાનને પણ સદૂભાવ ભગવાને કહે છે. તેથી એવું માનવું જોઈએ કે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં માત્ર અપેક્ષાકારણ (નિમિત્તરૂપ કારણુ) જ છે. જે નિમિત્તે કારણે હોય છે તે ઉપાદાન કારણની જેમ સ્વયં કાર્યરૂપે પરિણમતા નથી. માત્ર ઉપાદાને કારણે જ કાર્યપે પરિણમે છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે શ્રતજ્ઞાનને આ પ્રમાણે અર્થ ફલિત થાય છે. જે મતિજ્ઞાનપૂર્વક હોય, પરમ્પરાની અપેક્ષાએ જે જ્ઞાન ઈન્દ્રિયથી જનિત હોય છે પણ જેની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણભૂત મન હોય છે, એવું આપ્તવચનાનુસારી જે જ્ઞાન છે તેને શ્રતજ્ઞાન કહે છે. “શ્રય યત તત કૃતિન” આ વ્યુત્પત્તિ અનુસાર થત પદ દ્વારા પ્રવચન પણ ગ્રહણ થઈ જાય છે. તેથી આ દૃષ્ટિએ વિચારવામાં આવે - જીં આસવચન રૂપ શ્રતનું જે જ્ઞાન છે તેને શ્રુતજ્ઞાન કહે છે, એ પઠી તપુરુષ સમાસ અહીં સમજ જોઈએ. રાગ, દ્વેષ આદિથી રહિત વિશિષ્ટ વ્યક્તિને આપ્ત ' કહે છે. સર્વને જ એવાં આપ્ત કહી શકાય છે. તે સર્વજ્ઞના વચનને આપ્તવયન કહે છે. તેમના દ્વારા પ્રતિપાદિત અર્થ રૂપ જે આગમ છે, તે આગમના નિર્ણય૩૫ જ્ઞાનને જ શ્રતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં શબ્દરૂપ નિમિત્ત પરમ્પના કારણ રૂપ હોય છે. તેથી નિમિત્ત કારણની અપેક્ષાએ શબ્દમાં પણ ત શબ્દને વ્યવહાર થાય છે પરંતુ જ્ઞાનના ભેદાની વ્યવસ્થામાં થત શબ્દને શ્રવણુજન્ય જ્ઞાનરૂપ અર્થનો વાચક લેવામાં આવેલ છે. (3) “રધાનમ ' અવધિજ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતા વિના કેવળ આત્મા દ્વા જ દ્રવ્ય, ક્ષેત્ર, "કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ રૂપી પદાર્થોને સાક્ષાતરૂપે ગ્રહણ કરનાર જે જ્ઞાન છે. તેને અવધિજ્ઞાન કહે છે. અથવા-અવધિજ્ઞાનમાં જે “અવ ઉપસર્ગ છે તે અધઃ શબ્દના અર્થને વાચક છે. તેથી જે જ્ઞાન દ્વારા નીચેના વિષયનું વિરતૃત રૂપે “ધી” જ્ઞાન થાય છે, તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અવધિજ્ઞાનનું ક્ષેત્ર આગળના અસંખાતમાં અનુયોગ દ્વાર સુત્રમ ૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગથી લઈને આખા લેાક પર્યન્તનું છે, અને કતિપય પર્યાય સહિતના રૂપી દ્રવ્યને વિષય કરનારૂં જ્ઞાન છે. આ રીતે તે જ્ઞાન વિસ્તૃત વિષયવાળુ છે. તેમાં જે વસ્તૃત વિષયતા પ્રકટ કરવામાં આવી છે તે મન:પર્યય જ્ઞાનની અપેક્ષાએ સમજવી, કારણ કે મન:પર્યંય જ્ઞાનનું ક્ષેત્ર માત્ર માનુષોત્તર પતા પન્ત જ છે અને અવધિજ્ઞાન દ્વારા જેટલારૂપી દ્રવ્યને જોઇ શકાય છે તેના કરતાં મનઃપય જ્ઞાનદ્વારા અનંતમાં ભાગના રૂપી દ્રવ્યને જોઇ શકાય છે. અથવા—અવધિ એટલે મર્યાદા. આ અÖમાં અવધિ અને જ્ઞાન, આ બે પદોને તૃતીયા તત્પુરુષ સમાસ બન્યા છે. આ દૃષ્ટીએ વચારવામાં આવે તે અવધીજ્ઞાનને અર્થ આ પ્રમાણે દશે-જે માન મર્યાદિત પદાર્થાને જાણે છે, તે જ્ઞાનનું નામ અવિધજ્ઞાન છે. તે જ્ઞાન, રૂપી પદાર્થોને જ જાણે છે-અરૂપી પદર્શને જાણતું નથી, આ પ્રકારની રૂપી પદાર્થોને જ જાણવારૂપ આ મર્યાદા સમજવી. તેથી આ પ્રકારની વ્યવસ્થારૂપ મર્યાદાથી યુકત હાવાને લીધે આ જ્ઞાનનું નામ અવિધજ્ઞાન પડયું છે. અથવાજે જ્ઞાન નીચેની બાજુએ અધિક વિષયને દેખી શકે છે તે જ્ઞાનને અધિજ્ઞાન કહે છે. ઇન્દ્રિયા અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોને જોઇ શકનારૂ આ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી ચારે ગતિના જીવામાં ઉત્પન્ન થતું હાય છે.. “ શકા--શાસ્ત્રકારોએ તે એવુ' કહ્યું છે કે મનુષ્ય અને તિય ચગતિના ને જે અવધિજ્ઞાન થાય છે તે ક્ષયાપશમ નિમિત્તક હોય છે. છતાં આપ શાહ્મણે એવું કહેા છે કે ચારે ગતિના જીવાને અવધિજ્ઞાાવરણીય કર્મના ક્ષયાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે ? સમાધાન-અવધિજ્ઞાનની ઉત્પત્તિ તેા નિયમથી જ અવધિજ્ઞાનાવરણુ કર્મોના ક્ષયાપશમથી જ થાય છે, પરન્તુ આ ક્ષયેાપશમમાં જ્યાં વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનાની આવશ્યકતા રહે છે, ત્યાં તે અવધિજ્ઞાનને ક્ષયાપથમનિમિત્તક કહેવામાં આવે છે. એવા. ક્ષયેાપશિિમત્તક અવધિજ્ઞાનના સદ્ભાવ મનુષ્ય અને તિય ચામાં જ હાથ જે અવધિજ્ઞાનમાં તેની આવશ્યકતા ન હોય પણ ભવ જ (જન્મ લેવા એજ) કારણ રૂપ હાય, ત્યાં આ ગુણેાની અપેક્ષા વિના જ અવધિજ્ઞાનાવરણ કર્યંના ક્ષયે પશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એવા અવિધજ્ઞાનના સદ્દભાવ દેવા અને નારકોમાં હાય છે. આ રીતે આ બન્ને પ્રકારના અવધિજ્ઞાનમાં અન્તરંગ કારણ તેા સમાન જ છે. અવધિજ્ઞાનાવરણીય કના ક્ષયાપશમ જ તે બન્નેમાં અ રંગ કારણ છે. તે કારણે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમથી ચારે ગતિના જીવામાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે.' આ પ્રશ્નારના કથનમાં કૈાઇ દોષ સંભવતા નથી. (૪) મન:પર્યવજ્ઞાન-+q=પવ. આ રીતે ‘યુ' ધાતુને ‘f' ઉપસ લાગવાથી ‘પવ' પદ બન્યું છે. ૐ' ધાતુ રક્ષણ, ગતિ, કાન્તિ, પ્ર.તિ, તૃપ્તિ, અવગમ આદિ અર્ધામાં વપરાય છે. અહીં તેના અવગમ અ ગૃહીત થયા છે. અવગમ રોટલે એ ધ. અને 'પરિ' એટલે ‘વ પ્રકારે' “મનના સઘળા પર્યાયાને સાક્ષ!ત્ જાણનારૂં જે જ્ઞાન છે, તેનું નામ મનઃ પવજ્ઞાન છે.” પય અને પર્યાય આ બન્ને શબ્દો સમાનાર્થી છે. આ કથનના ભાવા નીચે પ્રમાણે ઇં-મનવાળા જીવા (સંજ્ઞી જીવા) કાઇ પણ વરતુનું મનની મદદથી ચિન્તવન કરે છે. આ પ્રકારના ચિન્તનકમમાં પ્રવૃત્ત થયેલું મન ભિન્નભિન્ન આકારોને ધારણ કરતું રહે છે. તે આકૃતિએ જ મનના પર્યાય છે. મનન એ પર્યાયાને સાક્ષાત જાણનારૂ જે જ્ઞાન છે તે જ્ઞાનનું નામ જ મન:પર્યવજ્ઞાન છે, અનુયોગ દ્વાર સુત્રમ Page #21 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યમન અને ભાવમનના ભેદથી મન બે પ્રકારનું કહ્યું છે. આ બન્નેમાંનું જે દ્રવ્ય મન છે તે મને વર્ગણારૂપ છે, તે મને વર્ગણાઓને ગ્રહણ કરીને તેમના નિમિત્તથી સંજ્ઞી જીવ જે વિચાર કરે છે તે ભાવમનરૂપ છે. અહીં ભાવમન ગ્રહણ કરવામાં આવ્યું છે. અઢી દ્વીપવતી સંજ્ઞી પંચેન્દ્રિય જીપ દ્વારા વિચારવામાં આવેલી ભાવમનના પર્યાયેને મનઃપર્યાવજ્ઞાની જીવ સાક્ષાત્ જાણે છે. જેમ કે કોઈ એવા વિચાર કરે કે “આત્મા કે છે? શું તે અરૂપી છે? શું તે ચેતના સ્વભાવવાળો છે ? શું તે કમેને કર્તા અને તે કર્મોનાં ફેને ભકતા છે?” આ પ્રકારનું આ જ્ઞાનવિશેષરૂપ ને આત્માદ્વારા વિચારિત જે પરિણામવિશેષ છે, તે પરિણામવિશેષને જાણનારૂં જે જ્ઞાન છે, તે જ્ઞાનનું નામ મન:પર્યવજ્ઞાન છે. એટલે કે મનપર્યાવજ્ઞાની છવ આ સંકલ્પિત મનના પર્યાયને સાક્ષાત જાણી શકે છે. આ કથન દ્વારા એ વાત સૂચિત થાય છે કે મનપર્યવજ્ઞાની છવ મનની પર્યાને જ પ્રત્યક્ષરૂપે જાણે છે-ચિન્તનીય વસ્તુઓને જાણ નથી, પ્રશ્ન શું મન:પર્યવજ્ઞાની દવ ચિનનીય વરતુઓને જાણી શકતું નથી ? ઉત્તર–મન:પર્યવજ્ઞાની જીવ ચિન્તનીય વરતુઓને પાછળથી અનુમાન દ્વારા જ જાણી શકે છે. જેવી રીતે કે વિશિષ્ટ ક્ષેપથમિક પ્રતિભાશાળી વિદ્વાન શાન્તભાવે કેઈ અન્ય વ્યકિતની મુખાકૃતિ, તેની ચેષ્ટાઓ આદિને પ્રત્યક્ષ જોઈને તેના મને ગત ભાવને સામને અનુમાનથી જાણી લે છે, એજ પ્રમાણે મન:પર્યવજ્ઞાની છવ કઈ અન્ય જીવના ભાવરૂપ મનને પિતાના મન:પર્ય જ્ઞાન વડે પ્રત્યક્ષ કને અનુમાનથી તગત ચિન્તનીય બાહ્ય વસ્તુઓને પણ જાણી શકે છે. તે મન:પર્યવજ્ઞાની જીવ એવું અનુમાન કરે છે કે આ વ્યકિતએ આ વસ્તુનું ચિન્તન કર્યું છે, કારણ કે તેનું મન તે વસ્તુના ચિન્તન સમયે જેવાં આકારોથી અવશ્ય યુકત હોવું જોઈએ એવા આકારોથી અવશ્ય યુકત છે. મન જ્યારે બાહ્યપદાર્થોનું ચિન્તન કરે છે, ત્યારે તે (મન) તે ચિતિત છે. પદાર્થોના આકાર જેવા આકારવાળું થઈ જાય છે. મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થોને જાણવાની અપેક્ષાએ, ક્ષા પથમિકત્વની અપેક્ષાએ અને પ્રત્યક્ષત આદિની અપેક્ષાએ સમાનતા છે. પરંતુ કેટલીક બાબતમાં તે અવધિજ્ઞાનથી જુદું પડે છે. અવધિજ્ઞાન અવિરત સમ્યકૂદષ્ટિ જીવમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, દ્રવ્યની અપેક્ષાએ તે સમસ્તરૂપી પદાર્થોને જોઈ શકે છે, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક તેને વિષય મનાય છે, કાળની અપેક્ષાએ તે અતીત અને અનાગતકાળના અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને જાણે છે, તથા ભાવની અપેક્ષાએ તે સમસ્તરૂપી દ્રામાંના પ્રત્યેક દ્રયની અસંખ્યાત પર્યાને જાણે છે. મનઃ૫ર્ષવજ્ઞાનની ઉત્પત્તિ અવિરત અવસ્થાવાળા જીવમાં થતી નથી, પરંતુ જે જીવ સંયત હોય છે તેને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી પ્રત્યેક સંયત જીવને તે ઉત્પન્ન થાય છે એવો કોઈ નિયમ નથી. જેમ કે પ્રમત્ત સંયતને તે ઉત્પન્ન થતું નથી, પણ અપ્રમત્ત સંયતને જ ઉત્પન્ન થાય છે. અપ્રમત્ત સંયતમાં પણ આમષ આદિ કાઈ એક લબ્ધિધારીને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દ્રવ્યની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનદ્રવ્યને તે વિષય કરે છે–જાણી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ અનુયોગ દ્વાર સુત્રમ ૧૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ સમયક્ષેત્ર માત્રને જ તે વિષય કરનારૂં-જાણનારૂં છે. કાળની અપેક્ષાએ અતીત (ભૂત) અને અનાગત (ભવિષ) કાળને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ તેને નિય છે. ભાવની અપેક્ષાએ તેને વિષય મનોદ્રવ્ય સંબંધી અનંત પર્યાય છે. (૫) કેવળજ્ઞાન–આ જ્ઞાન એવું છે કે જેમાં ઇન્દ્રિયો અને મનની સહાયતાની અપેક્ષા રહેતી નથી, જ્ઞાનાવરણીય કર્મના આત્યંતિક (સંપૂર્ણત) ક્ષયથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેને વિષય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણે કાળ સંબંધી સમસ્ત દ્રવ્ય અને તેમની સમરત (અનંત) પર્યાય છે. અન્ય જ્ઞાનની જેમ તે પ્રતિપ્રાતિ (એક વખત પ્રાપ્ત થયા બાદ જેને વિનાશ થાય એવું) નથી. કેવળજ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની મેં લખેલી ટીકામાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકે એ ત્યાંથી તે વાંચી લેવું. આ પ્રકારે સુત્રકારે શાસ્ત્રને પ્રારંભે જ પાંચ પ્રકારના જ્ઞાનેનું જે નિરૂપણ કર્યું છે તેનું કારણ એ છે કે જ્ઞાન પિતે જ મંગલરૂપ છે. સકલ કલેશેના ઉછેદનમાં જ્ઞાન જ કારણુભૂત બને છે. આ રીતે જ્ઞાનમાં પરમ મંગળતાને સદૂભાવ હેવાથી સરકારે શરૂઆતમાં જ તેની પ્રરૂપણ કરી છે. સૂત્ર ૧ શ્રુતજ્ઞાનસ્વરૂપનિરુપણ હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પાંચ પ્રકારના જે જ્ઞાન છે તેમાંથી શ્રતજ્ઞાનનો જ ઉદ્દેશ, સમુદેશ આદિને અવસરે અધિકાર છે- અન્ય ચાર જ્ઞાન નથી. “તાર્થ વારિ” ઈત્યાદિ શબ્દાર્થ—(ત) પૂર્વોક્ત પાંચ પ્રકારનાં જ્ઞાનમાંથી (ાર નાળા) ચાર પ્રકારનાં જ્ઞાન એટલે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન (M) ઉર્દ, સમુદેશ આદિના અવસરે વ્યવહારોગ્ય નથી. કારણ કે ચારે જ્ઞાનમાં ગુરુના ઉપદેશની અપેક્ષા રહેતી નથી, તેથી (ખિન્નાઈ) તે ચારે જ્ઞાન સ્થાપનીય છે. એટલે કે તેમના ઉદ્દેશ આદિ કરવામાં આવેલ નથી આ વિષયને અનુલક્ષીને એવું સમજવું જોઈએ કે શ્રતજ્ઞાન જ વાચના આદિ દ્વારા પોતાના વિષયભૂત પદાર્થોમાં સાક્ષાત પ્રવર્તક અને નિવર્નાક હોય છે. જો કે અન્ય જ્ઞાન પણ પદાર્થોના સ્વરૂપનો બોધ કરાવે છે ખરાં, પરંતુ તેઓ શ્રુતજ્ઞાનને આધાર લીધા વિના પિતાના વિષયભૂત હેયોપાદેય વિષયથી સાક્ષાત રૂપે નિવક પણ હતાં નથી. અને તેમાં પ્રવર્તાક પણ હું તાં નથી. તેથી તે જ્ઞાનનો અહીં દેશ સમુદેશ આદિમાં વિચાર કરવામાં આવ્યો નથી. એજ વિષયનું વિશદરૂપે વિવેચન કરવા નિમિત્તે સૂત્રકાર કહે છે કે ( દિવંતિ જ સમૃદિકવિ) તે ચાર જ્ઞાન ગુરુજને દ્વારા શિષ્યોને ઉપઢિષ્ટ થતાં નથી, અને ગુરુજન તેમને એવું પણ કહેતા નથી કે તમે તેમને સ્થિર રૂપે પરિચય કરે, ( UMવિનંતિ) તેમને સારી રીતે નિશ્ચય કરીને હૃદયમાં ધારણ કરી તથા અન્યને પણ તેનું અધ્યયન કરો. અથવા-આભિનિધિ, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન સ્થાય છે, તે ચાર જ્ઞાન ગુરૂજનોને અનુયોગ દ્વાર સુત્રમ Page #23 -------------------------------------------------------------------------- ________________ આધીન નથી, તે કારણે તે ચારે જ્ઞાન દેશ આદિના વિષયભૂત નથી. તેથી તે ચારે જ્ઞાનને સ્થાપનીય-અવ્યાખ્યય કહેવામાં આવેલ છે. પરંતુ શ્રવજ્ઞાન તે અનેક અર્થવાળું ડાવાથી, અતિ ગંભીરતા યુકત હોવાથી, અને વિવિધ પ્રકારના મંત્રાદિકના અતિશયેથી સમન્વિત (યુકત) હેવ થી ગુરુજનોના ઉપદેશની અપેક્ષાવાળું છે. તે કારણે ગુરુજનેની સમીપે ઉદ્દેશ આદિરૂપ વિધિપૂર્વક પરમ કલ્યાણકારી શ્રુત જ ગ્રહણ કરવામાં આવે છે. બાકીના અભિનિબંધિક આદિ જે ચાર જ્ઞાને છે તે તે પિત પિતાના આવરણીય કર્મના ક્ષપશમ અને ક્ષયથી પિતાની જાતે જ અવિર્ભત (પ્રકટ) થઈ જાય છે. તે ચારે જ્ઞાનની ઉત્પત્તિમાં આ ઉદેશ સમુદંશ આદિરૂપ ક્રમની અપેક્ષા રહેતી નથી. તેથી આભિનિબેધિક જ્ઞાન અને અવધિજ્ઞાન આદિ જ્ઞાનેના ઉદ્દેશ કરવામાં આવતા નથી. પરંતુ જે (તુવરાળ રહેલ) શ્રુતજ્ઞાન છે. તેના જ ઉદ્દેશ, (મુ) સમુદૃશ, (અનુuT) અનુજ્ઞા (૨) અને અનુગ (વિરુ) હોય છે-અન્ય જ્ઞાનેના ઉદેશ, સમુદેશ આદિ દેતા નથી. આ અધ્યયન આદિને તમારે અભ્યાસ કરવો જોઈએ, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને ઉદ્દેશ કહે છે. આ પઠિત સૂત્રાદિ ભૂલી ન જવાય તે માટે સ્થિર ચિત્તે તેમને પરિચય કરે. વારંવાર તેને પાઠ કરે, આ પ્રકા ! ગુરુના વચનને સમુદેશ કહે છે. હૃદયમાં આ સૂત્રને કદી પણ વિસ્મૃત ન થાય એવી રીતે ધારણ કરો અને અન્યને તેનું અધ્યયન કરાવે, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને અનુજ્ઞા કહે છે. ભગવદુકતાનુરૂપતાને અનુગ કહે છે. ભાવાર્થ-શ્રુતજ્ઞાન સિવાયના જે ચાર જ્ઞાને છે તેમાં ઉદ્દે શ, સમુદ્ર, અનુજ્ઞા અને અનુગને-(આ ચાર વાતનો) સદૂભાવ હોતું નથી, કારણ કે તે જ્ઞાનની ઉત્પત્તિ ગુરુના ઉપદેશને લીધે સંભવી શકતી નથી. તે ચાર જ્ઞાનની ઉત્પત્તિ તે ત્યારે જ થાય છે કે જયારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક કર્મોનો ક્ષયપશમ અથવા ક્ષય થઈ જાય છે. કેવળજ્ઞાનની ઊત્પત્તિ ત્યારે જ થાય છે કે જયારે જ્ઞાનવરણીય કર્મોને સંપૂર્ણતઃ પશમ થવાથી જ તે જ્ઞાન ઊત્પન્ન થાય છે. જો કે શ્રતજ્ઞાન પણ તેનું આવરણ કરનારા કર્મના ક્ષપશમથી જ ઉત્પન્ન થતું હોય છે. છતાં પણ તેમાં ગુરુના ઉપદેશની અપેક્ષાએ જન્યતા માનવામાં આવી છે. તેથી જ . શ્રુતજ્ઞાનમાં ઉદેશ સમુદેશ આદિને સદ્ભાવ રહે છે. કે સૂ. ૨ વફ સુથના ઇત્યાદિ શબ્દાર્થ (૧૩) જો (મુનાનસ) શ્રતજ્ઞાનમાં (૩) ઉદ્દેશ, (મુ) સમુદેશ, (મyouT) અનુજ્ઞા (1) અને (ઝgોળો વિતરું) અનુયેગની પ્રવૃત્તિ (સદુભાવ) થાય છે, તે (fૐ ગં વિર) શું જે અંગપ્રવિણ શ્રત છે તેમાં (૩નો, સમુહેતો, મgo પ્રબોળ પવત્ત૬) એ ઉદ્દેશ, સમુદ્રશ, અનુજ્ઞા અને અનુયાગની પ્રવૃત્તિ થાય છે? કે જે (ાદિસ) અંગબાહ્ય શ્રુતજ્ઞાન છે તેમાં (ભો, સમુનો અgT અનુગોને જ વત્તા) ઉદ્દેશ, સમુશ, અનુજ્ઞા અને અનુગની પ્રવૃતિ થાય છે ? ઉત્તર-(વિવિ ૩નો નાd pવત્ત) આચારાંગ આદિ જે અગ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવિણ શ્રત છે તેમાં ઉદ્દેશ, સમુદૃશ, અનુજ્ઞા અને અનુગ પ્રવર્તે છે, તથા (અળાવદાસ વિ ૩ નાવ પવાર) દશ વૈકાલિક આદિ જે અનંગપ્રવિણ શ્રત છે તેમાં પણ ઉદ્દેશ, સમુદ્શ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે, આ રીતે અંગપ્રવિણ અને અંગબાહ્ય, એ બન્ને પ્રકારના શ્રતમાં ઉદ્દેશ આદિ ચારેનો સદૂભાવ સમજે. (હમ પુ૧ઠ્ઠ પડશ) આ શાસ્ત્રમાં આ પ્રારંભની અપેક્ષાએ એવું કહેવામાં આવ્યું છે કે અનંગ પ્રવિણ શ્રતમાં અનુયોગની પ્રવૃતિ થાય છે. આ સૂ. ૩ “ બાપવિદ્ગા” ઈત્યાદિ- સૂ. ૪ શબ્દાર્થ–પ્રશ્ન (મiા વિટ્ટસ ગોગો) જ અનંગપ્રવિણ થતમાં અનુગની પ્રકૃતિ થાય છે, તે ( સિયસ ગણુબો ?) શું કાલિક કુતમાં અનુગની પ્રવૃતિ થાય છે, કે (%ાઢિવાણ અનુકો) ઉત્કાલિક શ્રતમાં અનુ ગની પ્રવૃતિ થાય છે? ઉતર-(%ારિત વિશોળે ઉજસ્ટિસ વિ શો) કાલિક શ્રુતમાં પણ અનુગની પ્રવૃતિ થાય છે અને ઉત્કાલિક શ્રતમાં પણ અનુગની પ્રવૃતિ થાય છે, (É gT gg ggg gવણિક ) આ શાસ્ત્રમાં આ પ્રારંભની અપેક્ષાએ ઉત્કાલિકને અનુયાગ કહ્યો છે. ભાવાર્થ-અનંગ પ્રવિષ્ટ કૃતના અનેક ભેદ કહ્યા છે. તેમાંના બે ભેદે આ પ્રમાણે છે-(૧) કાલિકકૃત અને (૨) ઉત્કાલિક શ્રત. પહેલી પૌરૂષી (પહેલો પ્રહર) અને છેલ્લી પૌરૂષી (છેલ્લો પ્રહર)રૂપ કાળમાં અસ્વાધ્યાયકાળ જે કહ્યો છે તેટલા કાળને છોડીને, જેનું અધ્યયન કરવામાં આવે છે, એવા શ્રુતને કાલિક શ્રુત કહે છે. કાલિક છત નીચે પ્રમાણે કહ્યાં છે- . (૧) ઉતરાધ્યયન (૨) દશાશ્રુતસ્કંધ, (૩) બૃહત્ક૯૫, (૪) વ્યવહાર, (૫) નિશીથ (૬) જંબુદ્વીપપ્રમ, (૭) ચન્દ્રમણિ, (૮) નિરયાવલિકા (૯) કલ્પાવતંસિકા, (૧૦) પુષિતા, (૧૧) પુષ્પચૂલિકા (૧૨) વૃષ્ણિદશા વગેરે જે અંગબાદા કૃત છે તેમને કાલિકશ્રતમાં સમાવેશ થાય છે, તથા આચારાંગાદિ જે ૧૫ અંગ છે તેમને પણ કાલિકશ્રતમાં જ સમાવેશ થાય છે. તે સિવાય બીજા કેટલાક કાલિકસૂત્ર પણ છે, જેમનું કથન નન્તિસૂત્રમાં કરવામાં આવ્યું છે. તે સત્રો વિચ્છિન્ન થઈ ગયેલા હોવાથી અહીં તેમને નિર્દેશ કરવામાં આવ્યો નથી. હવે ઉત્કાલિક સૂત્રોનાં નામ આપવામાં આવે છે – (૧) દશવૈકાલિક, (૨) ઔપપાતિક, (૩) રાજપ્રશ્નીય, (૪) જવાભિગમ, (૫) પ્રજ્ઞાપના, (૬) નન્દિસૂત્ર, (૭) અનુયાગદ્વાર, (૮) આવશ્યકસુત્ર અને (૯) સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્ર, આ બધાં સૂત્રને ઉત્કાલિક શ્રુતમાં સમાવેશ થાય છે. આ સિવાય બીજા કેટલાક ઉત્કાલિક સૂત્રે છે, જેમનાં નામ નન્દિસૂત્રમાં આપવામાં આવ્યાં છે. પરંતુ તે સૂત્રો વિચ્છિન્ન થઈ ગયેલાં હોવાથી તેમનાં નામે અહીં પ્રકટ કર્યા નથી. અસ્વાધ્યાય કાળ સિવાયના કોઈ પણ કાળે-દિવસે અથવા રાત્રે, જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉત્કાલિકસૂત્રોનું અધ્યયન થઈ શકે છે. આ શાસ્ત્રમાં ઉત્કાલિકને અનુગ જ પ્રસ્તુત હોવાથી પ્રકટ કરવામાં આવ્યા છે. સુપ્ર ૪ . અનુયોગ દ્વાર સુત્રમ ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગ૬ વાણિ ” ઈત્યાદિ– શબ્દાર્થ–પ્રશ્ન-(૧૬ કરિયલ્સ અનુગોનો) જે ઉકાલિકશ્રતને અનુગ થાય છે, તો (fÉ બાવલા ગુણોનો) શું આવશ્યક અનુગ થાય છે કે (કાવાસા સાવરિત્તાસ ગળુ ?) આવશ્યકથી ભિન્ન હોય એવાં શ્રતને અનુગ થાય છે. ઉત્તર–શા સાત વ ગુગોળો) આવાયકનો પણ અનુગ થાય છે, અને (કagવરિષ્ણ વિગgોળો) જે આવશ્યકથી ભિન્ન છે તેમને પણ અનુયોગ થાય છે. ( પુખ પદૃવ વહુ આવાસણ જુઓ) આ શાસ્ત્રમાં આ મારંભની અપેક્ષાએ આવશ્યક અનુગ કહ્યો છે. ભાવાર્થ_શિષ્ય અહીં એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન! જે ઉત્કાલિક શ્રતને અનુગ થાય છે, તે કયા ઉત્કાલિક શ્રતને અનુયોગ થાય છે શું આવશ્યક અનુયોગ થાય છે કે આવશ્યક સિવાયના જે ઉત્કાલિક કુત છે તેમને અગ થાય છે આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે “આ બન્નેને અનુગ છે ?” અહીં ઉદેશ, સમદ શ અને અજ્ઞાનું કથન કરીને સૂત્રકારે આવશ્યકમાં કેવળ અનુગનું જ જે કથન કર્યું છે તે અનુગના પ્રાપ્ત અવસરની અપેક્ષાએ કર્યું છે. આ આવશ્યક સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ પ્રાતઃ અને સાયંકાળ, એ બને સમયે કરવા યોગ્ય કહેલ છે. સામાયિક આદિના ભેદથી આ આવશ્યક પ્રકારને કહ્યો છે. આ વિષયને અનુલક્ષીને છ અધ્યયનવાળું એક સ્વતંત્ર સૂત્ર રચવામાં આવ્યું છે. તે સૂત્રનું નામ “આવશ્યક સૂત્ર” છે. તે સકલ સામાચારીનું મૂળ કારણ છે. અનુગના વિષયમાં આ પ્રમાણે વકતવ્યતા છે, નિવણેટ્ટ” ઈત્યાદિ-નામ, સ્થાપના આદિરૂપે અનુગનું કથન થવું તેનું નામ અનુગને નિક્ષેપ છે. અનુગના પર્યાયવાચી શબ્દનું કથન કરવું-જેમ કે અનુગ, નિયોગ, ભાષા, વિભાષા વાતિક, આ બધા પદ અનુગના પર્યાયવાચક શબ્દો છે. નિરૂકિતપૂર્વક અનુયોગનો અર્થ કહે તેનું નામ “અનુગ નિરુકિત ધર્વક અનુયોગને અર્થ કહે તેનું નામ “અનુયેગની નિરૂકિત” છે. તેમાં તીર્થંકર દ્વારા પ્રરૂપિત અર્થને ગણધરેત શબ્દસમૂહરૂપ સૂત્રની સાથે અનુકૂળ અથવા નિયત સંબંધ પ્રકટ કરવાનો હોય છે. ૨ ત્રાર્થ કહેવાની પદ્ધતિનું નામ વિધિ છે. તેમાં ગુરૂએ સૌથી પહેલાં તે શિષ્યને સૂત્રનો અર્થ શિખવા જોઈએ, એવું વિધાન છે. ત્યારબાદ શિખવવામાં આવેલા તે અર્થને નિયુકિતથી મિશ્રિત કરીને શિષ્યને શિખવો જોઈએ. એટલે કે નિશ્ચયયુકત પદાર્થોના જ વીતરાગ દ્વારા પ્રરૂપિત જે પદા ના પદોના અર્થોના ગુરુની મદદથી શિવે નિશ્ચય કરી લીધું હોય એવાં જ પદાર્થોને) યુકિત પ્રદાનપૂર્વક જે કંઈ બીજો અર્થ થતો હોય તે પણ શિષ્યને કહે જોઈએ, ત્યારબાદ પ્રસંગ અને અનુપ્રસંગને અનુલક્ષીને તેના બીજા જે જે અર્થ થતાં હોય તે સઘળાં અર્થ પણ પ્રકટ કરવા જોઇએ. આ બધી બાબતેને અનુગમાં અનુયોગ દ્વાર સુત્રમ ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ સમાવી શકાય છે એજ વાત “સુર” ઈત્યાદિ ગાથાઓ દ્વારા પુષ્ટ કરવામાં આવી છે. વિધિ સંબંધી વિરતૃત કથન અન્ય શાસ્ત્રોમાં આપવામાં આવેલું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ આ વિજયનું વિશેષ કથન ત્યાંથી વાંચી લેવું જોઈએ. અનુગની પ્રવૃત્તિમાં નીચે પ્રમાણે ચાર ભાગાઓ (વિક) છે– (૧) ઉદ્યમીગુરૂ અને ઉદ્યમી શિષ, આ પહેલે ભાંગે છે. (૨) ઉદ્યમી ગુરૂ અને નિફઘમી શિષ્ય, આ બીજો ભાંગે છે. (૩) અનુવમી ગુરૂ અને ઉદ્યમી શિષ્ય, ત્રીજો ભાંગે છે. (૪) અનુવમી ગુરૂ અને અનુદ્યમી શિષ્ય, આ ચેાથે ભાંગે છે. છે. આ ચાર વિકલ્પમાંથી જે પહેલે વિકલ્પ બત વ્યો છે તે વિકલ્પ પ્રમાણેની પરિસ્થિતિમાં તે અનુગની પ્રવૃત્તિ થવાનું કાર્ય સર્વથા નિશ્ચિત જ હોય છે. ચોથા વિકલ્પમાં બતાવ્યા પ્રમાણેની જ્યારે પરિસ્થિતિ હોય છે, ત્યારે અચાગની પવૃત્તિ બિલકુલ ચાલી શકતી નથી. બીજા અને ત્રીજા વિકલ્પમાં બતાવેલી પરિસ્થિતિમાં કયારેક અનુગની પ્રવૃત્તિ સંભવી પણ શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતી. હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે કયા કયા ગુણેથી (વિશેષણેથી) સંપન્ન વિશિષ્ટ મુનિજને દ્વારા આ અનુગમાં પ્રવૃત્તિ થઈ શકે છે “હે ના ઈત્યાદિ (૧) જે મુનિ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા હોય, (૨) જે મુનિના મુળતિ શુદ્ધ હોય-એટલે કે જેને માતૃવંશ અને પતૃવંશ વિશુદ્ધ હેય, (૩) રૂપ-જેમને આહાર ખાવ) સુંદર હય, (૪) સંહનનીજે મુનિ દઢ સંહનનવાળા હય, (૫) પતિયુક્ત-અતિ ગહન વિષયના અર્થ વિષે પણ જેમના મનમાં કોઈ પણ પ્રકારની બ્રાન્તિ ન હોય. તથા પરીષહો અને ઉપસર્ગોની નિશ્ચલતાપૂર્વક જે સહન કરનારા હેય, ૬, અનાસી વસ્ત્ર, સરકાર આદિની આકાંક્ષાથી જેઓ રહિત હોય, ૭, અવિ. કલ્યન-જેઓ આત્મશ્લાઘાથી રહિત હોય અથવા નકામું લાંબું ચેડું ભાષણ કરનારા ન હથ. ૮, અમારી જેઓ કપટભાવથી-માયાથારીથી રહિત હય, ૯, સ્થિરપરિપાટી નિરન્તર અભ્યાસને કારણે જેમને અનુગ કરવાને કમ સ્થિરતા યુક્ત બન્યું હોય, અથવા ગુરૂપરમ્પરાથી પ્રાપ્ત જ્ઞાનના જેઓ પાઠક હેય, ૧૦, ગૃહીતવાકય-જેમના વચને આદેય (ગ્રહણ કરવા યોગ્ય) હેય. ૧૧, જિતપરિષદુ-ઘણું વિશાળ સભામાં પણ જેઓ ભ અનુભવતા ન હેય. ૧૨, જિતનિદ્રા-જેમણે નિદ્રા ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો હોય એટલે કે રાત્રે પણ નિદ્રાને અધીન થયા વિના જેઓ સત્ર અને અથવું ચિન્તન કર્યા કરતા હોય. ૧૩, મધ્યસ્થ-જેઓ પક્ષપાતથી રાહત હોય, ૧૪. દેશકાલ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાવઝ-જેઓ દેશ, કાળ અને ભાવના જ્ઞાતા હોય, એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જેઓ જાણકાર હોય, ૧૫, “નવનિ' શાસ્ત્રાધ કરવાને માટે પિતાની પાસે આવેલા પરાવાદીને પરાસ્ત કરવાને ગ્ય પ્રતિભાથી જેઓ સંપૂન હાય-એટલે કે પરમતવાદીની સાથે જ્યારે ચર્ચા ચાલે ત્યારે તેના પ્રશ્નને પેશ્ય ઉત્તર આપીને તેના મતનું ખંડન અને પિતાના મતનું (સવ સમયનું) સમર્થન કરવાને જેઓ સર્વે હે:ય છે, ૧૬, “નાનાવિહેસમાવજ્ઞા” જેમને અનેક દેશની ભાષાઓનું જ્ઞાન હોય, ૧૭, “પુષ્યવિવાવાયુ” જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારોનું જેઓ પાલન કરનારા હોય. ૧૮, “ત્રાર્થના " - જેઓ સૂત્ર, અર્થ તથા તદુભય (સૂત્ર અને અર્થ બને) સુત્રાથની વિધિના જાણકાર હોય, ૧૯, “જાહvrદેવપનનનિપુ:” ઉદાહરણ હતું ઉપનય અને નયમાં જેઓ નિપુણ હોય, ૨૦, “શાળા” જેઓ શિષ્યને તત્વ ગ્રહણ કરાવવામાં કુશળ હોય, ૨૧, “વરમય સમવિત જેઓ સ્વસમય (જન સિદ્ધાંત) અને પરસમયનું (અન્યસિદ્ધાંતનું સારું જ્ઞાન ધરાવતા હોય, ૨૨, “મા” જેઓ સ્વભાવે ગભીર હોય, ૨૩, “ફાતિમ' જેઓ દીપ્તિમાન –પરમતવાદીઓ જેમને પરાસ્ત કરવાને સમર્થ ન હોય, ૨૪, “શિવ' જેમનામાં કોઈને અભાવ હોય અથવા અહીં તહીં વિહાર કરતા થકાં જેઓ છપનું કલ્યાણ કરનારા હોય, ૨૫, “નામ” જેમની દષ્ટિ અથવા મુખમુદ્રા શાન્ત હોય, “પરિતા અને જેઓ દયા દાક્ષિણ્ય આદિ સેંકડે ગુણેથી સંપન્ન હેય. એવા મુનિ જ 4 દશાંગરૂપ પ્રવચનના અર્થને સારી રીતે પ્રરૂપિત કરવાને સમર્થ હોય છે, આ ૨૫ ગુણોથી યુકત મુનિનાં વચન ધી વડે સિંચિત અગ્નિના સમાન તેજસ્વી હોય છે. પરંતુ આ ગુણથી રહિત જે સાધુ હોય છે તેના વચને તેલથી રહિત દીપકના સમાન તેજ રહિત (પ્રભાવ રહિત) હોય છે. - આ પ્રકારના ર૫ ગુણોથી યુકત મુનિએ કયા શાસ્ત્રને અનુયોગ કરે જોઈએ, એ વાત પણ અહીં પ્રકટ કરવા અનુગના જે ઉપક્રમ આદિ દ્વાર છે. તે પણ તેમણે શિષ્યોને કહેવા જોઈએ. અનુગના પણ ભેદે શિને બતાવવા જોઈએ. તે ભેદનું નિરૂપણ સૂત્રકાર પોતે જ આગળ કરવાના છે. તેમણે દેશને અનુગનાં લક્ષણે પણ સમજાવવા જોઈએ. અનુગનાં લક્ષણે નીચે પ્રમાણે છે. “સંહિતા ” ઈત્યાદિ—પદનું અખલિત રૂપે ઉચ્ચારણ કરવું તેનું નામ સંહિતા છે. અન્યની અપેક્ષાવાળા વર્ણથી નિરપેક્ષ જે સંહિતા છે તેનું નામ અથવા સુબખ્ત અને તિન્તનું નામ પર છે. પદના અભિધેયનું નામ પદાર્થ છે. પ્રકૃતિ પ્રત્યયના વિભાગરૂપ વિસ્તારનું નામ પદવિગ્રહ છે. પ્રશ્નને “ચાલના” કહે છે. પ્રશ્નના સમાધાનરૂપ ઉત્તરને પ્રસિદ્ધિ કહે છે. આ જ પ્રકારનું અનુયેગનું લક્ષણ છે. ગુરૂએ અનુગના આ છ લક્ષણે પણ શિવને કહેવા જોઈએ. તથા “જિકુવા વા', ઇત્યાદિ જે ૩૨ દેષ છે તે પણ કહેવા જોઈએ. આ ૩૨ દેથી અનુયોગ રહિત થાય છે, અને પણ શિષ્યોને કહેવું જોઈએ. વળી તેમણે શિયાને એ પણ સમજવવું જોઈએ કે અનુયેગનું શ્રવણ કરવા માટે કેવા કેવા મુનિને યેગ્ય ગણવામાં આવે છે. અનુગનું શ્રવણ કરવા માટે મુનિમાં નીચેની પાગ્યતાઓ હેવી જોઈએ અનુયોગ દ્વાર સુત્રમ ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ “દલ્સા વિરપંg” ઈત્યાદિ જે બહુશ્રત–(શાસોને સતા) હોય, ચિરકાલ ને દીક્ષિત હય, ગીતાર્થ હેય, ચંચલતાથી રહિત હોય, સાધુની મર્યાદાનું દઢતાપૂર્વક પાલન કરનાર હાય, બુદ્ધિશાળી હોય, પરીષહે, ઉપસર્ગો અને અન્યતીથિક- થી જે અપરિભૂત (પરાસ્ત ન થાય એવો) હોય, વિદ્વાન હોય-એટલે કે અનેક શાસ ના અભ્યાસથી જેની બુદ્ધિ નિર્મળ થયેલી હોય, અનુયોગને પાત્ર હોય. ગુરૂએ જેને અનુગનું શ્રવણ કરવાની અનુજ્ઞા આપી હોય, અને જે ભાવની અપેક્ષાએ પરિણામયુકત હોય. એવા મહાભાગ મુનિને જ અનુયેગનું શ્રવણ કરવાને પાત્ર માનવામાં આવે છે. ગુરૂએ અનુગ શ્રવણ કરનારી પરિષદ કેવી હેવી જોઈએ તે પણ શિવને સમજાવવું જોઈએ. તેમણે તેને એ વાત સમજાવવી જોઈએ કે અનુયાગનું શ્રવણ કરનારી પરિષદમાં પરિષદમાં આ આ પ્રકારની વેચતા પ્રક હોવી જોઈએ-પરિષદના સામાન્ય રીતે ત્રણ પ્રકાર કહ્યા છે, તે પ્રકાર નીચે પ્રમાણે છે–૧, જ્ઞાયક પરિપદ, ૨, અજ્ઞાયક પરિષદ અને ૩. દુવિશ્વિક પરિષદ આ વાત “ગાણિar” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે. જ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે “લોકવિતor” ઈત્યાદિ–જે પરિષદ ગુણ અને દેને વિશેષરૂપે જાણતી હોય છે, અને ખેટાં શાસ્ત્રોની માન્યતાઓને જે માનતી નથી–ખેઢાંચાલોને માનનારા લોકોના મનમાં જેને બિલકુલ શ્રદ્ધા હતી નથી એવી પરિષદને જ્ઞાયક પરિષદ કહે છે. એવી પરિષદ ગુણગ્રાહી અને અગ્રણાથી રહિત હોય છે. આ પરૂિ ષદમાં એકત્ર થયેલા મનુષ્યો ગુણસમૃદ્ધ હોય છે. જેવી રીતે રાજહંસ જલમિશ્રિત દૂધમાંથી દૂધને જ ગ્રહણ કરે છે અને જળનો પરિત્યાગ કરે છે. તેમ આ પરિષદ પણ દેને પરિત્યાગ કરીને ગુણોને ગ્રહણ કરે છે. આ પરિષદના સભ્ય ધર્મની ધુરાને ધારણ કરવામાં વૃષભની જેમ સદા ઉદ્યોગશીલ રહે છે. તે કારણે તેમને ધીરૂ પુરૂષ માનવામાં આવે છે. અજ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે— ના ઘોર ઉમદા” ઈત્યાદિ–જે પરિષદના સભ્યો સ્વભાવની અપેક્ષાએ ભદ્રભાવ (સરલતાથી યુકત હોય છે. જેના સભ્યો મૃગશિશુ. સિંહશિશુ અને કુકડાના શિશુ સમાન સરલભાવથી યુકત હોય છે. અને ખાણામાંથી નીકળેલા રત્ન સમાન જે અસંસ્કૃત હોય છે. જે પરિષદાને ધર્મતત્વ સમજાવવાનું કાર્ય ઘણું જ સરલ હોય છે. એવા ગુણેથી યુકત પરિષદને અજ્ઞાયક પરિષદ કહે છે. “વા વહુ માવિત્તા” કશાસ્ત્રો આ પરિષદને બહેકાવી શકતાં નથી અને તે પરિષદ સ્વ સિદ્ધાંતથી અભિન્ન પણ હોતી નથી. સિદ્ધાન્તને નામે તને ઝગડા કરતા પણ આવડતા નથી. ષટ્રકેટ શુદ્ધ હીરા સમાન વિશુદ્ધ આ પરીષદ હોય છે. અનુયોગ દ્વાર સુત્રમ Page #29 -------------------------------------------------------------------------- ________________ દુર્વિદગ્ધ પરીષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે. નય કચ વિ” ઈત્યાદિકે એક પુરૂષ અમુક વીષયમાં નીષ્ણુત નથી. તે વિષયમાં બીજી કોઈ એક વ્યક્તિ નિષ્ણાત છે, પરંતુ પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને વસ્તુતત્વ વિષે એ કારણે પૂછતી નથી કે તેને પૂછવાથી મારી અપ્રતિષ્ઠા થશે. આ પ્રકારના અભિમાનને કારણે તે તત્વજ્ઞાન-પ્રાપ્તિમાં પ્રયત્નશીલ રહેતો નથી. એવો માણસ સાચા જ્ઞાનના સંસ્કારથી રહિત જ રહેવાને કારણે અવિદગ્ધ-અનિપુણ જ રહે છે. એ માણસ હવાથી ભરેલી ધમણ સમાન અભિમાનથી ફૂલાયા જ કરે છે, આ પ્રકારના અધકચરા જ્ઞાનવાળાને અર્ધદગ્ધ કહે છે. આ પ્રકારના અર્ધદગ્ધ, છીછરા જ્ઞાનવાળા, ત્વરિતગાહી (કોઈ વાત કહેવામાં આવે તે શીધ્ર સમજી લેનારા પણ પાછળથી તેને ભૂલી જનારા માણસો જ્ઞાનના અભિમાનમાં તત્પર રહેતા હોય છે. એવી વ્યક્તિની સભાને દુર્વિદગ્ધા પરિષદ કહે છે આ કથનને ભાવાર્થ એ છે કે જેઓ પિતાને વિશિષ્ટ તરવાની માની રહ્યા છે, અને જેવો વારંવાર સમજાવવા છતાં પણ પિતાના દુરાગ્રહને છોડતા નથી, જેઓ જ્ઞાની પુરુષેની વાત સમજવાને પણ તત્પર નથી એવાં પુરુષને વિદગ્ધ કહે છે અને એવા પુરુષની સભાને દુર્વિદગ્ધ પરિષદ કહે છે. આ ત્રણ પ્રકારની જે પરિષદે કહી તેમાંની પહેલા બે પ્રકારની પરિષદ તે અનુગને પાત્ર ગણાય છે, પણ ત્રીજા પ્રકારની જે દુવિધ પરિષદ છે, તેને અનુગને પાત્ર ગણી નથી, અનુયોગને લગતું આ બધું કથન સૌથી પહેલાં કરવું જોઈએ. ત્યારબાદ જ અનુગાચાર્ય સ્વાર્થનું કથન કરવું જોઈએ. આ પ્રકારના તે અનુયેગના ૧૨ દ્વાર છે. તે બાર દ્વારેનું અનુયોગાચાર્યું શિષ્ય આગળ કથન કરવું જોઈએ. જો કે સૂત્રકારે બે ૧૨ દ્વારનું કથન અહીં કર્યું નથી, છતાં પણ બાકીના દ્વારેને ઉપલક્ષિત કરવા નિમિત્તે “વાઘજ્ઞાઘરાળા ગાનુયોર” કયા સૂત્રને આ અનુગ છે,” આ સાતમાં દ્વારને હદયમાં ધારણ કરીને “રું કુથના કહે” આ સુત્રપાઠથી શરૂ કરીને “ પુખ gai દુર રાવણ ગણુગોનો” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન કર્યું છે. “થિર પરિપાટી” આ વિશેષણ એ વાતનું સમર્થન કરે છે કે આ વિશેષણવાળો મુનિ કદી પણ સૂત્ર અને અર્થનું વિપરીત કથન કરતો નથી. જે મુનિ આદેયવચનથી યુક્ત હોય છે, તેમના થોડાં વચને પણ મહા અર્થથી ભરેલા લાગે છે. “આહરણ એટલે ઉદાહરણ અથવા દૃષ્ટાન્ત હેતુ બે પ્રકાર હોય છે—(૧) જ્ઞાપકહેતુ અને (૨) કારક હેતુ ઘટને અભિવ્યંજક દીપક ઘટના જ્ઞાપક હેતુરૂપ છે. ઘટનું નિર્માણ કરનાર કુંભકાર (કુંભાર) ઘટના કારકતરૂપ છે. ઉપસંહારનું નામ ઉપગમ છે. નગમ આદિ સાત નય છે. સૂત્ર ૫ “શાવર્સ ” ઈત્યાદિ– શબ્દાર્થ-(બાવચં ચં ારં?) આવશ્યક સૂત્ર શું એક અંગરૂપ છે, કે અનેક અંગરૂપ છે? (સુથ૬ ?) શું તે એક શ્રેતરૂપ છે, કે અનેક કૃતરૂપ છે? (વંધો વંધાઉં?) શું તે એક સ્કંધરૂપ છે, કે અનેક સ્કંધરૂપ છે? (ગાય સાઘTE ) શું તે એક અધ્યયનરૂપ છે, કે અનેક અધ્યય રૂપ છે? (ઉદ્દે કલા) તે એક ઉદેશરૂપ છે, કે અનેક ઉદ્દેશરૂપ છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–(કાવાર્થ ii નો ઇi નો જાણું) અનંગ પ્રવિણ શ્રતરૂપ હેવાને કારણે આવશ્યક સૂત્ર અક અંગરૂપ પણ નથી, અને અનેક અંગરૂપ પણ નથી. (નો સુયા) તે એક શ્રેતરૂપ જ છે. અનેક શ્રતરૂપ નથી, (વંધા ની તૈયા) તે એક સ્કંધરૂપ છે, અનેક સ્કંધરૂપ નથી, તો શન્સ, અશ્વઘાડું) તે ૬ અધ્યયનવાળ હોવાને લીધે તેને એક અધ્યયનવાળું કહી શકાય નહીં, પણ અનેક અધ્યયનવાળું કહી શકાય. (નો કો, નો ઉદ્દેT) તે એક ઉદ્દેશરૂપ પણ નથી અને અનેક ઉદ્શરૂપ પણ નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધાત્મક અને છ અધ્યયનવાળું છે, તે એક અંગરૂપ પણ નથી અને અનેક અંગરૂપ પણ નથી, તે અનેક ગ્રુતસ્કંધરૂપ પણ નથી, તે એક અધ્યયનાત્મક પણ નથી, અને એક અથવા અનેક ઉદ્શરૂપ પણ નથી. શકા–“આવશ્યક સૂત્ર એક અંગરૂપ છે? કે અનેક અંગરૂ૫ છે ?” આ બે પ્રશ્નો અહીં પૂછવા જોઈતા ન હતા, કારણ કે આપે જ આગળ એવી વાત કરી છે કે આવશ્યક સૂત્રને નદિસૂત્રમાં અનંગ પ્રવિણ (અંગબાહ્ય) સૂત્રરૂપે કહેવામાં આવ્યું છે. વળો આ ગ્રન્થના ત્રીજા સૂત્રમાં જ “કં પુખ પદૃવળ પદુર શi વિદુર શgો” આ સત્રાંશ દ્વારા પણ આવશ્યક સૂત્રને અનંગ પ્રવિણ શ્રત રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ રીતે તેને અનંગપ્રવિણ શ્રતરૂપ પ્રકટ કર્યા બાદ ઉપર્યુકત બે પ્રશ્નો શું અસ્થાને નથી? આ પ્રકારના પ્રશ્ન ફરી પૂછવામાં શું પુનરુકિત દોષની સંભાવના રહેતી નથી? ઉત્તર-નન્તિસૂત્રમાં આવશ્યક સૂત્રને અનંગ પ્રવિણ શ્રતરૂપ કહેવામાં આવ્યું છે, તેથી આ સુત્રને અનુલક્ષીને અંગત્ય વિષયક જે બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તે પ્રશ્નને અયુકત ગણવા તે ઉચિત નથી, કારણ કે એ કેઈ નિયમ તે નથી જ કે પહેલાં નન્દિસુત્રનું વ્યાખ્યાન (કથન) કર્યા બાદ આ સૂત્રનું વ્યાખ્યાન કરવું ન જોઈએ. કદાચ એવું પણ સંભવી શકે છે કે પહેલાં આ અનુગ દ્વાર સૂત્રનું વ્યાખ્યાન કરીને ત્યારબાદ વ્યાખ્યાતા નદિસૂત્રનું વ્યાખ્યાન પણ કરે. વળી એવું જ માની લેવામાં આવે કે નન્દિસૂત્રમાં આ સૂત્ર (આવશ્યક સૂત્ર) ની અંગબાહ્યતાને નિર્ણય થઈ ગયો હોવાથી–અગત્વ વિષયક જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે નિરર્થક લાગે છે, એવી પરિસ્થિતિમાં તે “a fથના ” ઈત્યાદિ ત્રીજા સુત્રને ઉપન્યાસ જ નિરર્થક બની જશે. નાદિસૂત્ર અને અનુગદ્વારસૂત્રમાં પાર્વાપર્ય ભાવને સદૂભાવ નથી, તેથી તેને અનુલક્ષીને અંગત્વ વિષયક જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે ઉચિત જ છે. શંકા-મંગળનિમિત્તની અપેક્ષાએ તે નન્દ્રિસૂત્ર જ પ્રથમ વ્યાખ્યાન કરવા યોગ્ય છે, તે કારણે તે બન્નેમાં પર્વાપર્ય ભાવને સદૂભાવ પણ સંભવી શકે છે. ઉત્તર–એવી વાત પણ નથી, કારણ કે નન્દિસૂત્રમાં પણ પાંચ જ્ઞાનના કથનથી જેવી મંગળતાને સદૂભાવ છે, એવી જ મંગળવાને આ સૂત્રમાં પણ સદૂભાવ છે, અનુયોગ દ્વારા સુત્રમ ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ કારણ કે આ સૂત્રમાં પણ સૌથી પહેલાં પાંચ જ્ઞાનાનુ` જ કથન કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે મગળભૂત નન્દિસૂત્રનું જ પ્રથમ જ્યા ધ્યાન કરવુ જોઇએ, એવી વાત પ્રતિપાદિત થતી નથી, કારણ કે આ પ્રકારના કથન થી કાઈ ખાસ પ્રયોજનને પુષ્ટિ મળતી નથી. તથા એવી જ દલીલ કરવામાં આવી છે કે “મેં વળ” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પણ આ અનુયાગ દ્વારમાં અન ગપ્રવિષ્ટતા પ્રતિપાદિત થાય છે, તેથી અગત્વ વિષયક પ્રશ્ના અનુચિત જ છે, તો એ દલીલ પણ ખરાખર નથી, કારણ કે જે શિષ્ય વિસ્મરણુરશીલ અને અલ્પબુદ્ધિવાળા હાય તેમના ઉપર અનુગ્રહ કરવાને માટે જ આ બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે કારણે અંગત્વ વિષયક જે પ્રશ્ન પૂછ વામાં આવેલ છે, તે બધા નિર્દોષ પ્રશ્ન જ સમજવા જોઈએ. ॥ સુ. ૬ ॥ માસ્ક બળુકો' આ સૂત્રપાઠ દ્વારા તેનું નામ આવશ્યકત્ર છે, તે નિીત થઇ જાય છે, અને ત્યાર પછીના દસ પ્રશ્ના દ્વારા એ નિણી`ત થઈ જાય છે કે આ સૂત્ર શ્રુતરૂપ છે, સ્કન્ધરૂપ છે અને છ ‘મં પુળ વટવાં પદ્ધ આવશ્યક કે અનુયોગસ્વરુપકા નિરુપણ અધ્યયનવાળું છે. હવે આ સત્રમાં કયા કયા વિષયના સમાવેશ થાય છે, તે પ્રકટ કરવા નિમિત્તે ત્રકાર કહે છે કે—તTMા બાવમય' ઇત્યાદિ— શબ્દા અહીં આવશ્યક સૂત્રના અનુયોગ પ્રસ્તુત છે, અને તે આવશ્યક શ્રુતરૂપ, સ્કંધરૂપ અને અધ્યયનરૂપ છે. તન્હા તેથી (બાવમયં નિવિનિમામિ) આવશ્યક હું નિશ્ચેષ કરીશ, (મુખ્ય વિવિÆામિ) શ્રતનેા નિક્ષેપ કરીશ, (માથળાર નિવિધિ સામિ) અને અધ્યયનાને હું નિક્ષેપ કરીશ, આ કમનના ભાવા નીચે પ્રમાણે છે-જયારે આ શાસ્ત્ર આવશ્યક આદિરૂપે નિણી ત થઈ ગયું છે, ત્યારે આ આવશ્યક આદિ શબ્દોના અર્થ ખુલાસા સદ્ભુિત સ્પષ્ટ કરવાનુ` જરૂરી ખની જાય છે. તેના અર્થનું સ્પષ્ટરૂપે વિવેચન કરવાનું કાય ત્યારે જ સરળ બની શકે કે જયારે પદોના નિક્ષેપ કરવામાં આવે. નિક્ષેપ કર્યા વિના અતુ વિંવેચન સ્પષ્ટતાપૂર્વક થઇ શકતું નથી. તેથી આ આવશ્યક આદિ પદાને હવે નિક્ષેપ કરવામાં આવે છે. નિક્ષેપને અ આવશ્યક શબ્દોના યથા સભવ નામાદિ ભેદેાનું નિરૂપણ કરવું તેનુ નામ જ નિક્ષેપ છે. ા સુ॰ ૭ ॥ ઉત્કૃષ્ટરૂપે અને જઘન્યરૂપે કેટલા નિક્ષેપ કન્ય (યરવા ચેગ્ય) હાય છે, તે પ્રકટ કરવાને માટે ત્રકાર કહે છે કે— “નત્ય ય ન નાખન્ના' ઇત્યાદિ— શબ્દાર્થ.(ન થ થ નું નાળન્ના) જીવાદિરૂપ વસ્તુમાં નિશ્ચેષ્ઠા નિક્ષેપ (ન્યાસ)ને જાણુતા હાય તેા (નિવર્સલ નિયઙેવું નિવિને) તે જીવાદરૂપ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવાદિરૂપ નિક્ષેપના સમસ્ત ભેદનુ નિરૂપણ કરવુ' જોઇએ. (નત્ય વિ ય ન નાખ્ખા તથ પડમાં નિવિવે) તથા જે વસ્તુમાં –જીવાદિર્ પ પદાર્થાંમાં–સમરત નિશ્ચિાને (નક્ષમા નિક્ષેપ કરનાર ગુરુ) અનુયોગ દ્વાર સુત્રમ ૨૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ જાણતા ન હોય, તે વસ્તુમાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપના ચાર ભેદનું નિરૂપણ તે તેમણે કરવું જ જોઈએ. ભાવાર્થ-જ્યાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આરિરૂપ નિલેપ જાણી શકાય એમ હોય ત્યાં આ સમસ્ત ભેદની અપેક્ષાએ વસ્તુને નિક્ષેપ થાય છે. પરન્તુ જ્યાં આ બધાં ભેદ જાણી શકાતા ન હોય ત્યાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર વસ્તુને નિક્ષેપ તે કરવો જ જોઈએ, કારણ કે નામાદિક ચારે વસ્તુઓ તે સર્વવ્યાપક છે. એવી કઈ પણ વસ્તુ નથી કે જેમાં નામાદિ ચતુષ્ટયને સદભાવ ન હોય. લેકમાં અથવા આગમમાં જેટલા શબ્દોને વ્યવહાર થાય છે તે ક્યાં કંઈ દૃષ્ટિએ કરવામાં આવતું હોય છે, આ સમસ્યાને હલ કરવાનું જ નિક્ષેપ-વ્યવસ્થાનું કામ છે. એક જ શબ્દના પ્રયજન અનુસાર અનેક અર્થ થતા હોય છે, તે અર્થ આવશ્યક નિક્ષેપકા નિરુપણ જ તે શબ્દના ન્યાસ, નિક્ષેપ અથવા વિભાગરૂપ છે. જે નિક્ષતા (નિક્ષેપ કરનાર ગુ) શબ્દનો અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આદિ રૂપે જાતે હોય, તે તેનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે શબ્દનો અર્થ સમજાવતી વખતે આ બધાં વાસો (વિભાગ)નું વિશ્લેષણુકરવું જોઈએ. જે નિક્ષેતા એ બધાં ભેદથી પરિચિત ન હોય તે તેણે શબ્દાર્થનું નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે તે અવશ્ય વિશ્લેષણ કરવું જ જોઈએ, કારણ કે એ કઈ પદાર્થ નથી કે જેમાં નામ આદિ ઉપર્યુકત ચાર નિક્ષેપોને સદ્દભાવ જ ન હોય પ્રત્યેક પદાર્થ ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ તે અવશ્ય હોય જ છે. આ નિક્ષેપમાંથી વક્તા કયા નિક્ષેપરૂપ અર્થનું પ્રતિપાદન કરી રહ્યો છે એ વાત સરળતાથી સમજાઈ જાય છે. તેના દ્વારા પ્રકૃત અર્થને બંધ અને અપ્રકૃત અર્થનું નિરાકરણ થવારૂ૫ ફળ શ્રેતાને પ્રાપ્ત થઈ જાય છે. . ૮ હવે સુત્રકાર પિતાની પ્રતિજ્ઞા અનુસાર “આવશ્યક” આ શબ્દને શે નિક્ષપાર્થ છે, તે પ્રકટ કરે છે, કારણ કે તેમણે હમણાં જ (પર્વ સૂત્રમા) એવું વચન આપ્યું છે કે “હું આવશ્યક, શ્રત, કન્ય અને અધ્યયનેને નિક્ષેપ કરીશ.” “ લિંક તેં ” ઈત્યાદિ– શબ્દાર્થ—( f તે ગાવાં ?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! પૂર્વોક્ત આવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(લાવયં વાલ્વેિદં ) આવશ્યક ચાર પ્રકારના કહ્યા છે, (સં ) એ ચાર પ્રકારો નીચે પ્રમાણે છે--તનામાવતાં, ઢાળવરસવું, વ્યાવાસ, મવિવસ) (૧) નામ આવશ્યક, (૨) સ્થાપના આવશ્યક, (૩) દ્રવ્ય આવશ્યક અને (૪) ભાવ આવશ્યક. બાથ”શબ્દનો પ્રયોગ મંગળ, અનન્તર, આરંભ, પ્રશ્ન, અને કાર્ચ, આટલા અર્થમાં થાય છે. અહીં તેને પ્રયોગ વાક્યના ઉપન્યાસમાં થયેલ છે. (“જિં?) આ પદ પ્રશ્ન પૂછવા નિમિત્તે વપરાયું હોવાથી પ્રશ્નાથેનું વાચક છે. જે અવશ્ય કરવા ગ્ય હોય છે તેને આવશ્યક કહે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને સવારે અને સાંજે (સાયંકાળે અવશ્ય કર્તવ્ય (કરવા ગ્ય) અમુક જે કાર્યો છે તેને આવશ્યક કહે છે. અથવા અવશ્ય શબ્દને આ પ્રમાણે પણ અર્થ થાય છે—અચલ, અરુજ, અક્ષય, અવ્યાબાધ અનુયોગ દ્વાર સુત્રમ Page #33 -------------------------------------------------------------------------- ________________ અમન્દ આનદના સ દોહરૂપ જે શાશ્વત શિર સુખ તેને અવશ્ય કહે છે. જેના પ્રભાવથી જીવને તે શિવ સુખની અવશ્ય” પ્રાપ્તિ થઈ જાય છે, તે વરતુનું નારા આવશ્યક છે. અથવા ઇન્દ્રિ અને પાય આદિ ભાવશઓ જેના દ્વારા સાર્વ પ્રકારે વશ થઇ જાય છે, તેનું નામ આવશ્યક છે. અથવા નાદિ ગુણાના રસ, ૨ કલા મેક્ષ જેના દ્વારા સર્વ પ્રકારે કચ્છ (પાતાને અધીન) કરવામાં આવે છે, તેનું ના આવશ્યક છે. અથવા “શાવમાં” આ પદની રર જાય: “કામ ? " થાય છે. એ દૃષ્ટિએ વિચારવામાં આવે આવકના અર્થ આ પ્રમાણ પણ થાય છે-જે ૨૦ સ્થાનની આરાધના કરવામાં પોતાના આત્માને પ્રવૃત્ત છે જ ન નામ અવાસક છે, અને એવાં છ પ્રકારના જ આશ્યક છે. અથવા શ્રત ચારિવરૂપ ધમ ધ્યાનમાં જે આત્મા નિવાસ કરે છે તેને આ વારસકે કહે છે. તે આવાં રૂપ આવશ્યક ચાર પ્રકારના કહ્યા છે, છે . ૯ | નામાવશ્યક સ્વરુપકા નિરુપણ હવે સત્રકાર નામ આવશ્યકનું સ્વરૂપ કેવું હોય છે, એ વાતનું પ્રતિપાદન કરવાને માટે નીચેના સૂત્રનું કથન કરે છે-“ fક્ર તં નામાવસ” ઈત્યાદિ શબ્દાર્થ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે સે ઊં તં નામાવરણય ) હે ભગવન પૂર્વોકત નામ આવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(નામાવાસ) નામ આવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે જે લીવર ના શીવસ થા, નવા વા શનીવા વા) જે કઈ જીવનું અથવા અજીવનું, અથવા અનેક જીવોનું કે અનેક અછનું, (તકુમાર વા તમયાઇ વા) અથવા છવ અજીવ બન્નેનું અથવા જીનું અને અછનું (છો અને અજી બન્નેનું) (બાવત્તિ ના વાગર) “આવશ્યક એવું જે નામ રાખવામાં આવે છે. (જે તે નામાવાસ) તેને “નામ આવશ્યક” કહે છે. નામ આવશ્યકમાં નામ જ આવશયક થઈ જાય છે. એટલે કે તે વસ્તુનું “આવશ્યક એવું નામ રાખવામાં આવે છે. આ કથનનું તાર્ય એ છે કે કઈ પણ છવાદિકનું “આવ યક” એવું જે ગુનિરપેક્ષ (ગુણની અપેક્ષાથી રહિત) નામ. ઈચ્છાનુસાર વ્યવહાર નક્કી કરવામાં આવે છે તેને “આવશ્યક નામ-નિક્ષેપ” કહે છે. આ નામનિક્ષેપમાં વસ્તુને કેવળ “આવશ્યક એવા નામ માત્રથી જ તે રૂપે ઓળખવામાં આવે છે. આ નામ નિક્ષેપમાં તેને અનુરૂપ હોય એવા ગુણોની આવશ્યકતા રહેતી નથી. કેવળ વ્યવહાર ચલાવવાને નિમિત્ત જ એવું કરવામાં આવે છે. તેથી "નામમાળ આવો મારા આ વ્યુત્પત્તિ અનુસાર તે આવશ્યકરૂપ વસ્તુને નામ માત્રની અપેક્ષાએ જ-એટલે કે નામ પુરતી જ આવશ્યક કહેવામાં આવે છે–જો કે આવશ્યક્રને અનુરૂપ ગુણોને તે વસ્તુમાં અભાવ હોય છે. આ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ હવે કરવામાં આવે છે—જ્યારે કોઈ વેદિક વરતુનું આવશ્યક એવું નામ રાખવામાં આવે છે. ત્યારે તે જીવાદિક વસ્તુને નામમાત્રની અપેક્ષાએ જ આવશ્યક અનુયોગ દ્વાર સુત્રમ Page #34 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવે છે. આ રીતે તે જીવાદરૂ૫ વરતુ નામરૂપ આવશ્યક’ આ શબ્દને વાયા બની જાય છે. નામનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. તુને ઘafમાનં તમામ વસ્તુનું જે વ્યવહારમાં નામ રહે તેનું જ નામ નામ છે. જેમ કે કોઈ ઇન્દ્રાદિર ૫ વસ્તુનું ઇદ્ર એવું પાંચ અક્ષરેની આનુપૂવરૂપ અભિધાન, આ નામને પ્રથમ પ્રકાર છે નામના લક્ષણને બીજો પ્રકાર આ પ્રમાણે છે-“તિનાર્થે નિરપેક્ષ સ્થાનમાં ર” ઈગેવાળના પુત્રનું નામ કેઈએ ઈન્દ્ર પાડ્યું “ઈન્દ્ર પદ તે પરમ એશ્વર્યનું વાચક છે. ગોવાળના ‘ઈ’ નામના પુત્રમાં આ અધર્ય કયાંથી સંભવી શકે? તેમાં તે આ ગુણને અભાવ જ હોય છે. આ રીતે તેનું આ નામ પોતાના અર્થની અપેક્ષાએ તે બરાબર લાગતું નથી. આ રીતે અર્થની અપેક્ષા રાખ્યા વિના પણ કોઈ વસ્તુ કે વ્યકિતને અમક નામે ઓળખવામાં આવતી હોય છે. વળી શકે, પરન્દર આદિ જે શબ્દો ઈન્દ્રના પર્યાયવાચી છે. તેમના દ્વારા પણ તે અનભિધેય છે. આ પર્યાયવાચી શબ્દ દ્વારા અભિધેય તે ઈન્દ્ર જ હોઈ શકે છે. આ રીતે વાળના માળાન ઈદ્ર એવું જે નામ રાખવામાં આવ્યું છે તે વાયાર્થથી હિત જ લાગે છે. શક આદિને અનુલક્ષીને જયારે ઈન્દ્ર” નામ વપરાય છે. ત્યારે તે તે નામ તેના વાગ્યાથ થી યુકત લાગે છે. આ રીત વાગ્યાથે સાથે મેળ ન ખાય અથવા જે નામમાં વાચ્યાર્થ નો જ અભાવ હોય એવું નામ પણ કઈ કઈ વાર રાખવામાં આવતું હોય છે. નામના લક્ષણને આ બીજો પ્રકાર સમજ. તથા જે નામ ઈછા અનુસાર રાખવામાં આવે છે, તે નામને યાદૃછિક નામ કહે છે. જેમકે કોઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના જ “વિ, કવિ ઇત્યાદિ, તે પ્રકારની વ્યુત્પત્તિથી રહિત નામે પણ રાખવામાં આવે છે. આ પ્રકારના નામ રાખવામાં તે નામ રાખનારની ઈચ્છા જ મુખ્ય ભાગ ભજવતી હોય છે. નાનું આ ત્રીજા પ્રકારનું લક્ષણ છે. આ રીતે પહેલા પ્રકારમાં “ઈન્દ્ર” નામ સાર્થક લાગે છે, બીજા પ્રકારમાં ગવાળના પુત્રનું "ઈન્દ્ર” નામ તેના અર્થ પ્રમાણે ગુણથી સંપન્ન લાગતું નથી ત્રીજા પ્રકારના હિત્ય, વિસ્થ” આદિ નામે કઈ પણ પ્રકારના અર્થની અપેક્ષા વિના માત્ર નામ રાખનારની ઇરછાનુસાર રાખવામાં આવે છે. આ ત્રણ પ્રકારનાં નામ અવશ્ય કણીય હોવાથી તેમને આવશ્યક કહેવામાં આવે છે. શંકા-જીવનું “આવશ્યક એવું નામ કેવી રીતે સંભવી શકે છે? અનુયોગ દ્વાર સુત્રમ ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—જેમ કાઇ વ્યકિત પાતાના પુત્રનુ નામ ધ્રુવદત્ત' રાખે છે, જો કે દેવે તેને તે પુત્ર આપ્યુંા હાતા નથી, પરન્તુ લેાવ્યવહાર ચલાવવાને એવું કાઈ પણ નામ રાખવું જ પડે છે, એજ પ્રમાણે જો કાઈ ગાત્રાળ આદિવ્યકિત પેાતાની ઈચ્છાથી પેાતાના પુત્રનું નામ “આવશ્યક રાખી શકે છે. તે આ પ્રકારનું" નામ રાખવું તેનું નામ જ આવશ્યકને નામનિક્ષેપ સમજવા. ખરી રીતે તા તે ગોવાળના પુત્રમાં આવશ્યક જેવા ગુણા તા હૈ।તા નથી—એ પ્રકારના ગુણાથી તેા તે રહિત જ કાય છે. એટલે કે ભાષાવશ્યકથી તે બાળક રહિત જ છે, છતાં પણ તેમાં આવશ્યક’એવા નામનું જ આરેાપણુ કરવામાં આવ્યું છે તે એક જીવને આશ્રિત નામ માત્રનું જ ‘આવશ્યક' છે. આ નામ માત્ર ના આવશ્યકને વાચ્ય તે ગેાવાળપુત્ર છે. લેાક વ્યવહાર ચલાવવા નિમિત્તે જ આવી કોઇ પણુ ‘સંજ્ઞા' તે બાળકને ઓળખવા માટે ઉપયોગી થઈ પડે છે. એટલે જેમ ‘દેવદત્ત' નામ રાખી શકાય છે, તેમ “આવશ્યક” નામ પણ શા માટે ન રાખી શકાય કેાઈ એક અજીવમાં આવશ્યક એવા નામ નિક્ષેપ આ પ્રકારે ઘટાવી શકાય છે-આ સૂત્રમાં જ આગળ એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ભાવશ્યક અને આવાસક, આ અને સમનાથી પદે છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે અછવમાં “આવશ્યક” એવું નામ આ પ્રમાણે સુસંગત લાગે છે— કાઈ એક શુષ્ક (સૂકા) અને અનેક બખેલેરી યુકત વૃક્ષમાં સર્પાદિક જીવાના વાસ જોઇને એમ કહી દેવામાં આવે છે કે આ વૃક્ષ તા સર્પાદિકનું નિવાસસ્થાન છે અથવા સપાદિકના આવાસરૂપ છે. લેાકમાં આ પ્રકારને વ્યવહાર ચાલે છે. તેથી તે વૃક્ષાદિ અજીવ પદાર્થનું “આવાસક અથવા આવશ્ય” એવું નામ રાખવું તે એક અછવમાં ‘આવાસક અથવા આવશ્યક' એવા નામ નિક્ષેપરૂપ સમજવુ. જો કે તે વૃક્ષાદ્ધિ પદાર્થ અનંત પરમાણુ રૂપ અવ દ્રવ્યો વડે નિષ્પન્ન થયેલ હાય છે, છતાં પણ એક સ્કન્ધરૂપ પરિણતિનાં આશ્રય લઈને તેને એક અછવરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. અહીં કોઇ એવી શંકા કરે કે અહી. તે એક અજીવ પદાની અપેક્ષાએ આવશ્યક એવા નામનિક્ષેપની વાત ચાલી રહી છે, આપે તે શુષ્ક વૃક્ષમાં ‘આવશ્યક' એવા નામનિક્ષેપ કર્યો છે, પરન્તુ તે શુષ્ક વૃક્ષ એક અજીવ પદાર્થરૂપ નથી. તે તે અનેક પરમાણુ પુજમાંથી નિષ્પન્ન થયેલું હાવાથી અનેક અજીવ દ્રવ રૂપ પદાર્થ જ છે, તેા આ શંકાનું સમાધાન આ કથન દ્વારા કરવામાં આવ્યુ છે. અહીં એમ બતાવવામાં આવ્યુ છે કે શુષ્ક વૃક્ષ જો કે અનેક પૌદ્ગલિક પરમાણુએના પુજથી નિષ્પન્ન થયેલું છે, પરંતુ અહીં તે પ્રકારની વિક્ષા કરવામાં આવી નથી. અહીં તે તે બધાના સબંધથી એક પરિણતિરૂપ થયેલા એક સ્કન્ધુ દ્રવ્યની જ વિવક્ષા ચલી રહી છે. તેથી તને અહીં એક અછવ દ્રવ્ય રૂપે જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે, અનેક અજીવ દ્રવ્ય રૂપે પ્રતિપદિત કરવામાં આવેલ નથી. અનેક જીવામાં આવશ્યક” એવું નામ આ પ્રમાણે ઘટિત કરવુ' જોઇએઇંટેડ પકવવાના ભઠ્ઠા આદિની જે અગ્નિ હૈાય છે તેમાં અનેક મૂષિકાએ (ઉંદરડીએ) સ ંમૂન જન્મ ધારણ કરે છે. તેથી તે ભઠ્ઠા આદિની અગ્નિને કૃષિકાવાસરૂપે પણ ઓળખવામાં આવે છે. આ રીતે તે અસ ંખ્યાત અગ્નિજવાનુ “આવાસક” એવું નામ સિદ્ધ થઈ જાય છે. અનેક અજીવ નું આવાસક એવું નામ આ પ્રમાણે સિદ્ધ કહી શકાય છે. અનેક અચિત્ત તણખલાંએની મદદથી માળા બને છે, અને તેમાં પક્ષીઓ રહે છે, તે કારણે તેને પક્ષીએના આવાસરૂપ ગણીને એવું કહેવામાં આવે છે કે આ પક્ષીઓને આવાસક છે'' આ રીતે અનેક અછવામાં આવાસક” એવા અનુયોગ દ્વાર સુત્રમ ૨૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ આવાને નામનિક્ષેપ સિદ્ધ થઈ જાય છે. જીવ ચ.જીવ, એ બન્નેમાં “અ વાસ આ ના નિક્ષેપ આ પ્રમાણે સિદ્ધ કરી શકાય છે. જે રાજમહેલને પ્રદેશ જળાશય, ઉદ્યાન અને જળયંત્ર (નળ) આદિથી યુકત હોય છે, તેને “વાજા આદિનું આવાસથાન છે,” એ રૂપે કહેવામાં આવે છે, ત્યાં જે ઉધાન, જઇ શય અને સચેતન રાદિક વસ્તુ છે, તે તે સચિત્ત દ્રવ્યરૂપ જ છે, અને ઇંટની દીવાલે, અને ચેતન રત્નાદિક વગેરે જે વસ્તુઓ છે, તે અચિત્તદ્રવ્યરૂપ હોવાથી અજીવ છે, એ બનેથી જેનું નિર્માણ થયું છે. એવા તે મહેલ આદિના પ્રદેશનું નામ આવાસરૂપ હોવાને કારણે “આવાસક”નું નિક્ષેપ બને છે. એ જ પ્રમાણે જીવાવમાં પણ “અમે વાસક” ના નિક્ષેપ આ પ્રમાણે ઘટાવી શકાય છે. રાજપ્રાસાદથી યુકત સમસ્ત નગર “રાજદિન આવાસ છે.” આ રૂપે વ્યવહારમાં કહેવામાં આવે છે. તથા સૌધર્મ આદિ સમસ્ત કલપન ઈન્દ્રાદિના આવાસ રૂપ કહેવામાં આવે છે એ રીતે સંમિલિત અનેક અછ અને છનું “આવાસક સ્થાપનાવશ્યક સ્વરૂપ કા નિરુપણ એવું નામ સિદ્ધ થઈ જાય છે. રાજપ્રાસાદ, નગર એને સૌધર્મકલ્પ આદિની અપેક્ષાએ જીવ અને અજી નાના હેવાને કારણે તે બન્નેને અહીં અછવરૂપ એક શબ્દથી જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. તથા રાજમહેલ કરતાં નગર સાધર્માદિ ક વિશાળ હેવાને કારણે અનેક જીવ અને અજીવરૂપે વિવક્ષિત થયેલ છે. આ રીતે જીવ. અજીવ અને ઉભયમાં એકત્વ અનેકત્વના આ વિચાર વિવક્ષાને અધીન રહીને થયેલે સમજ. એજ પ્રકારે અન્યત્ર પણ જીવાદિકનું “આવાસક નામ યથા સંભવ સમજી લેવું જોઇએ. અહીં આ જે સમજૂતી આપવામાં આવી છે. તે તે બહુ જ સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. આ પ્રકારની આ નામ આવશ્યકની પ્રરૂપણું સમજવી. સૂત્રકારે અહીં નામ આવશ્યકનું સ્વરૂપ છવ અજીવ આદિ પદાર્થોના એકત્વ અનેકવની અપેક્ષાએ સમજાવ્યું છે. આ બાબતમાં પહેલાં તે એ સમજી લેવું જોઇએ કે પ્રત્યેક શબ્દને અર્થે રાાર પ્રકાર હોય છે. તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે. (૧) નામરૂપ (૨) સ્થાપનારૂપ, (૩) દ્રવ્યરૂપ અને (૪) ભાવરૂપ શાસ્ત્રોની પરિભાષામાં તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે નામ રાખવું અથવા ન્યાસ (વિભાગ) કરવો તેનું નામ નિક્ષેપ છે. જેમાં વ્યુત્પત્તિની પ્રધાનતા હોતી નથી પણ જે માતા, પિતા અથવા અન્ય લેના સંકેતને આધાર લઈને જાણી શકાય છે, એવું નામનિક્ષેપનું સ્વરૂપ અથવા એ નામનિક્ષેપને વિષય છે. જેમકે કોઈ વ્યક્તિમાં મહાવીર જેવાં ગુણોને અભાવ હોવા છતાં પણ વ્યવહાર ચલાવવાને નિમિત્તે તેના માતા, પિતા આદિ લોકો તેનું નામ મહાવીર રાખી લે છે જે વસ્તુ અસલી વસ્તુના સમાન આકારવાળી છે, તે સ્થાપના નિક્ષેપનો વિષય છે. જેમકે જમ્બુદ્વીપને નકશે, અઢીદ્વિીપનો નકશે, વૃક્ષ મહેલ આદિના ચિત્ર, આ બધા સ્થાપના નિક્ષેપના ઉદાહરણ છે. જે પદાર્થ ભાવને પૂર્વરૂપ કે ઉત્તરરૂપ હોય. તે દ્રવ્યનિક્ષેપને વિષય છે. જેમકે જે અત્યારે શ્રાવપુત્ર છે તે ભવિષ્યમાં શ્રાવક બનશે માટે તેને શ્રાવક કહે જોઈએ. આનું નામ દ્રવ્ય નિક્ષેપ છે. જે શબ્દના અર્થમાં શબ્દની વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત વર્તમાનમાં બરાબર ઘટીવી શકાતાં હેય. તે ભાવનિક્ષેપને વિષય છે જેમકે વર્તમાન સમયે મહાવીરતાનું કાર્ય કરનારને મહાવીર કહે, તે ભાવરૂપ નિક્ષેપ થયો ગણાય. અનુયોગ દ્વાર સુત્રમ ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે જે જીવાદિ પદાર્થમાં “આવશ્યક એવો એક પણ ગુણ નથી, તે જીવાદિ પદાર્થમાં “આવશ્યક એવા નામનો વ્યવહાર કરે, તેને નામ આવશ્યક કહે છે. નામને ત્રણ પ્રકારના લક્ષણેથી વ્યવહાર થાય છે-જ્યાં નામનું વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત ઘટિત થતું હોય છે, તેનામ-નામનિક્ષેપનો વિષય બનવાને બદલે ભાવનિક્ષેપનો વિષય બની જાય છે. જેમકે પરમ અિધર્યથી સંપન્ન એવી કોઈ વ્યક્તિને “ઈન્દ્ર” એવા નામે ઓળખવી. આ નામને પહેલે પ્રકાર છે. નામનો બીજો પ્રકાર–જેનું નામ હોય એવી પ્રવૃત્તિના નિમિત્તને અથવા વ્યુત્પત્તિના નિમિત્તને જેમાં સદૂભાવ ન હોય, પરંતુ સંકેત આદિને સદૂભાવ હોય તો તેને નામનિક્ષેપમાં પરિમિત કરવામાં આવ્યું છે. જેમકે વાળના પુત્રનું “ઈન્દ્ર'નામ. ત્રીત પ્રકારમાં ‘ાિ વિથ આદિ રૂઢ શખે કે વ્યુત્પત્તિથી રહિત છે અને બેલનારની ઇચ્છાનુસાર પ્રચલિત (ઉચ્ચારિત) થયેલ છે, તેમને ગણાવી શકાય છે. તેમાં પણ પ્રવૃત્તિનું નિમિત્ત અથવા વ્યુત્પત્તિનું નિમિત્ત હોતું નથી પણ રુઢિને જ સદ્દભાવ હોય છે. આ રીતે કેવળ બીજો પ્રકાર જ નામનિક્ષેપના વિષયરૂપ ગણી શકાય છે. તેથી જેમાં આવશ્યક જેવાં ગુણ નથી, તેમાં “આવશ્યક આ નામને ન્યાસ કરે તેને આવશ્યકને નામનિક્ષેપ કહે છે. જીવાદિક પદાર્થોમાં આ નિક્ષેપ કેવા પ્રકારે ઘટિત કરવામાં આવ્યું છે, તે વિષયનું ટીકાકારે સત્રની ટીકામાં જ સ્પષ્ટીકરણ કરેલું છે. તેથી ભાવાથમાં તેનું સ્પષ્ટીકરણ કરવાની જરૂરત રહેતી નથી. છે સૂ૦ ૧૦ | હવે સૂત્રકાર સ્થાપના આવશ્યકનું નિરૂપણ કરે છે– “ તં વાવસ” ઇત્યાદિ શબ્દાથે–શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે-( જિં તં ત્ર ?) હે ભગવન ! સ્થાપના આવકનું કેવું સ્વરૂપ છે? ઉત્તર—(૪વરસથં) રથાપના આવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે. જે કરવામાં આવે તેનું નામ સ્થાપના છે. જેમકે જંબુદ્વીપને નકશો, અઢીદ્વીપને નકશે, વગેરે સ્થાપના આવયકરૂપ છે. આવશ્યક પદના પ્રાગદ્વારા અહીં આવશ્યક ક્રિયાવાળા શ્રાવક વગેરે ગૃહીત થયા છે, કારણ કે આવશ્યક ક્રિયા અને અવિશ્યક ક્રિયા વાળામાં અભેદને ઉપચાર કરવામાં આવ્યો છે. કાષ્ઠ પાષાણુ આદિમાં આલેખવામાં– કોતરવામાં આવેલું તેનું ચિત્ર કે જે જ્ઞાનાદિ ગુણોથી સર્વથા વિહીન હોય છે, તે સ્થાપના નિક્ષેપ છે. જેમાં આવશ્યક ક્રિયાને સંપાદન કરષાની આકૃતિરૂપે શ્રાવક આદિકનાં ચિત્રો પથ્થર પર અથવા લાકડાનાં પાટિયાં વગેરે પર બનાવવામાં આવે છે, તેને જ સ્થાપના રૂપ આવશ્યક કહે છે. એજ વિષયને સૂત્રકાર “નui” ઇત્યાદિ પદો દ્વારા સ્પષ્ટ કરે છે– (soi મે વા વોચમે ) જે આકૃતિ લાકડા પર કોતરી કાઢવામાં આવે તેમાં અથવા પુસ્ત પર (વસ્ત્ર પર) ચિત્રિત કરવામાં આવે તેમાં, અથવા વસમાંથી ઢીંગલીરૂપે બનાવવામાં આવે તેમાં અથવા-યમ” પુસ્તકની અંદર પીછી વડે રંગાદિ પૂરીને બનાવવામાં આવે તેમાં, અથવા ( ત્તિને વ) ચિત્રરૂપે જેનું સર્જન કરવામાં આવે તેમાં, (ાર ) ભીની માટીમાંથી બનાવવામાં આવે તેમાં (વંચિમે વા, દિને વા, કુરિને વા, સંપાદરે વ) અથવા વસ્ત્રની ગાંઠોના સમુદામ્રથી અનુયોગ દ્વાર સુત્રમ Page #38 -------------------------------------------------------------------------- ________________ બનાવવામાં આવે તેમાં, અથવા એક, બે અથવા અનેક વસ્ત્રોને વેeત કરીને બનાવવામાં આવે તેમાં, અથવા પુપોની આકૃતિરૂપે સજાવટ કરી કરીને જે આકાર બનાવવામાં આવે તેમાં, અથવા પિત્તળાદિ દ્રવ્યને બીબામાં ઢાળીને જે આકાર બનાવવામાં આવે તેમાં અથવા આવે તેમાં, અથવા અનેક વસ્ત્રના લીરાંઓ (ચિંદરડાંઓ)માંથી જે આકૃતિ બનાવવામાં આવે તેમાં (વષે વા) અથવા પાશાઓમાં અથવા (વા વ) કોડીમાં (gો વા વા વા) એક અથવા અનેક આવશ્યક ક્રિયા યુકત એક-અનેક શ્રાવક આદિવડે (માત્ર સમાવઠા ) કરવામાં આવેલી જે સદ્ભાવસ્થાપન અથવા અસદ્દભાવ સ્થાપના છે. (વાવસત્તિ અને વિજ્ઞ3) તેનું નામ આવશ્યકની સ્થાપના છે. ( તં નવેસાં) આ પ્રકારનું આ સ્થાપનાઆવશ્યકનું સ્વરૂપ છે. સુ૧૧ છે નામાવશ્યક ઓર સ્થાપનાવશ્યક ભેદકા નયન હવે સૂત્રકાર નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે શો તફાવત છે, તે પ્રકટ કરે છે. “નામવાળ” ઈત્યાદિ– " શબ્દાર્થ–શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે? પૂર્વોકત કથન પ્રમાણે તે તે બન્ને વચ્ચે કંઈ ભેદ જ દેખાતું નથી, કારણ કે.......જેમ ભાવાવશ્યકના સ્વરૂપથી રહિત શેવાળપુત્ર આદિમાં “આવશ્યક” એ નામ નક્ષેપ કરવામાં આવે છે, એજ પ્રમાણે ભાવાવશ્યકના સ્વરૂપથી વિહીન, કાઠ, પુસ્તક આદિમાં આવશ્યકથાસની તદાકારરૂપે અથવા અતદાકાર રૂપે સ્થાપના રૂપ નિક્ષેપ કરવામાં આવે છે. તેથી ભાવથી વિહીન દ્રવ્ય માત્રમાં ક્રિયમાણુ હોવાને કારણે એ બન્ને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ દેખાતે નથી. આ પ્રકારની પ્રશ્ન કરનાર શિષ્યની માન્યતા અહીં પ્રકટ કરી છે. ઉત્તર—(Trí ગાવાં ફુરણા વા ત્રા, બાવહિલા ) નામ યાવ(કથિત હોય છે, પરંતુ સ્થાપના ઈવરિક (સ્વલ્પકાળ સુધી જ રહેનાર) અને યાવકાથત, એ બન્ને પ્રકારની હોય છે. વાશ્રયભૂત દ્રવ્યના અસ્તિત્વકાળ સુધી નામ રહે છે. એટલે કે જેનું તે નામ રાખવામાં આવ્યું છે તે વસ્તુ અથવા વ્યકિતનું અસ્તિત્વ જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી જ તે નામનું અસ્તિત્વ રહે છે. આ રીતે નામને યાવસ્કથિત કહેવામાં આવ્યું છે. પરંતુ સ્થાપના તે સ્વપકાળ સુધી પણ રહે છે અને યાવસ્કથિત (વસ્તુનું અસ્તિત્વ રહે એટલા માટે કાળ સુધી ટકનારી) પણ હોઈ શકે છે. અનુયોગ દ્વાર સુત્રમ Page #39 -------------------------------------------------------------------------- ________________ જેમકે કાઠ કર્મ આદિમાં આવશ્યકશાસ્ત્રની તદાકારરૂપ અથવા અતદાકારરૂપ કરેલી સ્થાપના યાવસ્કથિત હોય છે–રવાશ્રયભૂત દ્રવ્યનું જ્યાં સુધી અસ્તિત્વ રહે ત્યાં સુધી જ તે સ્થાપનાનું અસ્તિત્વ રહે છે, તથા અક્ષ (પાશા) આદિમાં કરેલી અતદાકાર સ્થાપના બહુ જ ઓછા કાળ સુધી રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કેઈ સ્થાપનના સ્વાશ્રયભૂત દ્રવ્યનું અસ્તિત્વ રહેવા છતાં પણ વચ્ચેથી જ ગમે ત્યારે સમાપ્ત થઈ જતી હોય છે, ત્યારે કોઈ સ્થાપના એવી હોય છે કે જે પિતાના આયભૂત દ્રવ્યનું અસ્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં મોજૂદ રહે છે. આ પ્રમાણે નામ અને સ્થાપના નિક્ષેપમાં ભાવશૂન્યતાની અપેક્ષાએ આધારની સમાનતા હોવા છતાં પણ પિતાપિતાના અવરથાનકાળની અપેક્ષાએ જ ભેદ રહેશે છે, એવું ભગવાને કહ્યું છે. જે કે ગોવાળપુત્ર આદિનું અસ્તિત્વ રહેવા છતાં પણ કોઈ કોઈ વાર તેમના નામાં પરિવર્તન થયા કરતું હોય છે, એવું પણ જોવામાં આવે છે ખરૂં. આ દષ્ટિએ વિચારવામાં આવે તે એવી પરિસ્થિતિમાં તે નામમાં યાવસ્કથિકતા રહેતી નથી, પરંતુ આવું ભાગ્યે જ બને છે. અનેક વસ્તુઓ અથવા પદાર્થોમાં તે નામની યાવકથિકતા જ જોવા મળે છે-ઇત્વરિકતા (અલ્પ સ્થાયિત્વ) દેખાતી નથી. નામની અપેક્ષાએ ઈવરિકતા તે કેવળ વિરલતા રૂપે જ કેઈ કઈ વસ્તુમાં લેવામાં આવે છે. આ રીતે નામની ઈવરિકતા અલ્પ સ્થલ૦થાપી હોવાથી ભગવાને અહીં તેની વિવક્ષા કરી નથી. જે નામમાં અ૫કાલિકતા રૂપ આ ઈત્વરિતાને સ્વીકારવામાં આવે તો ઉસૂત્રપ્રેરૂ ણને દેષ લાગે છે એટલે કે એ પ્રકારની પ્રરૂપણ કરવી એ સુત્ર વિરૂદ્ધની સિદ્ધાતેથી વિરુદ્ધની પ્રરૂપણ કરી ગણાય, એમ સમજવું. અહીં કે એવી દલીલ કરે કે આ પ્રક ના કાળભેદની અપેક્ષાએ નામનિશ્ચય અને સ્થાપનાનક્ષેપ વચ્ચે જે ભેદ પ્રકટ કરવામાં આવ્યું છે, તે તે ઉપલક્ષણ માત્ર જ છે. કારણ કે આ સિવાય બીજી અનેક રીતે પણ તે બન્ને વચ્ચે ભેદ સંભવી શકે છે. તે આ પ્રકારનું તેનું જે ધન છે તેને ઉત્સુત્ર પ્રરૂવણ રૂપ જ ગણી શકાય, કારણ કે તે પ્રકારની માન્યતા આગાની વિરૂદ્ધ જાય છે. જેમ નામનિક્ષેપમાં કઈ કઈ પ્રસંગે રિકતા (૨.૯૫કાલિનત)ને સંભવ હોવા છતાં પણ ભગવાને ઉત્સુત્ર પ્રરૂપણાના ભયથી તેને ઉલ્લેખ કર્યો નથી-વાં ને માત્ર યાવથિકના જ પ્રદર્શિત કરવામાં આવી છે અને એ જ કા હો ઇત્વ કલાનો ઉપલકણરૂપે સ્વીકાર કરવામાં આવ્યો નથી, એજ પ્રમાણે સ્થપનામાં પણ કાળ સિવાયની કેઈ પણ બાબતને ભેદ કારણરૂપે સ્વીકારવામાં આવે તે બે પ્રકારની પ્રરૂપણમાં પણ ઉત્સવપ્રપણાને જ પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે સ્થાપના નિક્ષેપમાં કાળકૃત ભેદ સિવાયન કેઈ પણ ભેદ ભગવાને કહ્યો નથી. અનુયોગ દ્વાર સુત્રમ ૨૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ વળી કોઈ કોઈ માથુ એવું પણ કહે છે કે......“પ્રતિમારૂપ સ્થાપનાને નિહાળવાથી ભાવેને જે ઉ૯લાસ અનુભવવામાં આવે છે-જેવો ઉલાસ ઉત્પન્ન થાય છે, એ ભાવેને ઉલ્લાસ (એ પ્રકારનું મન:પરિણામ)-તે નામ માત્રના શ્રવણથી ઉત્પન થતું નથી. નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે આ પ્રકારને જ તફાવત છે. જેમકે ઈન્દ્રની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તે લોકો તેની સમક્ષ વિવિધ પ્રકારની યાચના કરે છે, તેની પૂજા કરે છે અને પિતાની ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરી લે છે, પરંતુ નામ ઈન્દ્ર આદિમાં એવું જોવામાં આવતું નથી. આ રીતે તે બન્ને પ્રકારના નિક્ષેપમાં આ પ્રકારને ભેદ પણ રહે છે. એટલું જ નહીં પણ તે બને નિક્ષેપ વચ્ચે રહેલ ભેદ દર્શાવતા બીજા કેટલાક કારણેને પણ સદૂભાવ છે. તે આ પ્રકારનું કથન પણ આગમ વિરૂદ્ધનું કથન હોવાથી ઉસૂત્રકથન જ ગણાય છે. આ પ્રકારની આગમ વિરૂદ્ધની પ્રરૂપણ કરનાર વ્યકિત અનન્ત સંસારની જનક બને છે. આગમમાં આ પ્રકારનું કથન આવે છે કે..... તથારૂપ અહત ભગવંતોના નામ અને ગોત્રનું શ્રવણ કરવાથી મહાલની પ્રાપ્તિ થાય છે,” આ કથન નામનિક્ષેપના વિષયરૂપ નથી. કારણકે “અહંતા માવિંar” ઈત્યાદિ કથન દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે તથારૂપ ભાવરૂપ અહં તમાં પ્રયુકત નામના જ શ્રવણથી મહાફલાની પ્રાપ્તિ થાય છે-કેવળ નામ નામના જ શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થતી નથી. નહીં તો કઈ પણ વ્યકિતને માટે (દાખલા તરીકે ગેવળના પુત્રને માટે) “અહજત આ નામ ઉપગ કરવામાં આવે, તે તેના નામનું શ્રવણ કરવાથી પણ મહાફલની પ્રાપ્તિ થઈ જવી જોઈએ ! પણ અહીં તે એવું બનતું નથી. તે ના મદ્વારા માત્ર તે ગોવાળપુત્ર રૂપ અર્થની જ પ્રતીતિ થાય છે. આત્મપરિણામોની શુદ્ધિ રૂપ મહાદળની પ્રાપ્તિ તેના નામ શ્રવણથી થતી નથી. તેથી એવું માનવું જોઈએ કે ભાવરૂપ અહત નામના જ શ્રવણથી જીવને આત્મપરણામેની શુદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, કારણ કે એજ તેને હેતુ છે. સાધારણ નામનિક્ષેપમાં આ હેતુતા સંભવી શકતી નથી. વળી કઈ માણસ અહીં એવી દલીલ કરે કે અહત નામનિક્ષેપ ભલે આત્મ પરિણામોની શુદ્ધિમાં કારણભૂત ન થતું હોય, પણ તેનાથવણથી ભગવાન અહંતના નામનું સ્મરણ તે થઈ જાય છે, એટલું તે આપે માનવું જ પડશે તે આ પ્રમાણે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે ભાવનિક્ષેપથી રહિત એવા નામનિક્ષેપથી અહંત ભગવાનનું સ્મરણ થવાની વાત અસંભવિત છે, અનુયોગ દ્વાર સુત્રમ Page #41 -------------------------------------------------------------------------- ________________ તેથી “તારવા '' ઈત્યાદિ પાઠમાં નામ અને ગોત્ર એ બન્નેની સાથે ભગવાન અહંતના સંબંધને છઠ્ઠી વિભક્તિના પદના પ્રગ દ્વારા પ્રકટ કરનાર સૂત્રકારે નામનિક્ષેપની વિરક્ષા કરી નથી, પરંતુ ભાવનિક્ષેપ જિનના બેધક એવા નામની વિરક્ષા કરી છે. કારણ કે એજ નામના શ્રવણથી શ્રોતાને મહાફળની પ્રાપ્તિ થવાનું સંભવી શકે છે. એ જ પ્રમાણે સ્થાપના પણ ભાવરૂપ અર્થથી વિહીન જ હોય છે, કારણુ કે ભાવનિક્ષેપરૂ૫ અર્થની સાથે તેને કેઈ સંબંધ જ હોતું નથી. જે અહીં એવી દલીલ કરવામાં આવે કે પહેલાં ભાવજિનના અસ્તિત્વકાળમાં જે તેમના શરીરની આકૃતિ હતી, એ આકૃતિ જ સ્થાપના નિક્ષેપમાં વિદ્યમાન રહે છે, તેથી તેના દ્વારા આયા થી ભાવરૂપ સંબંધને બંધ થઈ જાય છે, તે એ પ્રકારની માન્યતા પણ ઉચિત નથી, કારણ કે વર્તમાન કાળે સ્થાપના નિક્ષેપમાં જે આશ્રયીને જ સદૂભાવ ન હોય તે તેના દ્વારા ભાવજિનની સાથે આશ્રયાશ્રયી ભાવરૂપ સંબંધને બંધ જ કેવી રીતે થઈ શકે ! ભાવૃજિનની સાથે જ્યારે તે આકૃતિ વિદ્યમાન હતી ત્યારે જ આ પ્રકારને સંબંધ અસ્તિત્વ ધરાવતા હતા. હા, એવું સંભવી શકે છે કે જે પ્રકારે ભાવજિનના દર્શન કરનાર કે વ્યક્તિમાં ભાતવાસને ઉમળકો આવી જાય છે, એજ પ્રમાણે ભકિતભાવપૂર્વક તે આકૃતિનું સ્મરણ કરનાર વ્યકિતમાં પણ ભાલાસને ઉમળકે આવી જાય ખરે, કારણ કે આકૃતિને ભાવજિનની સાથે સંબંધ છે. જે ભાવજિનની સાથે તે આકૃતિને સંબંધ ન હોય, તે તે પ્રતિમા ભાવજનક અને અનેક ગુણનું સ્મરણ કરાવવાને સમર્થ કેવી રીતે બની શકે ! પરંતુ સ્થાપનાને ભાવજિનની સાથે આશ્રયાશ્રયી ભાવરૂપ કોઈ સંબંધ તો છે જ નહી. કે જેના દ્વારા તેને બેધ થઈ જાય, ભાવજિનના આત્માનું તેમાં આવાહન કરવું-સ્થાપન કરવું, એ તે જિનાજ્ઞાની વિરૂદ્ધનું કૃત્ય ગણાય. એવી પ્રવચનવિરૂદ્ધની વાત કરવી જોઈએ નહીં. તેથી સર્વથા કુમારચનિક દ્રવ્યાવશ્યકની જેમ પ્રતિમાપૂજન કરનાર અને કરાવનાર મિચ્છાણિયુકત બની જાય છે અને સમ્યકત્વથી રહિત જ રહે છે, સ્થાપનાવશ્યકતું આ પ્રકારનું સ્વરૂ' છે. તેને ભાવાર્થ સ્પષ્ટ હેવાથી વિશેષ સ્પષ્ટીકરણની જરૂર રહેતી નથી. સ. ૧રા. દશ્યાવશ્યક કા નિરુપણ હવે સૂત્રકાર દ્રવ્યાવશ્યકનું નિરૂપણ કરે છે– “જે f તં વસ” ઇત્યાદિ શબ્દાર્થ_શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે.... “જે કૈં તં શ્વાવલં?” હે ભગવન્! પૂર્વ પ્રકાન્ત (પૂર્વ પ્રરતુત વિષય) દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(વાવ વિÉ quત્ત) દ્રવ્યાવશ્યક બે પ્રકારને કહ્યો છે. તે તે પર્યાને જે પ્રાપ્ત કરતું રહે છે તેનું નામ દ્રવ્ય છે. એટલે કે જે વિવક્ષિત અતીત (ભત કાલિન), અનાગત (ભવિષ્યકાલિન) ભાવનું કારણ હોય છે, તે દ્રવ્યનિક્ષેપ છે. જેમકે રાજગાદીનો જેની પાસે ત્યાગ કરાવવામાં આવે છે તેને નરેશ કહે તે ભૂતકાલિન પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ છે, તથા વર્તમાન કાળે જે રાજા નથી. પણ ભવિષ્યમાં રાજા બનવાને છે તેને અત્યારથી જ રાજા કહેવો તે ભવિષ્યકાલિન પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ છે. જેમ કે રાજાના પુત્રને રાજા કહે. અનુયોગ દ્વાર સુત્રમ ૩૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ વામાં આવે છે. દ્રવ્યનિક્ષેપમાં વિરક્ષિત (અમુક) પર્યાયને જે અનુભવિત કરી ચુકી છે એવી વાતુ તથા વિવક્ષિત પર્યાયને જે ભવિયકાળમાં અનુભવ કરશે. એવી વસ્તુ તેના વિષયરૂપે પગિણિત થઈ છે. એજ વાત સામાન્યરૂપે કથિત દ્રવ્યના લક્ષણમાં આ પ્રકારે જાણવા માટે બનાવવામાં આવી છે-તત્ત્વજ્ઞોએ એવું કહ્યું છે કે લોકમાં ભૂતપર્યાયનું અથવા ભવિષ્યની પર્યાયનું જે કારણ છે, તેનું નામ દ્રવ્ય છે. તે દ્રવ્ય સચેતન પણ છે અને અચેતન પણ છે. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજ. જેમકે કોઈ એક જીવ પહેલાં સ્વર્ગમાં ઇન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયો હતે. ત્યારબાદ તે ભવનું આયુષ્ય પૂરું થતાં, ત્યાંથી ચવીને તે મનુષ્યલકમાં મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થઈ ગયે. જેમ અમાત્યના પદથી ચુત થયેલી વ્યક્તિને અમાત્ય કહેવામાં આવે છે. એમ મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થયેલા તે મનુષ્યને તેની ભૂતકાલિન ઈન્દ્રરૂપ પર્યાયને કારણે ઉદ્ર કહેવો, તેનું નામ જ દ્રનિક્ષેપ છે. જેમ ભવિષ્યકાળમાં રાજા બનવાને હોય એવા રાજકુમારને “રાજા” કહેવામાં આવે છે, એજ પ્રમાણે જે જીવ ભવિષ્યમાં ઈદ્રની પર્યાયે ઉત્પન્ન થવાનું હોય તેને ભવિષ્યકાલિન ઈન્દ્ર પર્યાયનું કારણ હોવાને લીધે ઉદ્ર કહેવો તે પણ દ્રવ્યનિક્ષેપને વિષય છે જે કે રાજકુમાર અત્યારે રાજા નથી, પરંતુ ભવિષ્યમાં રાજા થવાનો છે, છતાં પણ તેને રાજકુમારની અવસ્થામાં પણ જે રાજા કહેવામાં આવે છે તે ભાવિ રાજપર્યાયની પ્રાપ્તિરૂપ કારણની અપેક્ષાએ જ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે અચેતન કાઠ આદિમાં પણ ભૂત-ભવિષ્ય પર્યાયની કાપણુતાની અપેક્ષાએ દ્રવ્યતા ઘટિત કરી લેવી જોઈએ. આ પ્રકારે દ્રવ્યરૂપ આવશ્યકનું નામ દ્રવ્યાશ્યક છે તે દ્રવ્યાશ્યક બે પ્રકારને છે-(૧) આગમની અપેક્ષાએ અને ન આગમની અપેક્ષાથી બે પ્રકારના સમજવા. ભાવાર્થ સ્પષ્ટ છે. જે સુ ૧૩ છે હવે સૂત્રકાર આગમની અપેક્ષાએ દ્રવ્યોશ્યકના સ્વરૂપનું નિરૂપણ કરે છે. જે f૪ રઈત્યાદિશબ્દાર્થ (?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે જિં વં પ્રામો દવાવરસગં ?) આગમની અપેક્ષાએ જે દ્રવ્યાવશ્યક કહ્યો છે તેનું કેવું સ્વરૂપ છે? એટલે કે દ્રવ્યાવશ્યકના જે બે ભેદ બતાવવામાં આવે છે, તેમાંથી જે પહેલા ભેદ બતાવ્યું છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(શામળ વાવમાં) આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે.(કક્ષ બાવક્ષત્તિ ૪ વિ) જે સાધુએ આવશ્યકશાસ્ત્રનું ગુરુની સમક્ષ વિનયપૂર્વક અધ્યયન કર્યું છે, (હિ) તેને સારામાં સારી રીતે પાનાને અનુયોગ દ્વાર સુત્રમ ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપટલમાં ઉતાર્યું છે, (નિ) શબ્દ અને અર્થની અપેક્ષાએ જેને તણે સારી રીતે જાણી લીધેલ છે, () જેના કલેકેની, પદની અને વર્ષોની સંખ્યાનું પ્રમાણ જેણે સારી રીતે સમજી લીધું છે, (નિયં) આનુપૂર્વી અને અનાનુપૂર્વી પૂર્વક જણે તેને બધી તરરૂથી અને બધા પ્રકારે પરાવર્તિત કરી લીધું છે, (નામમ) પિતાના નામની જેમ જે તેને કદી પણ પિતાના સ્મૃતિપટમાંથી દૂર કરતા નથી. ( મું) જે રીતે ગુરૂ મહારાજે ઉદાત્ત આદિ સ્વરેનું ઉચ્ચારણ કર્યું હોય, એજ પ્રકારે તેના ઘેવાદિ સ્વરેનું જે સુંદર રીતે ઉરચારણ કરતા હોય, (બીજવવાં) એક પણ અક્ષરની હીનતા ન રહે એવી રીતે જેણે તેનું અધ્યયન કર્યું છે, (કાવ) બોલતી વખતે-પાઠ કરતા વખતે જે પિતાના તરફથી એક પણ અક્ષર તેમાં ઉમેરીને બેલ નથી-એટલે કે તેમાં જે પ્રમાણે લખ્યું હોય એ પમાણે જ તેનું ઉચ્ચારણ કરે છે. (વ્યા ઢRવરંજેનું તેણે એવી રીત અધ્યયન કર્યું છે કે તેના ઉરચારણ વખતે અક્ષરનો વ્યતિક્રમ થઈ જતું નથી, (વરચિ) જેને પાઠ કરતી વખતે વચ્ચે વચ્ચે અટકીને તેનું ઉરચારણ કરતો નથી પણ પાણીના પ્રવાહની જેમ અખલિતરૂપે જે તેનું ઉચ્ચારણ કર્યું જાય છે, (ચિત્ત) અન્ય શાસ્ત્રવત પદને તેની સાથે સેળભેળ કરીને જે તેનું ઉચ્ચારણ કરતું નથી જેમકે સામાયિક સત્રમાં દશવૈકાલિક કે ઉત્તરાધ્યયનના સૂત્રોનું ઉચ્ચારણ કરવું તેનું નામ મિશ્રિત દેવ છે, આ દ ન થાય એવી રીતે સામયિક પાઠનું ઉચ્ચારણ થવું જોઈએ. અથવા પાઠ કરતી વખતે જયાં પદાદિનો વિરછેદ થતું નથી, તેન નામ મિલિત છે અને તે મકારે ઉચ્ચારણ ન કરવું તેનું નામ અમિલિત છે. એટલે કે તે આવશ્યકસૂત્રના પાઠનું એવી રીતે ઉચ્ચારણ કરે છે કે જેના ઉચ્ચારણમાં પદાદિને વિચ્છેદ સારી રીતે લક્ષિત થતું રહે છે, ( સાહિત) એક જ શાસ્ત્રમાં જુદા જુદા રથાને પર ઉખવામાં આવેલા એકાર્થક સુત્રને એક જ સ્થાનમાં લઇને તે શાસને પાઠ કરશે તેનું નામ “યત્યાગ્રંડિત છે. અથવા આચારાંગ આદિ સત્રનો પાઠ કરતી વખતે વચ્ચે વચ્ચે પિતાની બુદ્ધિથી રચેલાં તેના જેવાં જ સૂત્રોનું ઉચ્ચારણ કરવું તેનું નામ પણ વ્યત્યાગ્રંડિત છે અથવા બેલતી વખતે જયાં વિરામ લે અને વિરામ ન લેવાનો હોય ત્યાં વિરામ લે તેનું નામ પણ વ્યત્યાગ્રેડિત છે. આ પ્રકારના વ્યત્યાગ્રંડિત દેશનું જેના દ્વારા તે આવશ્યક શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે સેવન કરાયું નથી, એટલે કે આ દોષના ત્યાગપુર્વક જેણે આવશ્યકશાસ્ત્ર અધ્યયન કર્યું છે. (qyii) સુત્રની અપેક્ષાએ બિન્દુ માત્ર આદિથી અન્યૂન અને અર્થની અપેક્ષાએ અધ્યાહાર અને આકાંક્ષા આદિથી રહિતરૂપે તે આવશ્યકશાસ્ત્રનું જેણે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. | (TરિપુLIi) ઉદાત્ત આદિ ઘેનું યથાસ્થાન જ્ઞાન પ્રાપ્ત કરીને જે તે શાસ્ત્રનું સારી રીતે પરાવર્તન કર્યું છે, “પાસ” અને “હિgiાસ” આ બનને વિશેષમાં પુનરુકિત દેષ એ કારણે માનવો જોઈએ નહીં કે પહેલું વિશેષણ - શિક્ષા કાળને આશ્રિત કરીને વપરાયું છે અને બીજું વિશેષણ પરાવર્તન કાળને અનુયોગ દ્વાર સુત્રમ Page #44 -------------------------------------------------------------------------- ________________ આશ્રિત કરીને વપરાયું છે. (સંવિqાર્જ) બાલક અથવા મૂંગા માણસના જેવું અસ્પષ્ટ ઉચ્ચારણ જે કરતો નથી–પરન્તુ બિલકુલ સ્પષ્ટ સ્વરથી જે તેનું ઉચાણ કરે છે, (ગુરુવાવાવાળં) ગુરૂની પાસે રહીને જેણે આ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે–એટલે કે ગુરૂની સમક્ષ જેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું છે અને આ રીતે જેને આવશ્યક સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, આ રીતે પૂર્વાકન શ્રત ગુણ રૂપ વિશેષણેના અનુસાર જે સાધુએ આવશ્યશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. અને તેથી (૨) તે સાધુ (સત્ય) તે આવશ્યકશાસ્ત્રમાં (વાવ પુછI/ પરથrry ઇમરાઈ) શિષ્ય અધ્યયનરૂપ વાચન વડે પૂર્વાધીત (પહેલાં જેનું અધ્યયન કરવામાં આવ્યું છે તેને પૂર્વાધીત કહે છે) સૂત્રાદિમાં સંશય થાય ત્યારે ગુરૂને તે વિષે પ્રશ્ન કરવારૂપ પૃર છાવડે અથવા વિશે ધિત સૂત્રનું વિસ્મરણ ન થઈ જાય તે ખાલથી ગુરૂને પ્રશ્ન કરવારૂપ પૃચ્છના વડે અધીત સૂત્રને ફરી ફરીને પાઠ કરવારૂપ પરિવર્તન પડે અને દુર્ગતિમાં પડતાં તેને સુગતિમાં ધાર કરાવનાર ધર્મકથાવડે-એટલે કે અહિંસાદિ ધર્મની પ્રરૂપણાવ: વર્તમાન (વિદ્યમાન) છે. આ રીતે આગમની અપેક્ષાએ તે સામને દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. * અહીં એવો શંકા ન કરવી જોઈએ કે વાચનદિ ક્રિયાઓ વડે તે આવશ્યક સત્રમાં વર્તમાન તે સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કેવી રીતે સંભવી શકે 'છે? સુઘકારે આ સત્રપાઠ દ્વારા તે શંકાનું સમાધાન કર્યું છે" (નો મજેહાણ) વાચતાદરૂપ કિયાએ વછે આવશ્યક શાસ્ત્રમાં વર્તમાન રહેલે એ મેં સાધુ શોના અર્થનું અનુચિન્તન કરવારૂપ અનુપ્રેક્ષાની અપેક્ષાએ તેમાં - ધનખાન હર્તા નથી તે કારણે તે આગમની અપેક્ષાએ વ્યાવશ્યક છે. (કાવ્યા અણુને મિસિ) કારણ કે શાસ્ત્રનું એવું વચન છે કે “અનુપ દૂ આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે... - - - - - - છવ જેના દ્વારા વસ્તુને પરિછેદ કરે છે (વરતુતું જ્ઞાન મેળવું છે) છે નામ “ઉપયોગ” છે. “પ ધાતુને ૩૬ ઉપસર્ગપૂર્વક કરણ અર્થે પગ પ્રત્યય લગાડવાથી ઉપયોગ શબ્દ બને છે. જીવના બોધરૂપ વ્યાપારનું નામ ઉપગ છે. તે ઉપગને જ્યાં સદૂભાવ નથી તેને અનુપયોગ કહે છે. તે અનુપયોગપૂર્વક તે આવશ્યકશાસ્ત્રમાં યુકત હોવાને કારણે તે આવશ્યકશાસ્ત્રના જ્ઞાતાને દ્રવ્યની અપેક્ષાએ આવશ્યક (દ્રવ્યાવશ્યક) માનવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે સાધુએ આવશ્યક શાસ્ત્રને સારી રીતે જાણી લીધું છે-સારી રીતે તેનું અધ્યયન કરી લીધું છે. તેને પૂર્ણ રૂપે જાણકાર થઈ ગયેલ છે, એવા સાધુને તે અવશ્યકશાસ્ત્રમાં વાચના. પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા રૂપે વર્તમાન માની લેવામાં આવે છે, છતાં પણ આવશ્યકના ઉપયોગથી રહિત હોવાને કારણે તેને આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. આ વાતને વધુ ખુલાસો આ પ્રમાણે સમજવોવાચના, પૃચ્છના, આદિ ઉપગપૂર્વક પણ થાય છે અને અનુયેગપૂર્વક પણ થાય છે પરંતુ અહીં દ્રવ્યાવશ્યકનું પ્રકરણ ચાલતું હોવાથી તેમને અનુપગપૂર્વક જ અનુયોગ દ્વાર સુત્રમ ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગૃહીત કરવામાં આવેલ છે. ભાવશૂન્યતાનુ નામ અનુપયોગ છે. દ્રશ્ય જ ઉપયાગથી રહિત હાય છે. તેથી તે આવશ્યક શસ્ત્રનેા જ્ઞાતા સાધુ તેમાં વાચના આદિરૂપે વર્તીમાન હાવા છતાં પણ ઉપયેગથી રહિત હાવાને કારણે દ્રવ્યાવશ્યક જકહેવાય છે. અનુપ્રેક્ષા તા ઉપયેગપૂર્ણાંક જ થાય છે. તેથી તેમાં (અનુપ્રેક્ષામાં) વર્તમાન સાધુ દ્રશ્યાવશ્યક નથી, પણ ભાવાવશ્યક છે. શકા—જ્યારે આપ આગમને આશ્રિત કરીને દ્રવ્યાવશ્યકની પ્રરૂપણા કશ છે. ત્યારે એવું લાગે છે કે દ્રશ્યાવશ્યકને આગમરૂપ કહેવાયાં આવ્યુ છે, એવુ' આપ પ્રતિપાદન કરી રહ્યા છે. પરન્તુ એ વાત યુકત લાગતી નથી કારણ કે આગમ તે સનરૂપ હોય છે અને જ્ઞાન ભાવરૂપ હોય છે. તેથી આગમમાં દ્રવ્યતા કેવી રીતે ઘટાવાં શકાય ? ઉત્તર——આગમના આ ત્રણ કારણે મનામાં આવ્યાં છે-(૧) આત્મા, (૨) આત્માધિષ્ઠિત દેહ અને (૩) ઉāન્ન રહત સુત્રના ઉચ્ચારણુરૂપ શબ્દ-સાક્ષાત આગમ નહીં. આગમના આ ત્રણ કારો! હું કી કારણમાં ગરૂપ કાના ઉપચાર કરવામાં આવ્યેા છે. તે કારણે તે આગમરૂપ કહેવામાં આવેલ છે. વિવ ક્ષિત ભાવનું જે કારણ હોય છે તે દ્રવ્ય એ ત્ય છે. તેથી આવશ્યકમાં ઉપયોગ રહિત આત્માને આગમની મેએ દ્રાફ વા એમાં કેઇ દેખ નથી, એ તે નિર્દે" કથન જ ગણી શકાય. શંકા-~~આવશ્યકમાં ભુજંત આત્માને આપ કાળની અપેક્ષાએ .લે દ્રવ્યાવશ્યક કહે, એમાં અમને કંઈ વાંધે નથી; પરન્તુ સ્ત્રકારે જ શિક્ષિત આદિ શ્રુતગુણાનું વર્ણન કર્યું છે. તે વર્ણન કરવાની અહીં થી આવશ્યકતા હતી? તે શ્રુતગુણુકન તા બ્ય જ લાગે છે, કારણ કે આ શ્રતગુણ કધન વડે આમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકની સિદ્ધમાં કઇ સમિત દેખતી નથી. ઉત્તર—આ પ્રકારના આક્ષેપ પણ સંગત લાગતો નથી, કાણ કે સ્ત્રકાર આ શ્રુતગુણુ વર્ણન વડે એ સૂચિત કરવા માગે છેકે આ પ્રકારે નિર્દેષરૂપે પણ શાસ્ત્રનું ઉચ્ચારણ કરનારા સાધુ કે જે તેમાં અનુયુક્ત જલે ઇં, તેનું તે દ્રવ્ય ત દ્રવ્યાવશ્યક જ છે, તા સર્દોષ શાસ્ત્રનું ઉચ્ચારણ કરનારની તેા વાત જ શી કરવી! જે તે શાસ્ત્રમાં ઉપયાગયુકત છે એવા સાધુ પણ જો સ્ખલિત આદિ દ્વેષથી દૂષિત થયેલા શાસ્ત્રનું ઉચ્ચારણ કરે છે, તે તેનું તે દ્રવ્યશ્ચત ભાવદ્યુત જ છે. એજ પ્રમાણે અનુપયુકત સાધુરૂપ જીવની પ્રયુપ્રેક્ષણાદિ ક્રિયા નિર્દોષ હોય તે પણ્ તાવિધ (તે પ્રકારના) ફૂલની પ્રદાતા સંભવી શકતી નથી. પરન્તુ જે સાધુ તે પ્રત્યુપ્રેક્ષણાદિ ક્રિયાઆને તેમાં ઉપયુકત બનીને કરે છે, એવે સાધુ કદાચ મતિ વિકલતા આદિને કારણે સદાપ હાય તે પણ તેની તે કિયાએ કમળને દૂર કરવાને સમ જ હાય છે. શંકા—અનુપયુકત સાધુને દ્રવ્યાવશ્યક માની લઇએ, પરન્તુ હીનાક્ષરરૂપે સૂત્રનું ઉચ્ચારણ કરવામાં એવા તા કયે દાપ છે કે જેથી “અઢીળસ્ત્ર " આ શ્રુતના કથિત ગુણુરૂપ વીશેષણને સળ માની શકાય ? ઉત્તર—વૌકિક વિદ્યારૂપ મંત્રનું ઉચ્ચારણ કરવામાં પણ જો એકાદ અક્ષરને ઉડાડી દેવામાં આવે છે, તા તે મત્ર પણ વાસ્તવિક ફળ આપવાને અસમ અનુયોગ દ્વાર સુત્રમ ૩૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ બની જાય છે અને અનર્થકારક પણ બની શકે છે, તે પછી પરમ મંત્રરૂપ સૂત્રની તે વાત જ શી કરવી ? હીનાક્ષર સૂત્રના ઉચ્ચારણને લીધે પરમ કલ્યાણકારક મેક્ષ રૂપ ફળની પ્રાપ્તિ પણ થતી નથી એટલું જ નહીં પણ અનંત સંસારની પ્રાપ્તિરૂપ અન પણ પ્રગટ થાય છે આ વિષયને અનુલક્ષીને નીચેનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. કઈ એક સમયે રાજગૃહ નગરના ઉધાનમાં મહાવીર પ્રભુનું સમવસરણ થયું પ્રભુને વંદણ કરવા નિમિત્ત દેવ, સુર, વિદ્યાધર અને મનુષ્યને સમુદાય આવી પહોંચે. પિતાના પુત્ર અભયકુમારને સાથે લઈને મહારાજા શ્રેણિક પણ આવી પહોંચ્યા ભગવાને ત્યાં એકત્ર થયેલી પરિપદાને ધર્મની દેશના દીધી. ભગવાનની દેશના સાંભળીને અને ભગવાનને વંદણા કરીને સૌ પોતપોતાને રથાને પાછા ફર્યા. પરંતુ રાજ શ્રેણિક ત્યાંથી ખસ્યા નહીં. તે પિતાના પુત્રની સાથે ભગવાનની પણું પાસનામાં તલીન થઈને ત્યાંજ બેસી રહ્યો. હવે આ વખતે નીચનો બનાવ બન્યો. સમવસરણમાંથી પાછા ફરતે કેઈ એક વિદ્યાધર આકાશમાર્ગો ઉડવા માગતો હતો પણ આકાશમાં ઉડવા માટે જે મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ તે મંત્રને એક અક્ષર તે ભૂલી ગથે હતે. તે આકાશમાં ઉડે તે ખરે પણ થોડે દૂર જઈને નીચે પડી ગયાં. વળી ફરીથી ઉડે, પરંતુ થોડે દૂર જઈને ફરી નીચે પડી ગયે. આ પ્રમાણે વારંવાર ઉડતાં અને પઠતાં તે વિદ્યાધરને અભયકુમારે છે. તેનું કારણ જાણવાની તેને ઇચ્છા થઈ તેણે મહાવીર પ્રભુને વંદણ નામરકાર કરીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“હે ભગવન્! તટેલી પાંખવાળા પક્ષીની જેમ આ વિદ્યાધર વારંવાર આકામાં છે છે અને નીચે પડી જાય છે. તેનું કારણ શું હશે ? ત્યારે મહાવીર પ્રભુએ અભયકુમારને આ પ્રમાણે જવાબ આપે-હે અભયકુમાર જે તે વિદ્યાધર પિતાની આકાશગામિની વિદ્યાને એક અક્ષર ભૂલી ગયા છે. તે કારણે ઉડવાનો પ્રયત્ન કરવા છતાં પણ તે તેમાં સફળ થતો નથી. ભગવાનનાં એવાં વચને સાંભળીને અભયકુમારે તુરત જ તે વિદ્યાધરની પાસે પહોંચી ગયું. તેણે તે વિદ્યાધરને કહ્યું-“હે મહાભાગ ! જે તમે મને વિવા સાધવાને ઉપાય બતાવે, તે હું તમને આકાશગામિની વિઘાના મંત્રને વિસ્કૃત થઈ ગયેલો એક અક્ષર બતાવી દઉં વિઘાધરે અર્જયકુમારની તે વાતને સ્વીકાર કર્યો. અભયકુમાર પાસે “ક્ષનિપાતી’ વિદ્યા હોવાથી તેમાં એવી શકિત હતી કે તે એકાદ પદને શ્રવણ કરીને પણ અનેક પદને વિચાર કરી શકતા હતા. આ શક્તિના પ્રભાવથી વિદ્યાધર કથિત મંત્રને સાંભળીને વિકૃત અક્ષર તેણે તે વિદ્યાધરને બતાવી દીધું. વિદ્યારે પણ અભય કુમારને વિદ્યા સાધવાના ઉપાય બતાવી દીધા. આ પ્રકારે મંત્રના વિરમૃત અક્ષરને જાણી લઈને તે વિધાધર પોતાને યથેષ્ટ સ્થાને ચાલ્યો ગયો. આ દષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે-જેમ તે વિદ્યાધર પિતાની આકાશગામિની વિદ્યાને એક અક્ષર ભૂલી જવાને કારણે તેની વિદ્યા હીનાક્ષરતાના દેષથી દૂષિત થવાને લીધે તેને નગતિ કરાવવાને અસમર્થ બની ગઈ, એજ પ્રમાણે હીનાક્ષર કરીને સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તે અથ માં ભેદ પડી જાય છે. અર્થમાં ભેદ પડી જવાને કારણે ક્રિયામાં પણ ભેદ પડી જાય છે અને ક્રિયામાં ભેદ પડી જવાને લીધે મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. તે કારણે દીક્ષા ગ્રહણ આંદ કાર્ય પણ વ્યર્થ બની જાય છે. એ જ પ્રમાણે સુત્રમાં અક્ષરાને ઉમેરીને સત્રનું અનુયોગ દ્વાર સુત્રમ ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચારણ કરવામાં પણ દેશ રહે છે. તેનું પ્રતિપાદન કરતુ એક દષ્ટાન્ત આપી શકાય એમ છે, પણ શાત્રને વિસ્તાર થઈ જવાના ભયથી અહીં તે દષ્ટાન આપ્યું નથી. ભાવાર્થ-આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ સૂત્રકારના અભિપ્રાય અનુસાર કેવું છે તે હવે સંક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે જે સાધુએ આવશ્યકસૂત્રને વિધિપૂર્વક સારી રીતે શીખી લીધું છે-શતગુણાનુ સાર તેનું અધ્યયન કરી લીધું છે પરંતુ તેમાં તે ઉપયોગથી વિહીન છે, એવી પરિસ્થિતિમાં તે સાધુ આગાની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કહેવાને યોગ્ય ગણાય છે. સુત્ર૧૪ નથભેદ સે દિવ્યાવશ્યક કે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર નાના ભેદની અપક્ષ એ દ્રવ્યાવશ્યકના બંદેનું કથન કરે છે, નામw í mir' ઇત્યાદિશબ્દાર્થ– નૈમિi) નીગમ નયની દૃષ્ટિએ ગાર કરવામાં આવે તે (m) એક (3gi૩) અનુપયુકન આમા (પ્રામ) આગમને આશ્રિત કરીને (gi Hi) એક દ્રવ્યાવશ્યક છે (gિ ગ્રyવા મામલે nિ aavસવારં) બે અનુપયુકત આત્માએ આગેવાની અપેક્ષાએ બે દ્રવ્યાવશ્યક છે. (ત્તિor agવસ મામો નિuિr ટ્રાવાડું) ત્રણ અનુપયુકત માઓ આગમની અપેક્ષાએ ત્રણ વ્યાવશ્યક છે, (વારણા મજુર૩રા માનમો તાવાણાથું ધાવમથr૪) એજ પ્રમાણે બીન જેટલા આત્માએ અનુપયુકત છે. એટલા આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક છે. (gવમેવ રામ વિ) વ્યવહાર નયની દૃષ્ટિએ વિચારવામાં આવે તો પણ આ વિષયને અનુલક્ષીને ઉપર મુજબનું જ કથન સમજવું. ( હરસ it wા વા મળાિ વા વણવત્તા / કવરૂત્તા વાસુદેવવણા વાવાળ વા છે જે ઢવાવમr) સંગ્રહ નયને આધારે વિચાર કરવામાં આવે તે “એક અનુપયુક્ત આત્મા અગમની અપાએ એક દ્રવ્યાવશ્યક છે, તથા અનેક અનુપયુકત આત્માઓ અનેક દ્રવ્યાવશ્યક છે. આ પ્રકારનું જે જે કથન નીગમ નય અને વ્યવહાર નયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, તેને બદલે અહીં બધાને એક દ્રવ્યાવક જ કહેવા જોઈએ, કારણ કે સંગ્રહનય જુદા જુદા પ્રકારની વસ્તુઓને તથા અનેક વ્યકિતઓને કેઈ પણ સામાન્ય તત્વનો આધાર લઈને એક રૂપમાં સંકલિત કરે છે. (ઉન્મુક્ષ વજુવાનો સામનો vi સુવાવયં 9ત્ત નેછે) અજુર,ત્ર નયની દદિએ એક અનુપયુકત આત્મા આગમની અપેક્ષાએ એક દ્રવ્યોશ્યક છે. આ નય ભેદભાવને ચાહતે નથી. (તિ સદનાणं जाणए अणुवउत्ते अवत्थु, कम्हा ? जइ जाणए अणुवउते, न भवइ, પર ઝળુ, વાળ ન મ7) ત્રણ શબ્દ નાની દૃષ્ટિએ એવું માનવામાં આવે છે કે-જે જ્ઞાયક હોય છે તે જે અનુપયુકત હોય તે તે વસ્તુ સ્વરૂપ છે, કારણ કે જ્ઞાયક અનુપયુકત સંભવી શકે જ નહીં જો તે અનુપયુકત હોય, તે તે જ્ઞાયક જ હોઈ શકે નહીં. તે કારણે આગમનો આશ્રય લઈને જે દ્રવ્યાયશ્યક બતાવવામાં આવેલ કે તેને સદૂભાવ જ નથી. તેણે તં મામલો થાવાણ) આ પ્રકારનું આગમને આશ્રિત કરીને પ્રાન્ત (પ્રસ્તુત વિષયરૂ૫) દ્રવ્યાવશ્યકનું વરૂપ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનમાં સમસ્ત સૂત્ર અને અર્થાના જુદા જુદા નયના આધાર લઇને વિચાર કરવામાં આવ્યા છે. એ નય મુખ્યત્વે સાત કહ્યા છે. (૧) નૈગમ નય, (૨) સ`ગ્રહ નય, (૩) વ્યવહાર નય, (૪) ઋનુત્ર નય, (પ) શબ્દ નય, (૬) સમભિરૂદ્ધ નય અને (૭) એવભૂત નય. પહેલાં તે નૈગમ નયની માન્યતા અનુસાર સૂત્રધર આગમની અપેક્ષાએ વ્યાવસ્યકના ભેદોનું નિરૂપણ કરે છે. નૈગમ નયના ભાવા નીચે પ્રમાણે છે-જે વિચારાને આધારે પદાર્થના એધ વિવિધ થાય છૅ, તે વિચારધારાનું નામ જ નૈગમ નય છે. ના ગમે વેધમÎ: ચમ્ય સઃ નમ:” આ વ્યુત્પત્તિ અનુસાર ઉપર્યુકત અર્થ જ પ્રાપ્ત થાય છે, આ નૈગમનયની અપેક્ષાએ ઉપયાગ વિત એક દેવદત્ત આદિ વ્યકિત એક આગમ દ્રવ્યાવશ્યક છે. ઉપયેગરહિત (અનુપયુકત) દેવદત્ત અને યાદત્ત નામની એ વ્યકિત એ આગમદ્રવ્યાવશ્યક છે. દેવદત્ત, યજ્ઞદત્ત અને વિ'દત્ત નીમની ત્રણ અનુ પયુકત વ્યક્તિએ ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. એજ પ્રમાણે જેટલી અનુપયુકત વ્ય કિતઓ હાય છે તે આ નયની માન્યતા અનુસાર એટલા જ આગમદ્રયાવશ્યક છે. આ કથનનુ તાત્પર્ય નીચે પ્રમાણે છે. ગમ નય સામાન્ય અને વિશેષરૂપ અને ખતાવે છે. જેવી રીતે સંગ્રહનય ‘‘સામાન્યરૂપ જ અર્થ છે,’ એવું કહે છે, એ પ્રકારે આ નય કહેતા નથી. એ તા વિશેષરૂપે પણુ અને ખતાવે છે. રીંગમ નયની માન્યતા અનુસાર તેા પદાથ કેવળ સામાન્યરૂપ પણ નથી, કેવળ વિશેષરૂપ પણ નથી, પરન્તુ સામાન્ય અને વિશેષરૂપ એટલે કે ઉભયરૂપ છે. આ રીતે વિશેષ રૂપ ભેદની અપેક્ષાએ દેવદત્ત આદિ જેટલા અનુપયુક્ત પુરૂષા છે, એટલાં જ આ નયની દૃષ્ટિએ આગમ દ્રશ્યાવશ્યક છે-સામાન્યવાદી હાવાને કારણે સંગ્રહનયની જેમ એક જ દ્રવ્યાવશ્યક નથી, સ ંગ્રહનયથી ગૃહીત પદાર્થોના જે અભિપ્રાયદ્વારા વિધિપૂર્વક વિભાગ કરવામાં આવે ?, તે અભિપ્રાયનું નામ વ્યવહાર નય છે. આ નયની માન્યતા અનુસાર કાઇ વસ્તુ સામાન્ય નથી, કારણ કે તે સામાન્યનુ નિરાકરણ કરે છે, તેને પ્રતિપાદન કરવાના વિષય વિશેષ છે, તથા તે તેનું પ્રતિપાદન કરવાને જ તત્પર રહે છે. સંમહત્ત્વના બે ભેદ છે-(૧) પર સંગ્રહનય અને (ર) અપરસંગ્રહનય. જડ ચેતનરૂપ અનેક વસ્તુઓમાં જે ૫ એક સામાન્ય તત્ત્વ છે. એન પર જ નજર ાખીને ખીજી વાશષ્ટતાઆને ધ્યાનમાં લીધા વિના સઘળી વસ્તુઓને એકરૂપ માનીને એવો જે વિચાર કરવામાં આવે છે કે સંપૂર્ણ જગત સર્પ છે, કારણ કે સત્તા (અસ્તિત્વ)થી રહિત કોઇ પદાર્થ છે જ નહીં, તેનું જ નામ પરસ ગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થના વિષયમાં વ્યવહાર એવા વિચાર કરે છે કે જે સ્તૂપ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે ? જો તે દ્રવ્યસત્ રૂપ હોય તે તે પરમસંગ્રહનયના વિષય હેવાને બદલે અપરસ’ગ્રહનના વિષય ગણી તે દ્રશ્યસ રૂપ હાય તા શું તે જીવદ્રવ્યરૂપ છે કે અજીવદ્રવ્યરૂપ દ્રવ્યના પુદ્ગલ, ધ, અધમ, આકાશ અને કાળ, આ પ્રકારે ૬ ભેદ પડે છે. તેમાંથી જીવ સિવાયના જે પાંચ ભેદો કહ્યા છે તે અદ્રશ્યના ભેદો છે. જો પર્યાયસત હોય તા તે પર્યાય બે પ્રકારની હોય છે-(૧) ક્રમભાવી અને (ર) સભાવી, શકાય છે. જો ? કારણ કે અનુયોગ દ્વાર સુત્રમ ૩૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ જે જીવદ્રવ્ય સત્ હોય તો કયું છવદ્રવ્ય એવું છે-સંસારી જીવદ્રવ્ય એવું છે કે મુકત જીવદ્રવ્ય એવું છે ? આ પ્રકારે આ વ્યવહારનય ત્યાં સુધી ભેદ કરતે જ જાય છે કે છેવટે એમાંથી અન્ય કોઈ ભેદ પાડી શકાય જ નહીં. જે વિધિથી સંગ્રેડ કરવામાં આવે છે, એજ વિધિથી તેમને વિભાગ કરવામાં આવે છે. આ પ્રકારે ગમનયની જેમજ અનુપયુકત એક દેવદત્ત આદિ વ્યક્તિ એક આગમ દ્રવ્યાવશ્યક છે. અનુપયુકત બે વ્યકિત બે આગમદ્રભાવશ્યક છે. અનુપયુકત ત્રણ વ્યકિત ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. એ જ પ્રમાણે જેટલી આગમમાં અનુપયુકત વ્યકિતઓ હોય, એટલાં જ ગમદ્રવ્યાવશ્યક સમજવા. જે પ્રકારે ગમન વિશેષ રૂપ અર્થની પ્રરૂપણા કરે છે, એ જ પ્રમાણે તેની પ્રરૂપણા વ્યવહુન્નય પણ કરે છે. એટલા પુરતી એ બન્નેમાં સમાનતા છે. તે કારણે સૂત્રકારે કમપ્રાપ્ત સંગ્રહનયને છેડીને શાસ્ત્રની લઘુતાને નિમિત્ત તૈગમનયની પછી અને સંગ્રહનીના પહેલાં વ્યવહારનયને ઉપન્યાસ કર્યો છે. સંગ્રહનયની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક એક જ છે. તે આ પ્રમાણે સમજવું-સામાન્ય માત્રને વિષય કરનારો જે પરામર્શ (અભિપ્રાય-માન્યતા છે કે નામ સંગ્રહાય છે. તે સંગ્રહનય પસામાન્ય અને અપર સામાન્ય વિજય કરે વાની રાષ્ટએ બે પ્રકારે છે. પર સામાન્યને વિય કરનારો પત્રનય છે અને અપસામાને વિય કરનારો અ૫રા હનય છે સત્તા નામના *હાસામાન્યને પસામાન્ય કહે છે. દ્રવ્ય, પર્યાયત્વ, આદિ જે અવાનાર સામાન્ય છે, તેને અપરસામાન્ય કહે છે. જયારે એ વિચાર કરવામાં આવે છે કે સમસ્ત વસ્તુ સત્તા સામાન્યની વિશેષતાની અપેક્ષાએ એક જ છે-એટલે કે એવી કોઈ વાત જ નથી કે જેમાં સત્તા જ (અસ્તિત્વજ) ન હોય. આ રીતે સઘળી વસ્તુઓમાં સત્તા વિદ્યમાન છે અને તે સત્તા એક જ છે, જો એ સત્તાની દષ્ટિએ વિચાર કરવામાં આવે તે સઘળી વસ્તુઓ એક સદૃપ જ છે. આ પ્રકારની પસંગ્રહ નયની વિચારધારા (માન્યતા) છે. અપસંગ્રહનયની વિચારધારા અવાન્તર સામાન્યની અપેક્ષાએ ચાલે છે– જેમકે ધર્મ, અધર્મ, આકાશ. કાળ. પુદ્ગલ અને જીવ, આ દ્રમાં દ્રવ્યત્વજાતિની અપેક્ષાએ અભેદ હોવાથી એકતા છે. કારણ કે તેમનામાં તેના દ્વારા જ દ્રમાદ્રવ્ય એવું જ્ઞાન અને દ્રવ્યદ્રવ્ય એવી વચનપ્રવૃત્તિ થાય છે. એ જ વાતને “ધમ ટૂi #પદ્ર, શાણો ટૂટીં, નીવો ઇ” આ પદે દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ રીતે અનુકૃત્તિ પ્રત્યય હોવાથી એવું લાગે છે કે તેમનામાં દ્રવ્યત્વ છે. અને તે દ્રવ્યત્વ ધર્માદિક ૬ દ્રયયક્તિઓમાં (પદાર્થોમાં) એક જ છે. તેથી આ દ્રયની અપેક્ષાએ ધર્માદિક દ્રવ્યમાં એકતાનો સંગ્રહ થઈ જાય છે. એ જ પ્રમાણે સચેતન અને અચેતન દ્રવ્યોની જેટલી પર્યાય છે, તે સઘળી પર્યાયમાં પણ પર્યાયવરૂપ સામાન્યની અપેક્ષાએ એકતાને સંગ્રહ થઈ જાય છે. આ પ્રકારને સંગ્રહનય છે તેની અપેક્ષાએ એક આગમમાં અનુપયુક્ત દેવદત્ત આદિ વ્યકિત પણ એક જ આગમદ્રભાવશ્યક છે, અને અનુપયુકત દેવદત્ત આદિ અનેક યકિતઓ પણ એકજ આગમદ્રવ્યાવશ્યક છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સંગ્રહ નય એક સામાન્ય માત્રને જ ગ્રાહક છે. વિશેને ગ્રાહક નથી. તેથી વિશેષની અપેક્ષાએ જે અનેક આગમદ્રવ્યાવશ્યક છે, તે બધાં જ જે સામાન્ય છે-વિશેષરૂપ અનુયોગ દ્વાર સુત્રમ ૩૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ જ નથી, તો તેની અપેક્ષાએ જાયમાન તે અનેક આગ દ્રવ્યાવશ્યક સત્તાની એકતાને કારણે એક જ છે. તેથી સંગ્રહાયની માન્યતા અનુસાર તે એક જ વ્યાવશ્યક છે હવે સૂત્રકાર ત્રાજુસૂત્રનયની અપેક્ષાએ આગમદ્રવ્યાવશ્યકનો વિચાર કરે છેવર્તમાન ક્ષણથાયી પર્યાયમાત્રને જ જે મુખ્યત્વે વિચાર કરે છે, તે નયનું નામ અનુસૂત્રનય છે. નેગમ, સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ પ્રકારના નય, પદાર્થની વિવિધ અવરધાઓ તરફ ધ્યાન દેતાં નથી, તેથી તે નયને આધારે એવું કેવી રીતે જાણી શકાય કે વર્તમાનમાં પદાર્થનું કેવું રવરૂપ છે ? તે કારણે તે ત્રણ નયને દ્રયાર્થિક નય માનવામાં આવેલ છે. કારણ કે તેમાં દ્રવ્યને જ વિલાય કરવાનીદ્રવ્યને જ વિચાર કરવાની પ્રધાનતા હોય છે પરંતુ પર્યાની તરફ તેમનું લક્ષ્ય હોતું નથી, કારણ કે તે તે તેમની દષ્ટિએ અવિવક્ષિત અથવા ગૌણ છે. પણ વિ. ચારકનું ધ્યાન કેવળ દ્રવ્ય પર જ રહે અને પર્યાય પર ન જાય એવું તે સંભવી શકતું નથી. વિચારકના વિચારો જે પ્રમાણે વિવિધ પદાર્થોનું-તેમની વિવિધ અવસ્થાઓની વિવિક્ષા કર્યા વિના-ધ્યાનમાં લીધા વિના જેમ વર્ગીકરણ અને વિભાગીકરણ કરે છે, એજ પ્રમાણે તેઓ વિવિધ પદાર્થોની વિવિધ અવસ્થાઓને પણ લક્ષ્યમાં રાખે છે. પરંતુ વિવિધ અવસ્થાઓનું સંમેલન દ્રવ્યકેટિમાં આવે છેપર્યાયકેટમાં આવતું નથી. વારતવમાં તે એક પર્યાય જ પર્યાયકેટિમાં આવે છે, કારણ કે પર્યાય એક ક્ષણવતી દેય છે. તેમાં પણ વર્તમાનનું નામ જ પર્યાય છે. કારણ કે અતીત (ભૂતકાલિન) વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિય કાલિન) અનુત્પન્ન હોય છે. તે કારણે તેમનામાં પર્યાયને વહેવાર થઈ શકતું નથી. તે કારણે ઋજુત્ર નયને વિષય વર્તમાન પર્યાય માત્ર જ કહ્યો છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ નય વિદ્યમાન અવરથા રૂપે જ વરતુને રવીકાર કરે છે. દ્રવ્ય તેમાં સવથા અવિવાિત રહે છે. તેથી સ્થય સંબંધો જેટલાં વિચારો હોય છે, તે બધાં ત્રાજુસૂત્રનયની શ્રેણિમાં આવી જાય છે. જેમકે “સંકરિ સુવવિદોંડરિત” આ વાકયથી વર્તમાન ક્ષણવત સુખ નામની પર્યાય ૨ાત્ર જ બતાવવામાં આવી છે. અનુસૂત્રનયની માન્યતા અનુસાર એક અનુપયુકત દેવદત્તાદિ એક આગમદ્રવ્યાવશ્યક છે. એ વાત તે આગળ સ્પષ્ટ કરવામાં આવી ચૂકી છે કે આ નય વર્તમાન કાલિન પર્યાયવરતુને જ વિષય કરે છે-અતીત અનાગત પર્યાને વિય કરતો નથી કારણ કે અતીત (ભૂતકાલિન) પર્યાય વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિષ્ય કાલિન) પર્યાયે અનુભવ ય . વન નાવિન પર્યાયમાં પણ જે પિતાની પર્યાય છે તેને જ તે બે - . કારણ એજ પડતા! ધ ની જેમ પોતાના કાર્યની સાધક હોય છે. કારણ કે એ જ પેન ! ધનની જેમ પોતાના કાર્યની સાધક હોય છે. પરકીય પયયને તે વિષય કરતો નથી. કારણ કે અન્યના ધનની જેમ તે પિોતાના કાર્યની સાધક હોતી નથી. આ •.ની દષ્ટિ એ જ કારણે પૃથકવવૈવિધ્ય નથી કારણ કે અતીત અનગરના લેથી એને પક્કીગ દિથી આ નય પર્યાયમાં ભિન્નતા માનતા નથી. પરંતુ વર્તમાનકાલિક સ્વગત પર્યાયને જ તે વાસ્તવિક માને અને એક જ છે એવું પ્રતિપાદન કરે છે. તેથી આ નયની માન્યતા અનુસાર આગમ વ્યાવશ્યક એક જ છે અને નથી. હવે સૂત્રકાર થય, સમભરૂઢ નય અને એરંતુ નયની દૃષ્ટિએ અગમ દ્રવ્યાવશ્યકને વિચાર કરે છે– શબ્દ પ્રધાન નનું નામ શુદય છે. અને એવાં આ ત્રણ નય છે. અર્થાવગ (અર્થના .ધ)નું ટાણુ હોવાથી શ૬1 જ પ્રધાનના અનુયોગ દ્વાર સુત્રમ ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે ન માને છે–અર્થની પ્રધાનતા માનતા નથી. આ નાની એવી માન્યતા છે કે દ્રવ્ય અને પર્યાયના સંબંધમાં જેટલા વિચારો હોય છે. તે વિચારોનું વગી. કરણ ઉપર્યુકત ચાર નયમાં જ થઈ જાય છે. જેમનું વર્ગીકરણ સ્વતંત્ર નય દ્વારા કરી શકાય એ કોઈ વિચાર જ બાકી રહે નથી. છતાં પણ વિચારોને પ્રકટ કરનાર અને ઈષ્ટ પદાર્થોનું જ્ઞાન કરાવનાર મુખ્ય સાધન શબ્દ છે. તેથી તેની શબ્દની) પ્રધાનતાની અપેક્ષાએ જેટલા વિચારો કરવામાં આવે છે તેટલા વિચારોને આ ત્રણ નાની કટિમાં જ મૂકી શકાય છે. તે ન એ બતાવે છે કે હજી સુધી શબ્દ પ્રયોગની વિવિધતા હોવા છતાં પણ અર્થમાં ભેદને સ્વીકાર કરવામાં આવ્યું નથી પરન્તુ જયાં શબદ નહઠ તારતમ્ય છે. તેના અનુસાર અર્થભેદ પણ અવશ્ય છે જ. તેથી તેઓ કહે છે કે “એવી વાત કેવી રીતે સંભવી શકે કે જે આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા છે. તે તેમાં અનુપયુકત છે, કારણકે જ્ઞાતા હોવા છતાં પણ અનુપયુકત હોય અને અનુપયુક્ત હોવા છતાં પણ જ્ઞાતા હોય એ વાત જ અસંભવિત હોય છે. જ્ઞાતા હોય તે તે તેમાં ઉપયુક્ત (ઉપયોગ સંપન્ન) હોય. અને અનુપયુકત હોય તે તેને જ્ઞાતા જ ન હોય એ વાત જ સંભવી શકે છે. તેથી આવશ્યકશાસ્ત્રના અનુ યુકત જ્ઞાતાની અને પેિક્ષાએ જે આગમ વ્યાવશ્યકની પ્રરૂપણ કરી છે. એ પ્રવિણાને આ શબ્દાદિ ત્રણ પ્રકારના યે રવીકાર કરતા નથી. કારણ કે જ્ઞાતા અને અનુપયુકતતાને સમન્વય જ સંભવી શકતો નથી. અનુપયુકતાની સ્થિતિમાં તે આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા જ સંભવી શકતું નથી. (જ્ઞ તા” એટલે “તેના સંબંધી જ્ઞાન ધરાવનારે.” આ પ્રકારનો અર્થ સમજવો) જે તે જ્ઞાતા હોય એટલે કે તે વિષયના જ્ઞાનથી સંપન્ન હોય. તે તેનું તાત્પર્ય એજ છે કે તે જ્ઞાનના ઉપયોગવાળે (ઉપયુકત) છે. કારણ કે જ્ઞાન પોતે જ ઉપયોગરૂપ હોય છે આ ત્રણે નય શુદ્ધ નયને આધારે વસ્તુને સ્વીકાર કરે છે. તેથી એવું જે કહેવામાં આવ્યું છે કે “આગમનાં કારણરૂપ હોવાથી આત્મા તદધિઠિત દેહ અને શબ્દ એ આગમરૂપ છે.” આ કથન પણું ઓપચારિક કથન જ છે. કારણ કે તેમને આગમરૂપ માનવામાં આવતા નથી. તેથી આ ત્રણે નયેની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક સંભવિત જ નથી. આ રીતે પૂર્વપ્રકાન્ત આગમન દ્વવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે. અનુયોગ દ્વાર સુત્રમ ૪૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ નોઆગમસે દવ્યાવશ્યક કા નિરુપણ સંક્ષિપ્ત ભાવાર્થ–સૂત્રકારે નગમ આદિ સાત નયેની માન્યતાનો આધાર લઈને આગમળ્યાવશ્યકમાં એકત્વ. અનેકત્વ આદિનું પ્રતિપાદન કર્યું છે. ગમનયની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યકમાં એકત્વ અને અનેકવ છે. સંગ્રહનયની માન્યતા અનુસાર તેમાં માત્ર એકત્વ જ છે. વ્યવહારનયની માન્યતા અનુસાર એક આગમદ્રવ્યાશ્યક પણ છે અને અનેક વ્યાવશ્યક પણ છે. સૂત્રનયની માન્યતા પ્રમાણે આગમદ્રવ્યાવશ્યક એક જ છે. શબ્દનય. સમભિરૂઢનય અને એવું. ભતનય, આ ત્રણે નાની માન્યતા અનુસાર આગમદ્રવ્યાવશ્યક છે જ નહીં. આ સઘળા નયેની માન્યતાનું સ્પષ્ટીકરણ ટીકાઈમાં કરવામાં આવ્યું છે. સૂ૦ ૧પ હવે સૂત્રકાર અને આગમદ્રભાવશ્યકનું” પ્રતિપાદન કરે છે– “ ક્રિ તે નોકામ” ઈત્યાદિ શબ્દાર્થ—( નો ગામ વસ?) હે ભગવન્! ને આગમ ને આશ્રિત કરીને દ્રવ્યાવશ્યકનું કેવું સ્વરૂપ છે? ઉત્તર–(ગામ વસયં તિવિé sour İ)નો આગમની અપેક્ષાદ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે. (તંગદા) તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે સમજવા– (जाणयसरीरदव्यावस्सयं, भवियसरीरदब्यावर सयं, जाणयसरीरभरियસરરિત્ત ઢTa) (૧) જ્ઞાયકશરીર દ્વવ્યાવશ્યક. (૨) ભથશરીર દ્રવ્ય વશ્યક અને જ્ઞાયકશરીર ભવ્ય શરીર અતિરિકત દ્રવ્યાવશ્યક ટીકાર્થ–“નો” શબ્દ સર્વથા નિષેધ અથવા અંશત: નિષેધના અર્થમાં વપરાય છે. "નોઆગમ દ્રવ્યાવશ્યકમાં” જે નો’ શબ્દ આવ્યું છે તે ઉપર્યુંકત બન્ને અર્થમાં વપરાય છે. આ રીતે આગમના સર્વથા અભાવને અને આગમના એક દેશતઃ અભાવને લઈને દ્રવ્યાવશ્યક બને છે. આ આગમદ્રવ્યાવશ્યક સાયક શરીર આદિના ભેદથી ત્રણ પ્રકારને કહ્યો છે. જે આગમનું જાણી ચુકયે છે એ શાયકનું નિર્જીવ શરીર ને આગમદ્રવ્યવાશ્યક છે. આગામી કાળમાં જે જીવ વિવક્ષિત પર્યાયથી યુકત થવાને છે, તેને ભવ્યજીવ કહે છે. ભાવિ સ્વભાવરૂપ આવસ્યકનું કારણ હોવાથી તેનું શરીર ભથશરીર દ્રવ્યાવશ્યક ગણાય છે. જ્ઞાયક શરીર દ્રાવશ્યક અને ભ૦થશરીર દ્રવ્યાવશ્યકથી ભિન્ન જે દ્રવ્યાવશ્યક છે તેને જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિરકત દ્રવ્યાવશ્યક કહે છે. આ પ્રમાણે આ ત્રણ પ્રકારને આ આગમ દ્રવ્યાવશ્યક છે. ભાવાર્થ–નો આગમ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે સુત્રકારે તેના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે (૧) જ્ઞાયકશરીરદ્રવ્યાવશ્યક (૨) ભવ્યશરીર દ્રવ્યાવશ્યક, (૩) તય તિરિકત (બનેથી ભિન) વ્યાવશ્યક. - આગમ દ્રવ્યાવશ્યકમાં “ના” પદ આગમન સર્વથા નિષેધ કરવામાં પ્રયુકત થયેલ છે. જેમકે— જે જીવ પહેલાં આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા હતા, તે જયારે મરણ પામે છે–અન્ય પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, તે સમયનું તેનું જે નિજીવ શરીર હોય છે તે આગમના અભાવવાળું રહેવાને કારણે જ્ઞાય શરીરદ્રવ્યાવશ્યક રૂપ ગણાય છે. એ જ પ્રમાણે જે જીવ ભવિષ્યમાં આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા થવાનું છેતે જીવના શરીરને ભવ્ય અનુયોગ દ્વાર સુત્રમ ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાયક શરી૨ દવ્યાચશ્યક કા નિરુપણ શરીર દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવે છે. તથા આ બન્ને કરતાં ભિન્ન અવાજ દ્રવ્યાવશ્યક છે તેને તયર્યાકિત (દભયથી ભિન) વ્યાવશ્યક કહે છે. સ્ ૧૬૫ “આગમ દ્રવ્યાવશ્યક” ના, નાયઃશરીદ્ર-યાવશ્યક નામના જે પહેલા ભેદ છે તેનું સત્રકાર હવે વિશેષ સ્પષ્ટીકરણ કરે છે— હૈં નાયસીદ્ધાવણ્ય' ઇત્યાદિ – ‘મેં શબ્દાર્થ”—પ્રશ્ન-(સે fĚ તો ગાળવાવમથું) હે ભગવન ! સાયક શરીર દ્રવ્યાવસ્યકન્તુ કેવુ' સ્વરૂપ કહ્યું છે ? ઉત્તર—(ત્રિતત્તવ્ય દિશામાં નાળય" નું સહી) આવશ્યક પદ્મવાચ્ય આગમના અર્થરૂપ અધિકારના જ્ઞાતાનું એટલે કે આવશ્યકસૂત્રના અને જાણુનારા સાધુ આદિનું એવું શરીર કે જે વવાયત્તુથવાવિયા)ન્યપગતચૈતન્ય પર્યાયથી રહિત છે, ચ્યુત દસ પ્રકારના પ્રાણાથી પરિવર્જિત (રહિત) છે, ત્યતદેહ આહારપરિણતિ જનિત વૃદ્ધિ જેમાંથી સપૂર્ણ નીકળી ચુકી છે, (નાળય સÎયં) એવા શરીરને “જ્ઞાયક શરીર દ્રશ્યાવશ્યક” કહે છે, આ અના વધુ સ્પષ્ટ ખ્યાલ આપવાના હેતુથી સત્રકાર અન્ય શબ્દો દ્વારા તેનું વર્ણન કરે દ્યે(17વિળગઢ સિન્માનયં વા, સંચય વા, નિ↑ હેાળયં શ્રા, fngવિજાતયંગ પાલિત્તાન જો મળેગ્ગા) આ પ્રકારના પ્ર.ણુરહિત શરીરને શય્યા પર દેખીને, સસ્તારગત દેખીને, સ્વાધ્યાયભૂમિ અથવા રમશાનભૂમિગત દેખીને અથવા સિદ્ધશિલાગત દેખીને તેઓ કહે છે કે—(બો) અા ! (મેળ સરીસજીસÜ) આ શરીર રૂપ પુદ્ગલ સંધાતે (નિ@િળ માથે”) તીર્થંકર ભગવાના દ્વારા માન્ય યેલા કનિજ રણના અભિપ્રાયથી અથવા તદાન ણુના ક્ષય, ક્ષયાપમ ‘રૂપ’ ભાવથી એટલે કે જ્ઞાનાવરણીય કમ ના ક્ષય ક્ષયાપમ અનુસાર .(બાવસાÄ) આવશ્યક સૂત્રનું વિશેષરૂપે (વિન્દ્ર) ગુરુ ાસ અધ્યયન કર્યું હતું –જ્ઞાન પ્રાપ્ત કર્યું" હતું. (' t= i) સામાન્યરૂપે તણું શિા તે સાવ્યુ હતુ, (૪૨Ë) સત્રાના કથનપૂર્વક તેણે ફરીથી શિ'યજનાને નું અધ્યયન કરાવ્યુ હતુ.(સિયં) પ્રતિલેખનાદિ ક્રિયારૂપે તેમણે પાત પેતાના આત્મામાં ઉતાર્યું હતું, અને ત્યાર ખાદ એજ રૂપે શિષ્યને ખાળ્યુ હતું, એટલે કે પ્રતિલેખના આદિ ક્રિયાના પ્રદનથી એ પ્રકટ કર્યું હતુ કે બન્ને રામય રત્ન પાત્ર વજ્રાદિ ઉપકરણાની પ્રતિલેખના કરવી આવશ્યક છે. શ્વન એક ઈચ જેટલું ભાગ પણ પ્રતિલેખના વિનાના રહેવા જોઇએ નહીં. (નિટનિયં) આવક શાસ્ત્રને ગ્રહણ કરવાને જે શિષ્યે અક્ષમ હતા, તેમના પ્રત્યે કરુણાભાવ રાખીને તેણે તેમને વારવાર આવશ્યક સૂત્ર ગ્રહણુ કરાવવાના પ્રયત્ન કર્યા હતા. યિ બધાં નય અને યુતિ તેણે શિષ્યજનોના હૃદયસ્થાનમાં સ્થિરૂપે તેને ધારણ કરાવ્યું હતું તેથી તેનું આ શરીર જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યક છે. દ્વારા અનુયોગ દ્વાર સુત્રમ ૪૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ શંકા–અચેતન હેવાને કારણે શરીરરૂપ પુદ્ગલ સ્કંધ જે આવશ્યકશાસને જ્ઞાતા જ હેઈ શકતો નથી. તે સૂત્રકારનું “જાવક્ષત્તિ પર્વ માવલં) આ પ્રકારનું કથન સંગત લાગતું નથી. કારણ કે ગ્રહણ કરવાની અને પ્રરૂપણું આદિ કરવાની ક્રિયાઓ તે જીવની સાથે સંબંધ ધરાવનારી હોય છે. આ ક્રિયાઓ જીવના ધર્મ ૩૫ હોવાને કારણે મૃત શરીરમાં તેને કેવી રીતે ઘટાડી શકાય? રીત ૫ અઠત શરીરમાં જ આ ક્રિયાઓને સદૂભાવ હોય છે. આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે સમજવું જ્ઞાયક શરીરને જે દ્રવ્યાવશ્યક કહેવામાં આવ્યું છે, તે ભૂતપૂર્વની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. એટલે કે જ્યારે તે શરીર તયથી યુકત હતું ત્યારે તે આ શાસ્ત્રની પ્રરૂપણુ આદિ કરતું હતું. તેથી આ પ્રકારના કથનમાં કોઈ દોષ નથી. શંકા–શયાદિગત સાધુના શરીરને જોઈને કોઈ પુદત પ્રકારે કહેતા હોય તે ભલે કહે, પરંતુ એ શરીરમાં દ્રવ્યાવયકતા તે સંભવી જ શકતી નથી! કારણ કે ભૂત કે ભાવી, પર્યાયનું જે કારણ ૮-૯ લે તે રચેતન હેય અથવા લે તે અચેતન હોય. પણ એને જ તત્ત્વજ્ઞ દ્રવ્ય-દ્રનિક્ષેપના વિષય માને છે. તેથી આ કથન અનુસાર તે આવશ્યકપર્યાયનું કારણ જ દ્રવ્યાયક :હુવાને ચડ્યું હોઈ શકે છે. અને એવા દ્રવ્યાવશ્યકનું એવું કારણ તે ચેતનાયુકત શરીર જ હોઈ શકે છે, અચેતન શરીર એવાં કારણરૂપ બની શકતું નથી. તે કારણે શય્યાદિગત નવ સાધુનું શરીર વ્યાવશ્યક હોઈ શકતું નથી. આ શંકાનું હવે સમાધાન કરવામાં આવે છે – જે કે તે કાળે તે સાધુશરીરમાં ચેતનાને સદભાવ નથી અને તે કારણે તે શરીરમાં પ્રત્યાવશ્યકરૂપતાને સદૂભાવ નથી, પરન્તુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ અતીત (ભતકાલિન) આવશ્યક પર્યાયના કારણને તે તેમાં સદૂભાવ હતા જ, એમ માનીને તેમાં દ્રવ્યાવશ્યકતા જાણવી જોઈએ. આ રીતે વિચારવામાં આવે તો આ કથનમાં કોઈ દોષ નથી, આ વિષય શિષ્યજનોને સારી રીતે સમજાવવા માટે સત્રકાર એક દાન્ત આપે છે, (૧દા વિદ્વતો, કારણ કે શિખ્ય દ્વારા જ આ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે “હે ગુરુમહારાજ! આ વિષયનો અમને સચોટ ખ્યાલ આવે તે માટે એવું કેઈ દૃષ્ટાનહાય, તે આપ અમને તે કહી સંભળાવવાની કૃપા કરે (માં માને મારી માં થયjમે ) શિષ્ય જનોની આ વિનંતિને ધ્યાનમાં લઈને ગુરુ નીચેનું દાન આપે છે—કોઈ એક વ્યકિત એક ઘડામાં મધ અથવા ઘી ભરીને લાવે છે, ત્યાર બાદ તે તેમાંથી મધ અથવા ઘી કાઢી નાખે છે અથવા વાપરી નાખે છે. છતાં પણ તે એવું કહે છે કે “આ મધને ઘડે છે અથવા આ ઘીને ઘડે છે. ભૂતકાળમાં તે કુંભ મધ અથવા ઘીને ભરવા અનુયોગ દ્વાર સુત્રમ ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ માટે વપરાતો હતે. તે કારણે લોકોમાં તેને મધને ઘડે અથવા ઘીનો ઘડે કહેવાને વ્યવહાર થતો જોવામાં આવે છે. એ જ પ્રમાણે શ્રુતકાલિન આવશ્યક પર્યાયના કારણ ૩૫ આધારવાળું હોવાથી નિર્જીવ શયાદિત શરીર પણ દ્રશ્યાવશ્યક જ કહેવાય છે. આ પ્રકારે પુકત જીવવિપ્રમુકત (પ્રાણાથી રહિત) શય્યાદિગત સાધુ આદિન' શરીર નાઆગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક હોય છે. કારણ કે તે અવરથામાં આવશ્યકના અર્થજ્ઞાનરૂપ આગમને તે શરીરમાં બિલકુલ અભાવ હોય છે. “1” “યુત’ આ પદને પ્રયોગ કર્યા બાદ “રાવિન” ચાવિત’ આ પદને જે પ્રયોગ કરવામાં આવ્યું છે તે સ્વભાવવાદીઓના મતનું નિરાકરણ કરવા માટે કરવામાં આવેલ છે. સ્વભાવવાદીઓની એવી માન્યતા છે કે મરણ તે સ્વાભાવિક રીતે જ થાય છે. તેમની તે માન્યતા બરાબર નથી. કારણ કે મરણસ્વભાવ તો સર્વદા વિદ્યમાન રહે છે. અને તેમની માન્યતા સ્વીકારવામાં આવે તે સર્વદા મરણું ત્રાને પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી તેમની તે માન્યતા ખોટી છે. “વિશ' આ પદને પ્રયોગ કરીને એ વાતનું પ્રતિમાદન કરવામાં આવ્યું છે કે જ્યારે આયુકમને ક્ષય થાય છે ત્યારે જે પ્રાણીઓનાં પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે. હવે સવકાર આ સૂત્રને ઉપસંહાર કરતાં આ પ્રમાણે કહે છે તે જં વાળા સનવાવાસ) આ પ્રકારનું પૂર્વોકત જ્ઞાયક શરીર દ્રવ્ય.વશ્યકનું સ્વરૂપ છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યકના રવરૂપનું વર્ણન કર્યું છે. એ વાત તે પહેલા સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે કે ભૂત અથવા ભવિષ્ય પર્યાયનું કારણ જ દ્રય હોય છે તેથી જે સાધુ આદિ આવશ્યકશાસ્ત્રને જાણી ગયો છે પણ તેમાં તેને ઉપગ નથી એટલે કે જે અનુપયુતતા સંપન્ન છે, એવાં તે સાધુ અાદિને જીવ ૮૦માવશ્યક કહેવાય છે. “નાદ્રયાવશ્યક” આ દ્રાવક્ષકને એક ભેદ છે. જે સાધુએ પહેલાં આવશ્યક સૂત્રનું સવિધિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એવા સાધનો જીવ જયારે મનુષ્યપર્યાયમાંથી નીકળીને અન્ય પર્યાયમાં ચાલ્યા જાય છે. ત્યારે તેનું તે નિજીવ શરીર આવશ્યક સૂત્રના જ્ઞાનથી સર્વથા અભાવવિશિષ્ટ (રહિત) થઈ જાય છે. તે કારણે તેના તે નિર્જીવ શરીરને ને આગમજ્ઞાયક શરીર દયાવશ્યક રૂપ કહેવામાં આવે છે. આગમજ્ઞાન જેના બિલકુલ નથી. એવું તે શરીર તે આગમાતાનું છે કે જેણે તે આગમને જાયે તે હતું પણ તે તેમાં ઉપયોગથી વિહીન (અનુપયત) હતા. આ રીતે આગમ જ્ઞાયક શરીર અનુયોગ દ્વાર સુત્રમ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભવ્યશરીર દવ્યાવશ્યક નિરૂપણમ દ્રભાવશ્યકે” આ પદેના અર્થની અપેક્ષાએ તે નિર્જીવ શખ્યાદિગત સાધુનું શરીર નો આગમ જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્ય ક” છે. અનેક પ્રકારની તપસ્યાઓ વડે જેનું શરીર પરિમિત થઈ રહ્યું છે. એવાં સાધુઓ માં જાતે જ જઈને આહાર પાણીના પ્રત્યાખ્યાનરૂપ અનશન ધારણ કરે છે. ધારણ કરતા હતા અને ધારણ કરશે. તે સ્થાનનું નામ “સિદ્ધશિલાતલ છે. અથવા જે સ્થાને કોઈ મહર્ષિ થઈ ગયા હોય તે સ્થાનને સિદ્ધશિલાનલ કહે છે. સુ ૧૭ હવે સૂત્રકાર ભવ્ય શરીર દ્રાવશ્યક નામનો ન આગમદ્રવ્યાવશ્ય ને જે બીજે ભેદ છે તેની પ્રરૂપણા કરે છે–“i f* મથાવસવં ઇત્યાદિ– શબ્દાર્થ—(અ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે (ત વિયરી - દવાવસયં?િ) હે ભગવન્! પૂર્વોકત ભવ્ય દ્રવ્યાવશ્યકનું કેવું સ્વરૂપ છે? ઉત્તર– વે નાળિગમાનિતે મેળ વેવ સારા સમુi जिणोवदिट्ठणं भावेणं आवस्सए त्ति पयं सेयकाले सिविखम्सइ न तावसिक्खाइ મરિયમરાવ્યાવસf) જે જીવ ઉત્પત્તિસ્થાનરૂપ નિમથી પિતાને સમયપૂરે કરીને જ બહાર નીકળે છે સમય પૂરો થયા પહેલા બહાર નીકળ્યાનથી એટલે કે ગર્ભમાંથી સે. સમય વ્યતીત થયા પહેલાં પતિત થયા નથી, એ તે જીવ તે પ્રાપ્ત શરીર વડે જ જિનપદિ ભાવ અનુસાર આવશ્યક શાત્રને ભવિષ્યમાં શિખશે- વર્તમાન કાળમાં તે તેને શીખી રહ્યો નથી, એવાં તે ભવ્ય જીવનું શરીર ‘ભચશરીર દ્રવ્યા. વશ્યક કહેવાય છે. આ ભ૦થશરીરકવ્યાવશ્યકમાં પણ આગમના અભાવને લીધે આગમતા (આવશ્યકશાસ્ત્રના જ્ઞાનને સર્વથા અભાવ) જાણવી, કારણ કે તે સમયે તે શરીરમાં આગમને સર્વથા અભાવ જ દ ય અ “” પદ તે સમયે શરીરમાં સર્વથા નિષેધ સૂચિત કરે છે. શંકા–આવશ્યકર્યાનું જે કારણ હોય છે, તેને વ્યાક કહેવામાં આવે છે. અત્યારે તે તેના શરીરમાં આગમના સર્વથા ૨ ભાવ જ છે. આ રીતે શરીરમાં દ્રવ્યાવશ્યકના કારણને જ સદભાવ ન હ વા છતાં પણ તેમાં વ્યાવશ્યકતા કેવી રીતે સંભવી શકે છે ? ઉત્તર-આ સમયે તે તમાં વ્યાવશ્યકતાને દુપચાર કરવામાં આવે છે એટલે કે આ કથનને અપચારિક ટન જ સમજવું જોઈએ કારણ કે આ શરીર ચા. ળ જતાં આ મનુ ય પર્યાયમાં જ આવ શારદને રાતા નવા ૫ - ૬ ' પાળે તે તે તેને જ્ઞાતા નથી. તેથી આ શાકના ભવિ ક , સ બંદી ચ સુરત જ્ઞાતૃ-વને તેમાં ઉપચાર કરીને તેનો સર્વથા નિયંધ કર. માં આ ચે છે. આ વિષયને દષ્ટાનથી સમજ છે માટે શિષ્ય મુને આ પ્રમાણે કહે - (રહ્યા છે તો, દે ભદન્ત ! આ વિષયનું પ્રતિપાદન કરતુ કેઈ છાત કહેવાની કૃપા કરે. ગુરૂ મહારાજ આ વિષયનું પ્રતિપાદન કરવા - મિત્ત નીનુ દાન: આ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ (વાં માએ મવિરુ, શાં ઘણું મસિદ) કેઈ એક કુંભારે મધ ભરવાને માટે તથા ઘી ભરવાને માટે બે ઘડા બનાવ્યા. તે બન્ને ઘડાને જોઈને કેઈએ તેને એ પ્રશ્ન પૂછો કે “આ બે ઘડી તમે શા માટે બનાવ્યા છે ?” ત્યારે કુંભારે એક ઘડો બતાવીને કહ્યું કે “આ મધુકુંભ છે” અને “જે ઘડે બતાવીને કહ્યું કે “આ વૃતકુંભ છે જે પ્રકારે ભવિયકાલિન વૃતાધાર વરૂપ પર્યાય - અને મધુ આધારસ્વરૂપ પર્યાયને તે બને ઘડામાં આશ્રય લઈને અત્યારે પણ તેમને ઘનકુંભ અને મધુકુંભ રૂપે ઓળખવામાં આવે છે-જે કે વર્તમાનકાળે તો તેમાં ઘત પણ નથી અને મધ પણ નથી) એજ પ્રમાણે આ સમયના શરીરમાં પણ ભવિષ્યકાલિન આવશ્યકરૂપ પર્યાયના કાણુને સદૂભાવ હોવાને કારણે તેને દ્રવ્યાવશ્યક રૂપે માની લેવામાં આવે છે. આ દ્રવ્યાવશ્યકરૂપ ભવ્યશરીરમાં વર્તમાન કાળે તે આવશ્યકના અર્થજ્ઞાનને સર્વથા અભાવ જ છે. તે કારણે તેમાં “ આગમતા” સમજવી. પૂર્વ પ્રક્રાન્ત (પૂર્વપ્રસ્તુત) ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા ભ૦થશરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ';.કયુ છે. જે મનુષ્ય પ્રાપ્ત શરીર દ્વારા જ ભવિષ્યમાં આવશ્યક સૂત્રને અતૃપયુકત જ્ઞાતા જ્ઞાચક શરીર ભવ્ય શરીર વ્યતિરક્ત બનવાનો છે, તેના તે શીદને દ્રવ્યાકરૂપ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. વર્તમાનકાળે તે એવું નથી, તેથી તેને તેમાં ઉપચાર કરી લેવામાં આવે છે. આ અપેક્ષાએ તેન દ્રવ્યાવશ્યક બનાવી લેવામાં આવે છે. આ દ્રવ્યાવશ્યક આવશ્યકનું અર્થજ્ઞાન બિલકુલ નથી, તેથી આગમની અપેક્ષાએ તેને ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક કહેવામાં આવ્યું છે. સૂ૦ ૧૮ હવે સૂત્રકાર ઉપયુંકત બજેથી ભિન્ન એવા ને આગમવ્યાધ્યક”ના ત્રીજા ભેદનું સ્વરૂપ સમજાવે છે-“જે f i ગાળવમવિયમાં વારિત” ઈત્યાદિ – શબ્દાર્થ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે સે નં ગાળથમ મવિસરી - વારિતં સુત્રાવ ) હે ભગવન ! પૂર્વ પ્રરતુત રાયકશરીર ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યાવયકનું સ્વરૂપ કેવું છે? એટલે કે જ્ઞાકશરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવા દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર—(નાથામવયસાત્તિ વરા વિવિÉ ) સાયકશરીર ભવ્ય શરીર તરિકત દ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે. (તંગદા) તે પ્રકાર નીચે પ્રમાણે છે-(ાફ કુષાવળિ ઢોકરિd) (૧) લાકિક, (૨). કુખાવચનિક અને (૩) લકત્તરિક સ. ૧૯ હવે સૂત્રકાર તદ્વયતિરિકત લૌકિક દ્રવ્યાવશ્યકરૂપ પહેલા ભેદનું સ્વરૂપ સમજાવે છે. “તે જૈ તું તેનું વાવસ” ઈત્યાદિશબ્દાર્થો--(૨) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! (તોરાં અનુયોગ દ્વાર સુત્રમ ૪૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ લૌકીક દવ્યાવશ્યક કા નિરુપણ દવા ?) લૌકિક વ્યાવશ્યક રૂપ તે પ્રથમ ભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(હાફર્ષ વાવ સંવે) લોકિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે ( રમે રાફર, દવા, માવા, વેવિય, રૂમ, લેટિ, મેળાવડ, સત્યવાદgfમાશ, જે આ રાધર (માંડલિક નરપતિ- એ ધર્યાપન વ્યકિત), તલવર, માંડલિક, કૌટુંબિક, અભ્ય, હિી, સેનાપતિ, સાર્થવાહ અદિ મનુષ્ય (૧૪) સામાન્ય પ્રભાતકાળ તાં, (૩માયાળુ ૨૬) રાત્રિ વ્યતીત થઈને દિવસની પ્રારંભિક અવરથારૂપ પ્રભાતકા પ્રારંભ થતાં, (૬f ૪ ઇ, સુરજમરામરિયમ) ઇ.થા ત્રિકાળ પસાર થઈને પડે લાં કરતા ફટાર પ્રકાશથી સંપન્ન, વિકસિત કમલપથી સંપન અને મૃગવિશેષના નયનના કાર ઉન્સીલનથી યુકત, (બહાપં) યથાયોગ્ય પાતમિશ્રિત શુકલ (ઓછાં પીળ) TATT) પ્રભાત થતાં, ( રામજમુથ મુવમુદ્રાક્ષસ) તથા બાલ અશોકવૃક્ષના સમાન, પલાશપુષ્પ સમાન તથા શુકના મુખ સમાન અને શ્ધ (ચણાઠીને અધ ભાગ) સમાન લાલ, (માનસ્ટિરિંટW) કમલના ઉત્પત્તિ સ્થાનરૂપ હદાદિ જળાશયમાં પ વનને વિકસિત કરનાર, (સદ્દffમ કિનારે તેવા ન, સહસ કિરણોથી યુકત, દિવસ વિધાયક અને તેજથી દેદીપ્યમાન એવા ( ક્રિશ્મિ સૂર્યને ઉદય થતાં (કુદા , તડવવારુ, તેહર, દાળ, फणिह, सिद्धत्यय, हरि, अद्दागधून, पुफ.मलंग तंबालाईयाई दवाव स૨ાહું ઉત) મુખ ધોરારૂપ. દાંત સાફ કરવા રૂપ શરીર પર તેલનું માલિશ કરવારૂપ, રનાન કરવારૂપ, દાંતિયા કે કાંસકી વડે વાળ ઓળવારૂપ, મંગળ નિમિત્ત સરસવ અને દુર્વાનું પ્રક્ષેપણ કરવારૂપી દર્પણમાં પોતાના મોઢ નું અવલેકન કરવાંરૂપ, સુગંધયુકત ધૂપથી વોને સુગ ધિદાર કરવારૂપ, ફૂલો ગ્રહણ કરવા રૂપ, લૅની માળા પહેરાવારૂપ, પાન ખાવારૂપ, વ8 સે ને પરિધાન કરવારૂપ ઇત્યાદિરૂપ દ્રવ્યાવશ્યક કરે છે (ત પછ) ત્યારબાદ તેઓ (વર્ણ , વ , બાપાનં વ, ઉનાળ વા, સમ વા, પર્વ વા, પતિ રાજદરબારમાં, અથવા દેવ સ્થાનમાં, અથવા આરામગૃહમાં અથવા બાગમાં, અથવા સભામાં અથવા જળાશય તરફ જાય છે. આ સમસ્ત કથનનો ભાવાર્થ એ છે કે જેશ્વર આદિ ઉપયુંકત માણસના જે, મુખધાવન આદિ કાર્યો છે તે તેને લોકિક દ્રવ્યાવશ્યકરૂપ ગણવામાં આવ્યા છે, અનુયોગ દ્વાર સુત્રમ Page #59 -------------------------------------------------------------------------- ________________ હવે આ સૂત્રમાં વપરાયેલા તલવર આદિ પદને અર્થ સમજાવવામાં આવે છે-“તલવ' સંતુષ્ટ થાય ત્યારે રાજા જેમને .જષાક પ્રદાન કરે છે તેમનું નામ તલવર છે. તેઓ રાજા જેવાં જ હોય છે. છિન્નભિન્ન જનાશ્રયવિશેને મડંખ કહે છે. આ પ્રકારના મર્ડબાના અધિપતિને માડંબિક કહે છે. તેઓ પ૦૦-૫૦૦ ગામના અધિપતિ હોય છે. અથવા અઢી અઢી ગાઉને અંતરે જે ગામો વસે છે તે ગામનું નામ મોંબ છે અને તેના અધિપતિને માડ બિક કહે છે. કુટુંબના ભરણ પણ ના કાર્યમાં જેઓ રત રહે છે તેમને. અથવા અનેક કુટુંબનું પરિપાલન કરનારને કૌટુંબિક કહે છે. અભ્ય’ એટલે હાથી હાથી પ્રમાણ ધન જેની પાસે હોય છે. તેને ઈભ્ય કહે છે ઇભ્યના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. જઘન્ય મધ્ય અને ઉત્કૃષ્ટ હસ્તિપરિમિત (હાથી પ્રમાણ) મણિ. મેંતી. પ્રવાલ. સુવર્ણ. રજત (ચાંદી) આદિ દ્રવ્યરાશિને જે વામી હોય છે તેને જ ઘન્ય” ઇભ્ય’ કહે છે. હસ્તિપરિમિત જ -હીરા. મણિ અને માણેકની રાશિને જે રવાના હોય છે તેને મધ્ય ઈભ્ય' કહે છે. હસ્તિપરિમિત વજીને જ જે સ્વામી હે ય છે તેને ઉત્કટ ઇભ્ય કહે છે. જેમની પાસે હમીદેવીની કૃપાને લીધે લાખનું દ્રવ્ય હોય છે. અને તે કારણે જેને નગરશેઠની પદવી મળી હોય છે. એવા મનુષ્યને શ્રેષ્ઠી શેઠ) કહે છે. આ પદવીના ઉપલક્ષ્યમાં રાજા તેમને સુવર્ણન 'દૃબંધ પ્રદાન કરે છે તે પટ્ટધથી તે શ્રપિઠીનું મસ્તક સદા વિભૂષિત રહે છે. ચતુર ગ સેનના નાયકને સેનાપતા કહે છે. હવે સાર્થવાહ' આ પદને અર્થ સમજાવવામાં આવે છે– ગણિમ. ધરિમ. મેય. અને પરિક્વરૂપ કયવિયેગ્ય દ્રવ્યસમૂહને લઇને લાભ પ્રાપ્તિની ઈચ્છાથી અન્ય દેશ તરફ પ્રયાણ કરતાં મનુના સાર્થ (સમૂહ)ને જે પેગ ક્ષેમપૂર્વક પાળે છે. અથવા તેમને જવાનું હોય તે સ્થાને સલામત રીતે પહોંચાડે છે, જે પોતાના મૂળ ધનનું ગરીબ લોકોને માટે દાન કરીને તેમનું સંવધન કરે છે, એવા પુરૂષને સાર્થવાહ કહે છે, અલબ્ધ વરતુને લાભ પ્રાપ્તિરૂપ લાભ) થી તેનું નામ ગ’ છે. અને લબ્ધ પ્રાપ્ત થયેલી વાતુ)નું પરિક્ષણ થવું તેનું નામ ક્ષેમ' છે નાળિયેર. સોપારી કેળાં આદિને ગણિભદ્રવ્ય કહે છે. કારણ કે આ વસ્તુઓ એક છે. ત્રણ આદિરૂપ ગણીને વેચાય છે અથવા ખરીદ કરાય છે. ત્રાજવાની મદદથી વજન કરીને જે વસ્તુ ઓને વેચાય અથવા ખરીદાય છે તે વરતુઓને ધરમ કહે છે. જેમકે ચેખા. જવ, મીઠું. સાકર આદિ દ્રા પીતળ આદિમાંથી બનાવેલા પાવળાં આદિ સાધન વડે માપીને જે દ્રવ્યે વેચાય છે તે દ્રવ્યને મેય' કહે છે. જેમકે ઘી. તેલ; દૂધ. જે ને કસોટી પથ્થર આદિ પર કસોટી કરીને તેમની પ્રત્યક્ષ પરીક્ષા કરીને કરીને વેચવા કે ખરીદવામાં આવે છે. એવાં દ્રવ્યને પરિચ્છેદ્ય કહે છે. જેમકે, મણિ. એતિ, પ્રવાલ આદિ દ્રવ્યો. ઘમાયા” ઈત્યાદિ પદે દ્વારા સૂત્રકારે પ્રભાતની વિશેષ અવસ્થાઓનું પ્રતિપાદન કર્યું છે. તે અવસ્થાઓ અહીં ત્રણ પ્રકારની કહેવામાં આવી છે-“જs માથા? આ પદ દ્વારા પ્રભાતની પ્રથમ અવસ્થા પ્રકટ કરવામાં આવી છે. આ અવસ્થામાં રાત્રિ પ્રભાતપ્રાય થઈ જાય છે. લગભગ રાત્રિના ચાર વાગ્યાના સમયને આ પ્રભાતની પ્રથમ અવસ્થારૂપ સમય સમજ. તે સમયે પ્રભાતની આભા અનુયોગ દ્વાર સુત્રમ ૪૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક અવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ પ્રભાતની દ્વિતીય અવરથાનો પ્રારંભ થવા માંડે છે. ત્યારે પહેલાં કરતાં પ્રકાશ કુદતર થતું જાય છે. આ સમયને પિ ફાટ” અથવા ભળભાંખળાને સમય કહે છે ધીરે ધીરે પ્રકાશ વધતે વધતે. કમળોને ઇપત (સામાન્ય અ૯૫) વિકાસથી અને એના ઉન્નિદ્ર નયનના સુકુમાર ઉન્સીલનથી (ઉધડવાથી) યુકત થઈને સહેજ સાં છે. પીતવર્ણથી મિશ્રિત એવી શુજ તાથી સમન્વિત બની જાય છે આ બીજી અવસ્થા પસાર કરીને જ્યારે પ્રભાત પોતાની ત્રીજી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે સૂર્યોદય થઈ જવાને કારણે, સૂર્યના હજારો કિરણે વડે-ઊષા વડે પ્રભાત પ્રકાશિત થઈ જાય છે. આ તૃતીય અવસ્થાસંપન્ન પ્રભાત સમયે રાજેશ્વર આદિ મનુષ્યો જે મુખધાવન આદિ આવશ્યક કૃત્ય કરે છે, તે સઘળાં કુને લોકિક દ્રવ્યાવશ્યક કહે છે, શંકા–રાજેશ્વર આદિ મનુષ્યદ્રા સંપાદિત મુખધાવન આદિ ક્રિયાઓમાં અવશ્ય કરણીયતા હોવાને કારણે આવશ્યકત્વ ભલે રહે. એ વાત સંબંધમાં અમે કોઈ વિવાદમાં ઉતરવા માગતા નથી. પરંતુ તે ક્રિયાઓમાં વિવક્ષિત પર્યાયના કારણ દૂર – સંભવી શકતું નથી. કારણ કે વિવક્ષિત પર્યાયરૂપ જે આવશ્યક પર્યાય સહી પ્રકટ કરવામાં આવી છે, તે પર્યાયની સાથે મુખધાવન આદિ ક્રિયાઓ છે મુંબઇ છે તેરમાં સૂત્રની ટીકામાં આપે દ્રવ્યનું આ પ્રમાણે લક્ષણે કહ્યું છે- માવિનો વા' ઈત્યાદિ. આપે પ્રતિપાદિત કરેલા એ લક્ષણ પ્રમાણેની વ્યાપક ધર આદિના મુખધાવન આદિ લૌકિક કાર્યોમાં નહીં આવી શકવાથી (અસહ્મવિલ હોવાથી) તે ક્રિયાઓ આવશ્યકપર્યાયના કારણરૂપ બની શકતી નથી. આ કારણુતાના અભાવને લીધે તે ક્રિયાઓમાં દ્રવ્યાવશ્યકતાને સદૂભાવ સંભવી શકતો નથી, ઉત્તર–શંકા કરનારે આ પ્રકારની જે શંકા કરી છે તેનું કારણ “ખૂલશે માવિનો ત્રા” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા દ્રવ્યનું જે લક્ષણ પ્રકટ કરવામાં આવ્યું છે, તે લક્ષણવાળા પદાર્થને જ દ્રવ્ય માનવું જોઈએ, એવી જ તેની માન્યતા છે. આ પ્રકારની માન્યતાને કારણે જ આ શંકા ઉદ્ભવી છે. તે તેની શંકાના જવાબરૂપે અમારે એટલું જ કહેવાનું કે દ્રવ્યનું લક્ષણ એટલું જ નથી, પરંતુ “પદા વિ સદરિય” “અપ્રધાન્યમાં વણ દ્રવ્ય શબ્દ છે,” આ કથન અનુસાર અપ્રધાન અર્થમાં પણ દ્રવ્ય શબ્દનો પ્રયોગ થયે છે. તે મુખધાવન આદિ લૌકિક કૃત્યોમાં જે અપ્રધાનતા (પ્રધાનતાથી રહિતપણું) કહી છે તે મોક્ષના કારણભૂત ભાવાવશ્યકની અપેક્ષાએ કહેવામાં આવી છે, તેથી દ્રવ્યભૂત-અપ્રધાનરૂપ જે આવશ્યક છે તેમને S FI અનુયોગ દ્વાર સુત્રમ ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાવશ્યકરૂપ કહે છે આ પ્રકાર દ્ર॰ાવશ્યકનો અર્થ પ્રાપ્ત થઈ ય છે. આ પ્રકારે રાજેશ્વરાદિના સસાર કારણભૂત મુખધાવન આદિ કાર્યમાં દ્રવ્યાવશ્યકતા ઘટિત થઈ જાય છે. આ મુખધારનાદ કૃયામાં લોકપ્રસિદ્ધિની પક્ષાએ પણ આગમરૂપતા નથી. તે કારણે તે ક્રિય આમાં આગમના અભાવ હૈવાને લીધે ના આગમતા સિદ્ધ થાય છે. આ પ્રકારે આગના સર્વથા અભાવ જન્ય દ્રવ્યાવશ્યકતા તેમનામાં હાવાથી તેમનામાં લૌકિક દ્રવ્યાવશ્યકતા હૈાવાની વાત સિદ્ધ થઈ ન્તય દ્રવ્યાવશ્યકતાના રવરૂપનું આ પ્રકારનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે, ભાવા—આગલા બે સત્રમાં (૧૭ અને ૧૮ મા સુત્રમાં નાયકશરીર દ્રવ્યા વશ્યક અને ભવ્યશરીરદ્રવ્યાવસ્યકનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું”. હવે તે બન્નેથી ભિન્ન એવા દ્રશ્યાવશ્યકની પ્રરૂપણા કરવામાં આવે છે. આ સત્રદ્વાર તેના પ્રથમ ભેદરૂપ લૌકિક દ્રવ્યાવશ્યકનું' વરૂપ બતાવવામાં આવ્યું છે. સ ંસારી જીવેા દ્વારા જે જે માંગલિક ક્રિયાએ કરવાનું આવશ્યક માનવામાં આવે છે. તે સઘળી ક્રિયાએને લૌકિક વ્યાવશ્યક કહેવામાં આવે છે. મગળ નિમિત્તે સરસવ આદિને પ્રક્ષેપ કરવા, દૂર્વા (દ)ના માંગલિક કાર્યોમાં ઉપયોગ કરવા. કાઇ શુભકાર્યોંન નિમિત્ત દહી આદિનું ભક્ષણ કરવું. વગેરે ક્રિયાઓને લૌકિક દૃવ્યાવશ્યક કહે છે. જો કે આ લૌકિક આવશ્યક કૃત્યોના આવશ્યકપર્યાયની સાથે કોઇ સંબંધ નથી. છતાં પણુ દ્રવ્યાવશ્યકના આ અપ્રધાનભૂત આશ્યક માનીને તેને દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવેલ છે. આ લૌકિક કાર્યમાં આગમના સર્વથા અભાવ રહે છે. તેથી તે ના આગમરૂપ છૅ. II સ૦ ૨૦ || પ્રાવચનિક વ્યાવશયક કા નિરુપણ તદ્વચતિરિકત દ્રવ્યાવશ્યકના જે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક નામના બીજો ભેદ છે તેનું હવે સૂત્રકાર વર્ણન કરે છે—‘તે 、િ તે હ્રાળિયું' ઇત્યાદિ— શબ્દા—(À) શિષ્ય ગુરૂને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! (તું) પૂ પ્રક્રાન્ત (પૂર્વ' પ્રસ્તુત વિષય) (Xળવળયં ધ્વારમય થં) કુપ્રાવચનિક દ્રબ્યાવશ્યકનુ' સ્વરૂપ કેવું છે ? ઉત્તર- -(વાવળિય ટ્વસ્થ) પ્રાવચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે—Àમે વીધિમ્મસંહિગિવ વંયમ તિષિहिधम्मम्मचिंतगअवरुद्ध विरुद्ध सावगप्पमित अ કંઢ થા) જે આ ચરક ચીરિક, ચ’ખડિક, ભિક્ષાંડ, પાંડુરાંગ ગૌતમ, ગોત્રતિક, ગૃહિધર્મા, ધર્મ ચિન્તક, અવિરૂદ્ધ અને વૃદ્ધ શ્રાવક આદિ કે જેઓ પાષડથ છે-જેએ પાતાની જાતને વ્રતી માને છે (આ બધાં પદોના અર્થ શબ્દાર્થને અન્તે સ્પષ્ટ કરવામાં આવ્યા હૈં) (૧૯૦ ૧૩૩માયાણ ૨૨ ખીણ નાવ તેથા ગ ંતે) તેએ સામાન્ય પ્રભાત થતાંલગભગ રાત્રિને અન્તકાળ સમીપ આવે ત્યારે ભળભાંખળું થાય ત્યારે અને સુ પેાતાના સહસ્રકિરણાથી પ્રકાશવા લાગે ત્યારે કું( 1)ઇન્દ્રની અથવા (વ૧૬ ૨) સ્કંદની—કાર્તિક સ્વામિની, (હસ્સા) અથવા રુદ્રની (સિયંસ ય) અથવા શિવની (લેકમER વા) અથવા વૈશ્રમણની કુબેરની. (ટ્રેસ વા) અથવા સામાન્ય દેવની (નાગરસ ) અથવા નાગની (નવાસ ૪) થવા પક્ષની. (મૂયજ્ઞ વા) અથવા ભૂતની (મુકુંH T) અથવા મુકુન્દની (અન્નાદ્ ા) અથવા આર્યાદેવીની (ટુમ્ =1) અથવા દુર્ગાની (જીદ યા વા) અથવા કેટ્ટ ક્રિયાની (વદેવળ, સંમના— आरिसण - धूव पुण्फ गंध मल्लाइवाइ दव्वावस्या करेंति से तं कुप्पावयि અનુયોગ દ્વાર સુત્રમ ૫૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ દલાવર) ઉપલેપક ક્રિયા કરે છે, સમાજની ક્રિયા કરે છે, દૂધ, ગધેદક આદિ વડે સ્નાન કરાવવાની ક્રિયા કરે છે, લે વડે પૂજા કરે છે, “પપૂજા કરે છે, ચન્દન વડ તેનું ઉપલેપન કરે છે, તેમના પર માળાઓ ચડાવે છે, ઈત્યાદિ પ્રકારના જે વ્યાવશ્યક કરે છે તે સઘળા દ્રવ્યાવશ્યકને કુબાવચનિક દ્રવ્યાવશ્યક કહે છે. પૂર્વ પ્રસ્તુત કમાવચનિક દ્રશ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે હવે ચરક આદિ પદાને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–જેઓ સમૃદાયરૂપે એકત્ર થઈને ભિક્ષા માગે છે તેમનું નામ ચરક છે. અથવા ખાતાં ખાતાં જેઓ ચાલે છે. તેમને “ચરક' કહે છે. માગ પર પડેલા વસ્ત્રખંડોને એકત્ર કરીને જે તે વસ્ત્રખંડોને ધારણ કરે છેપહેરે છે તેમને ચીરક” કહે છે, ચામડાને જ વસ્ત્રરૂપે પહેરનાર અથવા ચામડાનાં જ ઉપકરણે રાખનારને “ચમં ખંડિત’ કહે છે. ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નથી જ જેઓ પિતાનું પેટ ભરે છે. પોતાને ઘેર મળેલી ગાય આદિના દૂધ આદિથી જે પિતાનું પેટ ભરતે નથી તેને ભિક્ષાંડ કહે છે અથવા સુગતના (બુદ્ધના) શાસનને માનનારનું નામ ભિડ છે. ભસ્મના લેપથી જેમનું શરીર શુભ્ર થઈ જાય છે, તેમને શુભ્રાંગ” કહે છે. જેઓ બળદને આશ્ચર્યજનક ચાલ શિખવીને અને તેને કેડીઓની માળાઓથી વિભૂષિત કરીને, તેને અભિનય લોકોને બતાવી બતાવીને ભિક્ષાવૃત્તિ કરે છે તેમને ગોતમ કહે છે. રાજા દિલીપની જેમ ગ વ્રતનું પાલન કરનારને ગેબ્રતિક' કહે છે. ગોવ્રતનું પાલન કરનાર પુરુષ ગાની પાસે રહીને તેમની સેવા કર્યા કરે છે. જ્યારે ગાયો ગામમાંથી બહાર નીકળે છે ત્યારે ગોત્રાતક પણ તેમની સાથે જ ગામની બહાર ચાલી નીકળે છે, જયારે તે ગયે નીચે બેસે છે ત્યારે તે ગોત્રતિક પણ નીચે બેસે છે. જ્યારે તેઓ ઊભી થાય છે ત્યારે તે પણ ઊભું થાય છે, જ્યારે તેઓ ચરતી હેય છે, ત્યારે તે પણ ફલાદિરૂપ ભજન કરે છે, જ્યારે તેઓ પાણી પીવે છે, ત્યારે તે પણ પાણી પીવે છે. કહ્યું પણ છે, એમ કહીને સૂત્રકારે જે ગાથા આપી છે તે ગાથાને ઉપર મુજબને જ અર્થ થાય છે. તે ગાથામાં ગોવતિનાં લક્ષણે બતાવવામાં આવ્યા છે, ગૃહસ્થધમ જ , યસ્કર છે.” આ પ્રકારની માન્યતા ધરાવનાર અને તેને અનુરૂપ જ ધર્મનું આચરણ કરનાર જે પુરુષો હોય છે તેમને “ગૃહિધમ' કહે છે. તે લેકની એવી માન્યતા છે કે “ગૃહસ્થાશ્રમ જેઓ કોઈ ધર્મ થયે પણ નથી અને થવાને પણ નથી. જે લોકો ધીર હોય છે તેઓ જ તેનું પાલન કરી શકે છે અને જે લોકો કલબ (કમજોર) હોય છે તેઓ જ વતની આરાધના કરે છે.' યાજ્ઞવલ્કય આદિ તત્વચિન્તકો દ્વારા રચિત ધર્મસંહિતા આદને આધારે જેઓ ધમને વિચાર કરે છે, અને તેને અનુસાર જ પોતાની નિક પ્રવૃત્તિ ચલાવે છે તેમને “ધર્મચિન્તક” કહે છે. - જે દેવ. નૃપ, માતા. પિતા. અને તિર્યંચાદિને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના એક સરખે વિનય કરે છે, તેમને “અવિરૂદ્ધ (ગેનયિક મિથ્યાષ્ટિ) અનુયોગ દ્વાર સુત્રમ - ૫૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ કહે છે. જેએ પાપ, પુણ્ય, પરલેાક આદિને માનતા જ નથી એવાં અક્રિયાવાદીને વિરૂદ્ધ કહે છે. તેમના આચારવિચાર બધાં ધર્મવાળા કરતાં વિરૂદ્ધના જ હાથ છે. શકા—તે અક્રિયાવાદીએ જો પાપ પૂણ્ય આદિમાં માનતાં જ નથી. તા તેઓ ઈન્દ્ર આદિનુ. ઉપલેપન, પૂજન આદિ શા માટે કરે ? કહેવાનુ તાત્પ એ છે કે સત્રમાં ઇન્દ્રાદિનું ઉપલેપન, પૂજન આદિ કરનારમાં આ અક્રિયાવાદીઓને પણ ગણાવવામાં આવેલ છે. અક્રિયાવાદીએ આ પ્રકારની ક્રિયા કરે તે કેવી રીતે માની શકાય ? ઉત્તર—ભલે તેમાં પુણ્યપ્રાપ્તિની ઇચ્છાથી ઇન્દ્રાદિનુ ઉપલેપન, પૂજન આદિ ક્રિયાએ કરવાની વાત અસ’ભવિત હેાય પરંતુ આજીવિકા ચલાવવાના હેતુથી તેઓમાં પણ ઇન્દ્રાદિકનુ' ઉપલેપન પૂજન આદિ ક્રિયાએા સદૂભાવ હોઈ શકે છે. તેથી સૂત્રકારે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકમાં તેમની જે પરિગણુના કરી છે તે નિર્દોષ કથનરૂપ જ સમજવી જોઇએ. આ સૂત્રમાં વૃદ્ધશ્રાવક' આ પદ બ્રાહ્મણુના અથ માં વપરાયુ' છે, કારણ અહીં પ્રાચીન કાળની અપેક્ષાએ તેમનામાં વૃદ્ધતા પ્રકટ કરવામાં આવી છે. મા કથનનુ' નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ સમજવુ -જયારે ઋષભદેવ ભગવાન અહીં વિરાજમાન હતા, ત્યારે તેમના જયેષ્ઠ પુત્ર ભરત ચક્રવતી એ પેાતાના શાસનકાળમાં દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સભળાવવાના કાળ ઘણા જ પ્રાચીન હેાવાની વાત પ્રમાણ્વિ (સિદ્ધ) થઇ જાય છે. ત્યાર બાદ તે લોકો વૈદિક ધર્મના ઉપાસક બની ગયા, અને તે કારણે બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે પ્રાચીન કાળમાં જે જિને જૂના ઉપાસકેા હતા, પણ પાછળથી વૈદિક ધર્માંના ઉપાસક, ખની ગયા. એના લેાકેાને અહી વૃદ્ધશ્રાવક'' કહ્યા છે. અહીં પ્રકૃતિ' પદના પ્રયોગ કરીને સુત્રકારે અહીં પરિવ્રાજક આદિ અન્ય પન્થના લેાકેાને ગ્રહણ કરવાનું સૂચન કર્યુ છે. “પાડ” આ પદ “વ્રત”ના અર્થાંમાં વપરાયું છે. વ્રતને પાલન કરનારને પાષ ઠસ્થ' કહે છે.“હું પાછળમાયાપ ચળી નાવ તૈયતા નત'' આ સુત્રપાઠમાં જે ‘નાવ (ચાર્)' પદ આવ્યું છે. તેના દ્વારા ૨૧ માં સૂત્રમાં કથિત પ્રાતઃકાળની ત્રણ અવસ્થાને તથા સૂર્યના સહસ્રરશ્મિ, દિનકર આદિ વિશેષણેાને ગ્રહણુ કરવામાં આવેલ છે. સ્ક'ધ એટલે કાતિ કેય. રુદ્ર એટલે મહાદેવ. શિવ' આ શબ્દ વ્યન્ત દેશવિશેષને માટે વપરાયા છે. વૈશ્રણવ એટલે કુબેર નામના લેકપાલ દસ પ્રકારના ભવનપતિ દેવામાં જે નાગકુમાર દેવા છે તેમને અહીં “નાગ” કહેવામાં આવેલ છે. યક્ષ અને ભૂત. આ બન્ને વ્યન્તર નિકાયના દેવા છે. 'મુકુ'' એટલે નારાયણુ (વિષ્ણુ ભગવાન), ‘દુર્ગા” આ નામની એક દેવી છે. તે સિંહ પર સવારી કરે છે. મહિષાસુરને મારનારી આ દેવીની એવી મૂર્તિ બનાવવામાં આવે છે કે જેના એક ચરણ મહિષાસુર પર અને ખીન્ને સિંહ પર રહેલા હાય છે. ‘‘કોટક્રિયા” આ નામની પણ એક દેવી ડાય છે. જેણે મહિષાસુરના ધ્વસ કર્યાં હતા. હવે ઉપલેપન આદિ પદ્માના અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે-ઉપર્યું કત દેવદેવીએની સ્મૃતિ પર માખણ આદિનું ઉપટન (લેપન) કરવું તેનું નામ ઉપલેપન છે. વર્ષના કકડા વડે તેમની સ્મૃતિ એને લૂછવી અથવા આપટવી તેનુ નામ સભાજન છે. દૂધ અને ગન્ધાદક (સુગન્ધયુકત જળ) આદિ વડે તેમની સ્મૃત્તિ એમ નવરાવવી તેનું નામ ‘સ્વપન' છે. આ સઘળા કથનના ભાવાર્થ એ છે કે ચરક. ચીરિક આદિ ઉપર્યું કત પાડ. સ્થા (પાખડીએ) પ્રાત:કાળ આદિ સમયે ઇન્દ્રાદિકાની પ્રતિમાએનુ' ઉપલેપન આફ્રિ અનુયોગ દ્વાર સુત્રમ ૫૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક કૃત્ય કરે છે. તે બધાં કૃત્યોને કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. તે ઉપલેપન આદિ ક્રિયાએમાં મેાક્ષના કારણભૂત ભાવાવશ્યકની અપેક્ષાએ અપ્રધાનતા હાવાથી દ્રવ્યત્વના સદ્ભાવ સમજવા જોઇએ. અને આગમના સથા ભાવની અપેક્ષાએ નેા આગમતા” સમજવી જોઇએ. આ પ્રકારે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકનું આ સ્વરૂપ અહીં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ભાવાર્થ સ્પષ્ટ છે.સૂ.૨૧ તદ્વયતિરિકત દ્રવ્યાવશ્યકના લેાકેાત્તરિક દ્રવ્યાવશ્યક નામના ત્રીજા ભેદનુ સ્વરૂપ હવે સૂત્રકાર પ્રકટ કરે છે—સે f ä હોમુત્તચિં" ઇત્યાદિ— જ્ઞાયકશ૨ી૨ ભવ્યશરી૨ વ્યતિરિક્ત લોકોત્તરીય દવ્યાવશ્યક કા નિરુપણ શબ્દાર્થ (સઁ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે-(તોનુત્તરિય જ્વાવરસË f ?) હે ભદન્ત ! Öપ્રસ્તુત લાકાત્તરિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર—(ત ઝૌડુત્તરિય વાસુર્ય) લાર્કાન્તરિક દ્રવ્યાવશ્યકનું આ પ્રકારનુ` સ્વરૂપ છે. Į (નૈ રૂમે સમળમુળમુદ્ર જ્ઞાની બાય નિભુકંપા ાવ ઉદ્દામાં) શ્રમણના મુળગુણા અને ઉત્તરગુણેામાંથી જેમના યાપાર (વૃત્તિ) પત્યિકત થઇ ચુકી છે– એટલે કે મુલાત્તરગુણામાં જેમને ખિવકુલ આસ્થા .થી પણ ઉપેક્ષા જ ઇં-એટલે કે જે શ્રમણના મૂળગુણાથી અને ઉત્તરગુણાથી રહિત છે. તથા છકાયના જીવા પ્રત્યે જેમના અંતઃકરણમાં દયા નથી. અને તે કારણે ઉમ અવની જેમ જેમની પ્રવૃત્તિ ચા..। રહી છે. એટલે કે જેવી રીતે અશ્વ જમીન પર ચરણ મુકતી વખતે જીવાપમનની પૈરવી કર્યા વિના-તગતિથી ચાલ્યા કરે છે. એજ પ્રમાણે જે ઇર્યાસમિતિથી (વહીન હાવાને કારણે જવાપમનની પરવા કર્યા વિના શીઘ્રગતિથી ચાલ્યા કરતાં હાય છે ( તાચારી હાય છે). (યાવ નિસા) જેઓ મદોન્મત્ત હાથીના જેવાં નિરંકુશ ાય છે-જેમ મદોન્મત્ત હાથી તેના મહાવતની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી એજ પ્રમાણે જેએ ગુરુની આજ્ઞાને માનતા નથી. (ઘટ્ટા) ફ્રેન (એક પ્રકારના સ્નિગ્ધ પદાર્થ) આદિ વડે જેમણે જાઘ આદિ અવયવાને મુલાયમ અનાવ્યાં છે. (મા તેલ આદિ સ્નિગ્ધ પદાથ વડે જેઓ પાતાના વાળના સ'સ્કાર કરે છે. અને જે જળથી શરીરને વારંવાર ધાયા કરે છે. ધાયાં કરે છે, (મુખ્વ ટ્ટા) ઠંડીને કારણે ફાટી ગયેલા હાઠની રૂક્ષતા દૂર કરવાને માટે જેએ માખણ, સ્ના, વેસેલીન આદિ સ્નિગ્ધ પદાર્થાંનું તેના પર માલિશ કરે છે, એટલે કે જેઓ સ્ના આદિના માલિશ વડે પેાતાના હાઠાને મુલાયમ રાખવાના અનુયોગ દ્વાર સુત્રમ ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરતા રહે છે, તiggggT) જેઓ મલપર સહન કરવામાં અસમર્થ હોવાને કારણે પિતાના પહેરવા રંટબાના વસ્ત્રને ધવામાં આસકત રહે છે. (નિuTળાT) જિનેન્દ્ર ભગવાન". છાજ્ઞાની પરવા કર્યા વિના જે (ઈ વિરિળ) પિતાની ઈચ્છા અનુસારની વિવિધ ક્રિયાઓ કરીને (૩મગોઝારું) પ્રાત:કાળ અને સાયંકાળ, આ બને સમયે (વરસ ૩વતિ) પ્રતિક્રમણ કરવાને તયાર થાય છે, તેણે તં શિં દવાવસઈ) તે તેમની તે આવશ્યક (ક્યારૂપ પ્રતિક્રમણ લકત્તરિક વ્યાવશ્યકરૂપ ગણાય છે. તેણે તે નાવણ મવિશ પરિવરિરં વાર) જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર, આ બન્નેથી ભિન્ન " એવા દ્રવ્યાવસ્થાના લકત્તરિક દ્રવ્યાવશ્યક નામના ત્રીજા ભેદનું આ પ્રકારનું સ્વ રૂપ સમજવું. આ ક્રિયાઓમાં ભાવશૂન્યતા હોવાને કારણે તેમનું કોઈ વાસ્તવિક , ફલ પ્રાપ્ત થતું નથી, પરંતુ ઉટે સંસાર જ વધે છે. તેથી આ પ્રકારના દ્રવ્ય"લિંગી સાધુઓ દ્વારા કરવામાં આવેલું આવશ્યકકમ અપ્રધાન હોવાને કારણે દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવ્યું છે, એમ સમજવું. અહીં “ના ગ્રામ” પદમાં વપરાયેલે નો” શબ્દ એક દેશ પ્રતિષેધ (નિષેધ)ના અર્થમાં પ્રયુકત થયે છે, એટલે કે પ્રતિક્રમણ ક્રિયારૂપ એક દેશમાં આગમરૂપતા હોતી નથી, પરંતુ પ્રતિક્રમણરૂપ આવયના જ્ઞાનને સદ્ભાવ હોવાથી ત્યાં આગમને પણ એકદેશની અપેક્ષાએ સદૂભાવ હોય છે. આ રીતે બને? પદ અહીં એક દેશરૂપ આવશ્યક ક્રિયામાં આગમના પ્રતિક (નિષેધ) કરે છે, અને એ વાત પ્રકટ કરે છે. કે ત્યાં આગમ કેવળ એક દેશતઃ વર્તમાન છે. આ પ્રમાણે “” શબ્દમાં દેશ પ્રતિષેધ વચનતા સમજવી જોઈએ. લેકેરિક દૂ૦૨.કશ્યકનું પ્રતિપાદન કરવાને માટે હવે નીચેનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે પ્રાચીન કાળમાં વસંતપુર નામના નગરમાં અગીતાર્થ સાધુઓને એક સંઘ વિહાર કરતે કરતે આવી પહોંચે. તે સંઘમાં સાધુઓના ગુણોથી રહિત, પણ સંવિગ્નાભાસી (ઉપર ઉપરથી વૈરાગ્ય ભાવ દેખાડનાર) એ એક સાધુ હતું. તે હંમેશા પુરઃકર્માદિ દોષોથી યુકત અનેષણય (અકલપ્ય) આહાર વહેરી લાવતે હતા, અને પ્રતિક્રમણ કરતી વખતે ઘણું જ સંવેગભાવ પૂર્વક પિતાના દેશની આલોચના કરતા હતા. તે ગરછના આચાર્ય કે જેઓ અગીતાર્થ હતા, તેઓ આ સંવિસાભાસી સાધુને પ્રાયશ્ચિત દેતી વખતે સાધુઓની પાસે તેની આ પ્રમાણે પ્રશંસા કર્યા કરતાં હતાં- “હે સાધુઓ ! જુઓ, આ સાધુ કેટલે ભલે છે કે તેને એક પણ દેષ છુપાવતે નથી, અને પિતાના સઘળા દેને સરલભાવે પ્રકટ કરી દે છે. દેશોન’ સેવન તો થઈ જાય છે, પરન્ત તેમની આલના કરવાનું કામ ઘારું જ કઠણ છે. કોઈ પણ પ્રકારના માયાચાર વિના પિતાના દોષેની આલોચના કરવાને લીધે તે શુદ્ધ થઈ જાય છે.” આચાર્ય દ્વારા તેની આ પ્રમાણે પ્રશંસા થતી જોઈને સંઘના અંગીતાર્થ અન્ય શ્રમણે પણ તેની પ્રશંસા કરવા મંડી જતા. તે સંઘના સાધુઓમાં આ પ્રકારની ખોટી માન્યતા વ્યાપી ગઈ કે ગુરુની સમીપે માત્ર આલેચના કરવાથી જ દેશોની શુદ્ધિ થઈ જતી હોય, તે વારંવાર દોષોનું સેવન કરવામાં પણ કોઈ હાનિ નથી. આ પ્રકારની તેમની પ્રવૃત્તિ કેટલાક સમય સુધી ચાલ જ રહી. એવામાં કોઈ એક સંવિગ્ન (યિાપાત્ર) ગીતાર્થ સાધુ ગામ નગર આદિન વિહાર કરતા કરતે તે વસન્તપુર નગરમાં આવી પહોંચ્યા. જ્યારે તેણે તે અગી અનુયોગ દ્વાર સુત્રમ - ૫૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ * તાર્થ સંઘના તે સંવિગ્નાભાસી સાધુની તે પ્રકારની દરેજની પ્રવૃત્તિ દેખી, ત્યારે તેનાથી તે સહન થઈ શકી નહીં. તેણે તે અગીતાર્થ સંધાચયની પાસે જઈને તેમને આ પ્રમાણે કહ્યું-“આપ આ શઠ સાધુની જે પ્રશંસા કરે છે તે અગ્નિભકતની પ્રશંસા કરનારા એક રાજાના કાર્ય જેવું કાર્ય છે.. ત્યારે તે સંધાચાર્ય તેમને પૂછયું-“અગ્નિભકતની શી કથા છે? " ત્યારે તે સંવિગ્ન ગીતાર્થ સાધુએ તેમને નીચે પ્રમાણે કથા કહી ગિરિનગર માં એક અગ્નિભકત વણિક રહેતે હતો. તે અનિદેવને ખુશ કરવા માટે પ્રતિવર્ષ પધરાગ રત્નને ઘરમાં ભરીને તેને આગ લગાડતું હતું. તેના આ અવિવેકપૂર્ણ કાર્યની ત્યાં રાજા અને નગરવાસીઓ ખૂબ પ્રશંસા કરતા હતા, તેઓ એક બીજાને કહેતાં–“જુઓ તેને અગ્નિદેવ પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા છે ! તે શ્રદ્ધાને કારણે તે તે પ્રતિવર્ષ પદ્યરાગ મણિઓથી અગ્નિને સંતૃપ્ત કરે છે. હવે એક દિવસે એવું બન્યું કે જ્યારે તે વણિકે ઘરમાં પધરાગમણિઓ ભરીને ઘરને આગ લગાડીયા અચાનક આંધી ચડવાને કારણે તે આગ ચેર પ્રસરી ગઈ અને તેને કાબુમાં લેવાનું કાર્ય મુકેલ બની ગયું. તે આગની જવાળાઓમાં રાજમહેલ સહિત આખું નગર ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે રાજાએ આ પરિરિથતિના કારણને શાંત ચિત્તે વિચાર કર્યો ત્યારે તેને પિતાની અરાતને માટે પશ્ચાત્તાપ થયો. તેણે તે વણિકને સજા ફરમાવીને પિતાના નગરમાંથી હાંકી કાઢયે. તે રાજ્યની જેમ આ૫ અવિધિમાં પાપાચારમાં પ્રવૃત્ત થયેલા આ શઠ સાધુની જે પ્રશંસા કરો છો, તે આપનો અને સંઘને વિનાશ કરનારી નિવડશે. જો આપ : સંઘમાંથી એવા એક સાધુને પણ શિક્ષા કરીને હાંકી કાઢશે. તે આપનું તે કાર્ય એક બીજી રાજાના કાર્યની જેમ રવ અને પરનું કલ્યા; કરનારૂં થઈ પડશે. હવે તે સંવગ્ન ગીતાર્થ સાધુ તે રાજાની કથા તે આચાર્યને કહી સંભળાવે છે કેઈ એક રાજાના નગરમાં ઉપર્યુકત અગ્નભકત વણિક જે એક વણિક રહેતું હતું. તે પણ અગ્નિદેવને તૃપ્ત કરવા નિમિત્ત પ્રતિવર્ષ પિતાના ઘરમાં પદ્મ. રાગમણિઓ ભરીને ઘરને આગ લગાડી દેતા તે જ્યારે રાજાને તેની આ વાતની ખબર પડી ત્યારે તેણે તે વણિકને પેતાની પાસે બોલાવીને આ પ્રમાણે ચેતવણી આપી–જે પદ્મરાગ મણિઓ ઘરમાં ભરીને તેને આગ લગાડીને તમે અગ્નિદેવને સંતૃપ્ત કરવાનું આવશ્યક માનતા હો. તે તમારે નગરમાં રહીને એવું કાર્ય કરવું જોઈએ નહીં. જંગલમાં જઈને તમે તે કામ કરી શકે છે. નગરમાં રહીને તમે તમારી આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તે તમારી આ દુપ્રવૃત્તિને કારણે કોઈ વાર આખા નગરને ભસ્મીભૂત કરી નાખશે. માટે કાં તે તમારી આ દુપ્રવૃત્તિ બંધ કરી દે નહીં તે ગામ છોડીને જતા રહે” આ પ્રમાણે ધમકાવીને રાજાએ તેને પિતાના નગરમાંથી હાંકી કાઢયે. આપે પણ સંઘના કલ્યાણને ખાતર તે શઠ સાધુને સંધમાંથી હાંકી કાઢવો જોઈએ. આ પ્રમાણે તે સંવિગ્નગીતાર્થ સાધુએ તે ગચ્છાચાર્યને ખૂબખૂબ સમજાવ્યા, છતાં પણ જ્યારે તેમણે તેની વાતને ન સ્વીકારી ત્યારે તે સંવિગ્નગીતાર્થ સાધુએ તે સંધના અન્ય સાધુઓને આ પ્રમાણે કહ્યું- આ ગ૭"ધિપતિ અસંવિગ્ન (ક્રિયાહીન) અને અગીતાર્થ છે. જે આપ તેમનાથી જુદા નહીં પડે તે આ૫નું અકલ્યાણ થશે. આપને સંસાર અલ૫થવાને બદલે દીર્ઘ થતો જશે.” આ પ્રકારના દ્રવ્યલિંગી સાધુઓની (માત્ર વેષની અપેક્ષાએ જ સાધુ દેખાતા હોય પણ સાધુના આચારથી રહિત હોય એવા સાધુને દ્રવ્યલિંગી કહે છે, જે અનુયોગ દ્વાર સુત્રમ પપ Page #67 -------------------------------------------------------------------------- ________________ કેઈ આવશ્યક ક્રિયાઓ હોય છે. તે લકત્તરિક દ્રવ્યાવશ્યક રૂપજ ગણાય છે. (સે તેં જે કામો ટુaratવું) આ રીતે અહીં સુધીમાં પૂર્વ પ્રસ્તુત ને આગમ દ્રવ્યાવશ્યકનું” કથન કરવામાં આવ્યું છે. એમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે નોઆગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકના જે ભેદ-પ્રભેદો પડે છે. તેમનું વર્ણન અહીં પૂરું થાય છે. સૂ૦ ૨૨ હવે સત્રકાર ભાવાવશ્યકના સ્વરૂપનું નિરૂપણ કરે છે – “લે જિં તે માનવસથ” ઈત્યાદિ શબ્દાર્થ—() શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે –ાં માવા વિ) હે ભગવદ્ ! ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું કહ્યું છે ? ભાવાવશ્યક કા નિરુપણ ઉત્તર-(માવવાં વિ૬ gourā) ભાવાવશ્યકના બે પ્રકાર છે (તંગ) તે પ્રકારે નીચે પ્રમાણે કહ્યા (ભાગ ૨ નોગામ ય) (૧) આગમની અપેક્ષા ભાવાવશ્યક અને (૨) ને આગમની અપેક્ષાએ ભાવાવશ્યક, વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત જે સાધુ આદિ રૂપ પદાર્થ છે, તેનું નામ ભાવ છે. અહીં ભાવ અને ભાવવાનમાં અભેદપચારની અપેક્ષા એ આ પ્રમાણે કહેવામાં આવે છે. તેથી વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત અર્થને “ભાવ” કહેવામાં આવ્યું છે. જેમ કે અશ્રર્ય રૂપ ઈન્દન ક્રિયાના અનુભવથી ઈન્દ્રને ભાવરૂપ કહેવામાં આવે છે. ભાવરૂપ આવશ્યકનું નામ ભાવાવશ્યક છે. અથવા વિવક્ષિત ક્રિયાના અનુભવન અપેક્ષાએ જે આવશ્યક હોય છે, તેનું નામ ભાવાવશ્યક છે. સુર ૨૩ . હવે સૂત્રકાર ભાવાવશ્યકના પ્રથમ ભેદ રૂપ જે “આગમનની અપેક્ષાએ ભાવાવશ્યક છે, તેના સ્વરૂપનું કથન કરે છે– સં ગામો માવાવમાં” ઈત્યાદિ– શબ્દાર્થ–હે ભગવન્! આગમને આશ્રિત કરીને (આગમની અપેક્ષાએ) ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(કાનો માવાવયં સાથ ૩૩) આવશ્યક સૂત્રના અર્થને જાણનારો અને તેમાં ઉપગ યુકત બનેલે સાધુ કે જેનાં પરિણામો સંગને લીધે વિશુદ્ધ બની રહ્યા હોય છે, જે આગમની અપેક્ષાએ ભાવાવશ્યક હોય છે, કારણ કે એવા સાધુમાં આવશ્યક સૂત્રનો અર્થ જ્ઞાન રૂપ આગમન સદૂભાવ થઈ રહ્યો હોય છે. જો કે આવશ્યકના અર્થ જ્ઞાનથી જનિત જે ઉપયોગ છે તેનું નામ ભાવ છે, અને તે ભાવને આશ્રિત કરીને જે આવશ્યક છે. તેનું નામ ભાવાવશ્યક છે, આ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર આ શ્વક અર્થના જ્ઞાતાનું આવશ્યકમાં ઉપયોગયુકત બનેલું પરિ. ગુમ (.વૃત્ત) આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ પ્રતિપાદિત થાય છે, છતાં પણ જે સાધુ આદિને ભાવાવશ્યક રૂપ કહેવામાં આવેલ છે તે આ પ્રકારના પરિ. ણામથી યુતિ હોવાને કારણે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું છે, એમ સમજવું. અનુયોગ દ્વાર સુત્રમ પ૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકમાં જે આ ઉપયોગ પરિણામ રૂપ ભાવાવશ્યક છે તે ધ પદવા છે, કારણ કે તે શ્રતધર્મની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. તેની જ માન્યતાના વિષયમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાને સદભાવ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે ' છે કદાચ કોઈને એવી શંકા થાય કે નામ આવશ્યક થાપના આવશ્યક અને દ્રવ્યાવશ્યક, તે ત્રણે આવશ્યક આરાધના કરવા ચગ્ય છે, એવી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા જ નથી. કારણ કે તેમનામાં ઉપગનો અભાવ છે, અને ચારિત્રગુણ વિહીનતા રહેલી છે તેથી તેઓ કર્મની નિર્જરાના સાધક થતા નથી. અને એજ કારણે તેઓ ધર્મ ૫દવાઓ પણ હોતા નથી. પરંતુ સામાયિક આદિ રૂપ લેકોત્તર દ્રવ્યાવશ્યક, કે જે પ્રવચનકત છે-આગમ સંમત છે, તે તો ધર્મ પદવાણ્ય હોવા જ જોઈએ. તે તે પ્રકારની શંકાનું સમાધાન આ પ્રમાણે સમજવું સામાયિક આદિ ક્રિયાઓ આગમસંમત અવશ્ય છે. પરંતુ જિનાજ્ઞાના પરિપાલનથી જેઓ વિહીન બનેલા છે એવા દ્રવ્યલિંગી (સાધુ વેષધારી) સાધુઓ દ્વારા કરવામાં આવતી તે સામાયિક આદિ ક્રિયાઓ ધર્મ પરવા હોઈ શકતી નથી. કારણ કે એવા સાધુઓ તે સ્વચ્છેદ વિહારી હોય છે, મૂલગુણ અને ઉત્તર ગુણોથી તેઓ રહિત હોય છે, છકાયના જીવની રક્ષા કરવા રૂ૫ અનુકંપા ભાવનો તેમનામાં સદંતર અભાવ હોય છે, એવા સાધુઓ તે અનુપયોગ પૂર્વક, પિતાની રુચિ પ્રમાણે ફાવે એવી રીતે તે સામાયિક આદિ ક્રિયાઓ કરતા હોય છે. તે કારણે તેમની તે ક્રિયાઓ ધમ પદવા (ધમ કહે શકાય એવી) હોતી નથી. તેથી એ લકત્તરિક દ્રવ્યાવશ્યકમાં પણ નિર્જરાજકત્વને અભાવ હોવાથી જિન ભગવાને તેમને આરાધના કરવા યોગ્ય કહી નથી. આ પ્રકારે આ સૂત્ર દ્વારા આગમ ભાવાવશ્યકનું વરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. ભાવાર્થ-સૂત્રકારે એ વાતુ તે આગળ પ્રકટ કરી દીધી જ છે કે વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત અર્થનું નામ ભાવ છે. એટલે કે જે સાધુ આવશ્યક શાનો જ્ઞાતા છે અને તેમાં ઉપયુકત (ઉપગ પરિણામથી યુકત) છે, એવા સાધુ આદિ રૂપ અર્થને ભાવાવશ્યક કહે છે. આ ભાવાવશ્યકના બે ભેદ બતાવ્યા છે (૧) આગમ ભાવાવશ્યક અને (૨) આગમ ભાવાવશ્યક. આગમ ભાવાવસ્થામાં જ્ઞાતાના ઉપગ રૂપ પરિણામને આગમ રૂપ માનવામાં આવેલ છે. તેથી તે પરિણામ આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ હોવાથી તેને આગમ ભાવાવશ્યક કહેવામાં આવ્યું છે. સાધ્વાદિક કે જેઓ આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા હોવાની સાથે સાથે તેમાં ઉપયુકત બનેલા તેમને જ જે આગમ ભાવાવશ્યક કહેવામાં આવે છે તે આ પરિણામની અભેદ વિવક્ષાની અપેક્ષાએ કહેવામાં આવે છે. આ આગમ ભાવાવાક જ ધમ પદવાયું હોવાથી જિનેશ્વર ભગવાને તેને ઉપાદેય કહેલ છે નામાવશ્યક, સ્થાપના આવશ્યક અને દ્રવ્યાવશ્યકને ઉપાદેય કા નથી. કારણ કે આવશ્યક નામધારી ગેપાલનાળામાં, આવશ્યકની સ્થાપનાવાળા કઈ શ્રાવક આદિના આવશ્યક ક્રિયા સંપન્ન ચિત્રમાં, તથા આવશ્યક ક્રિયામાં ઉપયોગ શૂન્ય (અનુપયુકત) બનેલા ને આગમ દ્રવ્યાવશ્યક રૂપ સામાયિક આદિમાં ઉપગની શૂન્યતા અને ચારિત્રગુણની રહિતતાને લીધે કર્મની નિર્જરા કરવાનું સમર્થ હતું નથી. તેથી તેમને ધમ પદવાણ્ય કહી શકાય નહીં, અને એ જ કારણે તેમને ઉપરેય પણ ગણી શકાય નહીં. જે સુ ૨૪ . અનુયોગ દ્વાર સુત્રમ Page #69 -------------------------------------------------------------------------- ________________ નો આગમ ભાવાવશ્યક કા નિરુપણ ભાવાવણ્યકને જે ‘ ના આગમ ભાવાવણ્યક' નામના બીજો ભેદ છે તેનુ સૂત્ર કાર હવે નિરૂપણ કરે છે—“સે જ તે નો આવકો ઈત્યાદિ— શબ્દા — ( ) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે કે હે ભગવન્! ને આગ મની અપેક્ષાએ જે ભાવાવશ્યક કહ્યો છે તે ભાવાવણ્યકતુ. એટલે કે ને! આગમ ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર—(નેવમત્રો માત્રાવયં તિવિષે ññ) નાઆગમને આશ્રિત કરીને ભાવાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે. (તંજ્ઞા) તે ત્રત્રુ પ્રકારો નીચે પ્રમાણે છે(èË) (૧) લૌકિક (ઝુવાવયળિયં) (૨) કુપ્રાવચનિક અને (૩) હોવુ-) જ્ઞહિં) લોકોત્તરિક આ પદોની વ્યાખ્યા દ્રવ્યાવશ્યકની જેવી જ સમજવી જોઇએ, પરન્તુ તે વ્યાખ્યામાં દ્રવ્યાવશ્યકની જગ્યાએ ‘ભાવાવણ્યક' પદને ઉપયોગ કરવે જોઈએ !! સૂ. ૨૫ હવે સૂત્રકાર લૌકિક ભાષાવશ્યકનું નિરૂપણ કરે છે— “સે જે તે શË” ઇત્યાદિ— શબ્દાર્થ-શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પૂત્રપ્રસ્તુત લૌકિક ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે ? ગણાય ઉત્તર-(èË માવા સવં પુત્રશ્ને મારું અવળ્યે રામાયન) લૌકિક ભાવાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે-પૂર્વાહ્ન (દિવસના આગલા ભાગમાં) મહાભારતને વાંચવું અથવા શ્રવણુ કરવુ' અને અપરાહૂને (દિવસના પાછલા ભાગમાં) રામાણુને વાંચવું અથવા શ્રવણ કરવું', તે અવશ્ય કરવા ચૈાગ્ય હાવાથી આવશ્યક રૂપ ગણાય છે. લેાકેામાં મહાભારતનું વાંચન અથવા શ્રવણુ કરવાનું કાર્ય. પૂર્વાદ્ઘમાં કરવા યોગ્ય છે અને રામાયણનું વાંચન અથવા શ્રવણું કરવાનુ` કા` અપરાહ્નમાં કરવા ચેાગ્ય મનાય છે. તેના કરતાં વિપરીત ક્રમે તે કરવાથી દોષને પાત્ર થવુ પડે છે. આ રીતે આ કા અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી આવશ્યક રૂપ છે, તથા તેના શ્રોતા અને વાચનકર્તાના તેના અર્થમાં ઉપયોગ રૂપ પરિણામના સદ્દભાવને લીધે તેમાં ભાવરૂપતા પણ ડાય છે. વાચનકર્તા તે વખતે ભાષણ કરવાની ક્રિયાથી, પુસ્તકના પાનાંએ ફેરવવાની ક્રિયાથી યુકત હોય છે, તથા શ્રોતાએ તે શ્રવણુ કરવા રૂપ ક્રિયાથી, શરીરને સયન કરવા રૂપ ક્રિયાથી અને બન્ને હાથેાને જોડી રાખવા રૂપ ક્રયાથી યુકત હોય છે. આ પ્રકારની વકતા અને તાની તે ક્રિયાએમાં આગમતાને સદ્દભાવ હતેા નથી કારણુ કે “રિયા ગામે સઢાર કિયા આગમરૂપ હૈ।તી નથી, આ પ્રકારનુ સિદ્ધાન્તનું કથન છે. આ પ્રકારે ક્રિયા રૂપ દેશમાં આગમતાના અભાવ હાવાથી તેમાં ‘ના આગમાને પણ સદ્ભાવ હોય છે. અહીં “ને” શબ્દ દેશ નિષેધના (અંશત નિષેધના) બાધક છે. પરન્તુ લોકમાં મહુભારત આદિ ગ્રંથોમાં આગમતાના વ્યવહાર થાય છે, તે કારણે તેમનામાં આગ મતાને સદૂભાવ પણ રહેલા છે. આ રીતે ક્રિયામાં આગમતાને અભાવ અને મહાભારત આદિમાં આગમતાને સદ્નાત્ર હોવાથી એટલે કે એક પ્રકારે આગમ તાના સદૃભાવ હાવાથી તેમાં નાઆગમતા (એક દેશની અપેક્ષાએ આગમતા) સિદ્ધ થાય છે. આ પ્રકારે યથા નિર્દિષ્ટ પૂર્વાહન કાળમાં મહાભારત આદિમાં ઉપયુકત (ઉપયેગ પરિણામથી યુકત) થયેલ વ્યકિતનું જે તેમના વાચન અને શ્રવણ રૂપ 12 66 ,, અનુયોગ દ્વાર સુત્રમ ૫૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ કુખાવચનિક ભાવાવશ્યકકા નિરૂપણ આવશ્યક કર્મ છે, તે વાંચન અને શ્રવણ લૌકિક ભાવાવશ્યક રૂપ હોય છે. ( સૈ સાથે માવાસ) આ પ્રકારનું ને આગમ (એકદેશરૂપ આગમતાના સદુભાવવાળા) લોકિક ભાવાવણ્યનું સ્વરૂપ સમજવું. હવે સૂત્રકાર ને આગમ ભાવાવસ્થાના બીજા ભેદ રૂપ કુપ્રચનિક ભાવાવશ્યકનું નિરૂપણ કરે છે–“કિં યુવા f' ઇત્યાદિ– | શબ્દાર્થ—() શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે ) પૂર્વ પ્રક્રાન્ત-પૂર્વ પ્રસ્તુત (કુપાયનિય માવોવાસ ) કુકાવચનિક ભાવાવશ્યકનું રવરૂપ કેવું છે? ઉત્તર-(Mાવનાં માવાવણયું) કુપ્રવચનિક ભાવાચકનું સ્વરૂપ આ પ્રકા૨નું છે-( રમે રામાપિર નાવ સંથા) જે ચરક, ચીપિક આદિ પર્વોત પાખંડસ્થી (પાખંડી) મનુો ઉપયુકત ઉપયોગ રૂપ પરિણામ સંપન્ન થઈને અવસરને અનુરૂપ (ફર્નાકદિન નમાવવામાયાણં') યજ્ઞ કરે છે, સૂર્યને જલાંજલિ અર્પણ કરે છે. નિન્ય મહવન કરે છે, ગાયત્રીને જાપ કરે છે, અંગ્નિમાં ધૂપ નાખીને તેને બળે છે, તથા વંદના આદિ ક્રિયાઓ કરે છે, તે બધી ક્રિયાઓ ભાવાવશ્યક રૂપ ગણાય છે. આ સઘળી ક્રિયાઓ તે ચરક, ચીરિક આદિ પૂર્વોકત લોકો દ્વારા અવશ્ય કરવા યોગ્ય હોવાને કારણે આવક રૂપ ગણાય છે. વળી તે ક્રિયાઓમાં તેમના ઉપયોગ પરિણામ પણ સદૂભાવ રહે છે. અને શ્રદ્ધાદિ.: ૫ણ જાગૃત રહે છે. આ કારણે તે ક્રિયા ને ભાવાવશ્યક રૂપ કહે. વામાં આવી છે. તથા તે વખતે મના કર અને ઘરના સંયોજન આદિ રૂપ જે વ્યવહાર અથવા ક્રિયાઓ થાય છે, તે ક્રિયારૂપ વ્યવહાર આગમ રૂપ નથી ૫ણ ને આગમ રૂપ જ છે, કારણ કે આ ક્રિયાઓ આગમમાન્ય યિાઓ ન છે. આ રીતે દેશિક આગમના અભાવની અપેક્ષાએ છે ક્રિયાઓમાં ને આગમતાને સદૂભાવ હોય છે એમ સમજવું. “ને આગમતા” એટલે એકદેશની અપેક્ષાએ આગમતા. તેથી ચરક, ચીરિક આદિ પૂર્વોકત પાખંડસ્થ પુરુષ દ્વારા કરવામાં આવેલી યજ્ઞ, અંજલિ દ્વારા અભિષેક, હેમ આદિ રૂપ એકદેશરૂપ ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમતાને સદૂભાવ છે. તે દૃષ્ટિએ વિચારતા તે ક્રિયાઓ કુપાવચનિક ભાવાવશ્યક રૂપ ગણાય છે. કમાવચનિક ભાવાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું. ભાવાર્થ-જૈન આગમઆ ૫૮ સર્વથા આગમાભાવતા દર્શાવતું નથી, પણ એકદેશઃ આગમને સદૂભાવ બતાવે છે. ચરક, ચીરિક આદિ પાખંડી લેકેને માટે યજ્ઞાદિ ક્રિયાઓ તેમના સિદ્ધાન્તાનુસાર અવશ્ય કરણીય ગણાય છે. તેઓ તે ક્રિયાઓ ઉપગપૂર્વક કરે છે. તેમાં તેમને અતૂટ શ્રદ્ધા હોય છે. આ રીતે આ ક્રિયાઓ ભાવાવશ્યક રૂપ ગણાય છે, અને તેમની આ બધી ( યા જ્ઞાનમૂલક જ હોય છે. તેથી તે ક્રિયાઓના જ્ઞાનમાં તે આગમને સદભાવ રહે છે જ પરંતુ એ સિવાયની હસ્તશિરના સંયેજન આદિ રૂપ જ કિયાઓ છે તેમાં આગમરૂપતા હતી અનુયોગ દ્વાર સુત્રમ પ૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તરીય ભાવાવશ્યકકા નિરુપણ નથી. આ રીતે આગમના એકદેશતઃ અસ્તિત્વની અપેક્ષાએ ચરક, ચીરિક આદિ દ્વારા કૃત હોમ, હવન, યજ્ઞ આદિ ક્રિયાઓ કુપ્રવચનિક ભાવાવશ્યક રૂપ હોય છે. સ. ૨૭ હવે સૂત્રકાર લેકેત્તરક ભાવાવશ્યક નામના આગમ ભાવાવશ્યકના ત્રીજા ભેદનું નિરૂપણ કરે છે. તે દિ તં કુત્તરિયં” ઈત્યાદિ– | શબ્દાર્થ (સે) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે પૂર્વ પ્રસ્તુત લોકેન્દ્રરિક ભાવાવયકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-ગુત્તરિ ભાવાવરણથં) લકત્તરિક ભાવાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ હોય છે. (1 મે તમને વા સમf a સાવ વા સાવબા વા) આ શ્રમણ, શ્રમણી (સાધ્વી), શ્રાવક અને શ્રાવિકાઓ (ત્તિ) આવશ્યકમાં ચિત્ત લગાવીને, (તમે) મન લગાવીને (ડ) શુભ પરિણામ રૂપ લેહ્યા સંપનથઈને (ક્ષણિg ક્રિયાસંપાદન વિષેક અધ્યવયથી યુક્ત થઈને, (તારદક્ષિણા) તીવ્ર આત્મપરિણામ યુકત થઈને, (તો ). આવશ્યક અર્થમાં ઉપયુકત (ઉપાઘ રૂપ પરિણમયુકત) થઈને (તરબૂચ) તદપિત કણયુકત થઈને (તમાળા માgિ) તે પ્રકારની ભાવનાથી ભાવિત (સંપન્ન) થઈને ( સ્થ ચંદ્ માં ર. જેમા અને અન્ય કઈ પણ વસ્તુમાં મનને ભમવા દીધા વિના, (કમળો મારું) અને સમયે (શાસ૬ તિ) જે આવશ્યક (પ્રતિક્રમણ આદિ અવશ્ય કરવા ગ્ય ક્રિયાઓ) કરે છે, તેને લકત્તરિક ભાવાવશ્યક કહે છે. હવે આ સૂત્રમાં શ્રમણ આદિ પદેને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે “શ્રામ્પત રુરિ અમી આ વ્યુત્પત્તિ પ્રમાણે “મુકિત પ્રાપ્ત કરવા નિમિત્ત જેઓ તપ તપે છે તેમને શ્રમણ કર્યું છે જેઓ સાધુઓની સમીપે જિનપ્રણીત સામાચારીનું શ્રવણ કરે છે તેમને શ્રાવક કહે છે. તેઓ શ્રમણોપાસક હોય છે, આવ યક ક્રિય'માં સામાન્ય રૂપે ઉપગ યુકત હોય એવા શ્રમણ આદિને અહીં જિ” આ પદના વાર્થ રૂપે પ્રયુકત થયેલા સમજવા. જેમાં વિશેષ રૂપે આવશ્યક ક્રિયાઓમાં ઉપય યુકત થયેલા છે એવાં શ્રમણોને અહીં “મ” આ પદના વાચ્યાર્થ રૂપે પ્રયુકત થયેલા સમજવા. આ અવશ્યક આશ્રયણીય છે,” આ પ્રકારની વિચાર ધારાથી જેમનું આત્મ પરિણામ આરંભકાળથી જ યુક્ત રહે છે, અને ક્રમે ક્રમે જેમનું આ પ્રકારનું આત્મપરિણામ કદ્ધિ પામતું રહે છે, એવાં શ્રમણાદિને અહી “જિંત્રશાલા” આ પદના વાચ્યાર્થ રૂપ સમજવા. આવશ્યક ક્રિયામાં જેમના પરિણામ શુભ છે એવાં શ્રમણ આદિને અહીં “તારે” આ પદના વાગ્યાથું રૂપ સમજવા જોઈએ. “સામાયિક, ૨૪ તિર્થ કરેની સ્તુતિ, વંદન, પ્રતિકરણ, કાર્યોત્સર્ગ ઈત્યાદિ રૂપ જે આવશ્યક છે, તેઓ શાશ્વત, અચલ, અજ, અક્ષય, અવ્યાબાધ અને અમન્દ આનંદના સદેહરૂપ (સમુદાયરૂ૫) શિવ સુખની પ્રાપ્તિ અવશ્ય કરાવી દેનાર છે, અને અનુયોગ દ્વાર સુત્રમ Page #72 -------------------------------------------------------------------------- ________________ તે કારણે તે અવશ્ય ઉપગ પૂર્વક પ્રશસ્તતર સંવેગની સાથે, નિર્વેદપૂર્વક આરધનીય છે,” આ પ્રકારના આત્મપરિણામથી જેઓ યુકત હોય છે એવાં શ્રમણ આદિને “તો આ પદના વાર્થ રૂપે ગ્રહણ કરવા જોઇએ આવશ્યક ક્રિયા કરતી વખતે તે ક્રિયાના સાધનભૂત દેહ, રજોહરણ, સરક મુહપતી આદિ ઉપકરણને જેમણે યોગ્ય સ્થાને રાખેલાં છે એટલે કે આવશ્યક ક્રિયામાં જેમણે ઉપકરણને બરાબર વિચાર પૂર્વક ઉચિક સ્થાને સ્થાપિત કરેલાં છે, તે શમણ આદિને અહીં “ વ ” આ પદના વાશ્ચાઈ રૂપ સમજ જોઈએ. આવશ્યક ક્રિયાઓ સમસ્ત કલ્યાણની જનક છે, તથા અનંત ભોપાર્જિત કમરજને નાશ કરનારી છે.” આ પ્રકારની પ્રતિક્ષણે અનુસ્મરણ રૂપ ભાવનાથી પ્રેરાઈને જે પ્રમાદના ત્યાગ પૂર્વક અને પરમત્સાહ પૂર્વક આવશ્યક ક્રિયાઓ કરવાને પરાયણ બનેલા છે એવાં શ્રમણ આદિને “તન્મ ઇનામ વિ” આ પદના વાગ્યાથે રૂપ સમજવા જોઈએ. મન” આ પદ વચન અને કાયનું ઉપલક્ષક છે. આ સઘળા કથનનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા “તદિન” આદિ વિશેષથી યુકત બનીને બને કાળે પ્રતિક્રમણ આદિ જે આવશ્યકે કરે છે, તે આવશ્યક આગમની અપેક્ષાએ લકત્તરિક ભાવાવશ્યક ગણાય છે. આ ક્રિયાઓ શ્રમણ શ્રમણી શ્રાવક અને શ્રાવિકોને માટે અવશ્ય કરવા યોગ્ય મનાતી હોવાથી તેમને આવશ્યક રૂપ કહી છે. તે આવશ્યક ક્રિયાઓ કરનાર શ્રમણ આદિનું ઉપગ પરિણામ તેમાં વિદ્યમાન રહે છે, તે કારણે તેમાં ભાવરૂપતાને સદભાવ હોય છે. તથા આવશ્યક ક્રિયાઓ સ્વયં આગમ રૂપ નથી, તેથી આવશ્યક કિયા ૩૫ એકદેશમાં અનામતા અને તેમના નાન૩૫ એક દેશમાં આગમતાને સદૂભાવ હોવાથી આ આવશ્યક ક્રિયાઓને આગમની અપેક્ષાએ લોકોત્તરિક ભાવાવશ્યક રૂપ સમજવી આ રીતે આગમને આશ્રિત કરીને લોકોત્તરિક ભાવાવશ્યકનું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એજ વાતને સૂત્રકારે છે તે માવાવસ્ત” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરી છે. આ સૂત્રપાઠ એ વાત સત્રના ઉપસંહાર રૂપે પ્રકટ કરે છે કે આ રીતે આગર્મ કેરરિક ભાવાવશ્યકનું નિરૂપણ અહીં પુરૂં થાય છે.' ભાવાવશ્યક જ ચતુર્વિધ સંધિને માટે ઉપાદેય ગણાય છે. નામ, સ્થાપના અને દ્રવ્યાવશ્યક ઉપાદેય ગણાતાં નથી, કારણ કે તે ત્રણે આવશ્યકમાં કર્મનિર્જશની જનક ને સર્વથા અભાવ જ છે કારણ કે તેમનું સેવન કરવાથી જે કઈ જીવ કર્મોની નિર્જરા કરવાનું ઇચ્છા હોય, તે તે રીતે કર્મોની નિર્જરા કરી શક્ત નથી. તે કારણે તે ત્રણે આવશ્યકોને સંસારવર્ધન કરનારાં કારણે રૂપે ગણાવવામાં આવેલ છે. ભાવાવશ્યકમાંથી પણ આગમ ભાવાવશ્યક અને આગમન. ત્રીજા ભેદ રૂપ લેકેનરિક ભાવાવશ્યક આ બેને જ ઉપાદેય કહી શકાય તેમ છે. લૌકિક અને કુપ્રવચનિક ભાવાર્વશ્યકને ઉપાદેય રૂપ ગણી શકાય નહીં, એવું સમસ્ત તીર્થકરોનું કથન છે. " ભાવાર્થ-આગમ ભાવાવયમાં આવશ્યક રૂ૫ આગમને સર્વથા અભાવ વિવક્ષિત થ નથી, પરંતુ આગમને એક દેશ વિવક્ષિત થયા છે. આ આગમ ભાવાવશ્યકતા નીચે પ્રમાણે ત્રણ ભેદ પડે છે (૧) લૌકિક, (૨) કુકાવચનિક અને (૩) કેન્તરિક પૂર્વાણમાં. મહાભારતનું અને અપરાણમાં રામાયણનું વાંચન અનુયોગ દ્વાર સુત્રમ ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ અને શ્રવણ કરવા રૂપ કાર્ય નિર્દિષ્ટ રચે ક્રિયા હોવાથી અવરૂપ છે. તેમાં વાચક અને શ્રોતાનું જે અધ મુકન પરિણામ છે, તે ભાવરૂપ છે. આ કારણે તે ગ્રંથોમાં ઉપયોગ યુકત પરિણામધી સુકન કાં તે વાચક અને શ્રોતાજને લૌકિક ભાવાવશ્યક રૂપ ગણાય છે તો લેકની અપેક્ષાએ અાભાર આદિને આગ પણ ગણુવામાં આવે છે. તે આગમાં ઉપયુકત બેલ. વિદત. અને શ્રેતાઓમાં તે સમયે વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે, તે ક્રિયાએ આગમરૂપ નથી, કારણ કે શ્રતજ્ઞાનને જ આગમ રૂપ માનવામાં આવ્યું છે. આ રીતે દેશની અપેક્ષાએ આગમની વિદ્યમાનતા હોવાના કારણે મહાભારત આદિનું વાંચન અને શ્રમણ આગમ લૌકિક લાવાવ વક રૂપ છે. ચરક, ચીરિક આદિ પાખંડીઓ દ્વારા જે યજ્ઞ, હોમ, હવન આદિ ક્રિયાઓ કરવામાં આવે છે તે તેમના માન્ય સિદ્ધાન્તાતસાર તેમને માટે અવશ્ય કરવા ચેશ્ય મનાય છે. તેથી તે બધી ક્રિયાઓને આવશ્યક રૂપ કહેવામાં આવે છે. આ આવશ્યક ક્રિયાઓ કરતી વખતે તે ક્રિયાઓ કરનાર લોકોના ઉપયોગ આદિ રૂપ પરિણામ એ આવશ્યક ક્રિયાઓમાં સંલગ્ન રહે છે, તેથી આ પ્રકારના ભાવથી યુકત તે ક્રિયાઓને ભાવાવશ્યક રૂપ માનવામાં આવે છે. તે ક્રિયા એનું જ્ઞાન આગમ રૂપ ગણાય છે. અને તે ક્રિયાઓ કરનારની કર શિર સંયોગ આદિ રૂપ એ અનાગમ રૂપ ગણાય છે. આ પ્રકારે એક દેશમાં આગમતાને સદૂભાવ હોવાથી આગમના એક દેશને આશ્રિત કરીને તે ક્રિયાઓને આગમ કમાવચનિક ભાવાવશ્યક રૂપ કહેવામાં આવે છે. ચતુર્વિધ સંધ ઉપયુકત થઈને બને સમય પ્રાતઃકાળે અને સાયંકાળે પ્રતિક્રમણ આદિ જે આવશ્યક ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ ને આગમની અપેક્ષાએ લોકોત્તરિક ભાવાવશ્યક રૂપ છે. બન્ને કાળે અમે શુદિ દ્વારા તે અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક રૂપ છે. કર્તા તેમાં ઉગ પૂર્વક તલ્લીન થઈ જાય છે, તેથી તેમાં ભાવરૂપતા છે. તે ક્રિયાઓના જ્ઞાનને ઉપગ રૂપે તેનામાં સદૂભાવ હોય છે, તેથી તે ક્રિયાઓ આગમરૂપ છે, તથા બીજી કર શિર સજન આદિ ક્રિયાઓ આગમરૂપ નથી. આ રીતે ને આગમને આશ્રિત કરીને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ લેકેતરિક ભાવાવશ્યક રૂપ છે, એટલે કે તે પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓ આગમ લકત્તરિક ભાવાવશ્યક રૂપ છે, એમ સમજવું. . સ. ૨૮ છે અનુયોગ દ્વાર સુત્રમ Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાવાવશ્યક કે પર્યાયકા નિરુપણ હવે સૂત્રકાર ભાવાવશ્યકના પર્યાયવાચી શબ્દોનું નિરપણ કરે – “તસ ફ” ઈત્યાદિ (તરસ ક્રિયા નામના) તે આવશ્યકના નીચે પ્રમાણે એકાઈક નામે છે – | (Trt Rા ના વેગળા) તે નામ જુદા જુદા ઉદાત્ત આદિ સ્વરે અને કકાર આદિ અનેક વ્યંજનોથી યુક્ત છે. (સંનહીં) તે નામ નીચે પ્રમાણે છે(વાવસર્ષ) (૧) આવશ્યક, (અવસરણ ) (૨) આવશ્ય કરણીય, (ધુનિ )વનિગ્રહ, (taણે ) (૪) વિશેધિ, (ક્સાઈઝ ) (૫) અધ્યયષક વર્ગ, (નાગ) (૬) ન્યાય, (શાળા ) (૭) આરાધના અને (મો) માગ (૧) આવશ્યક’ આ પદને અર્થ “રે જિં તં શીવ ” આ પ્રશ્નસૂત્રથી શરૂ થતા નવમાં સુત્રમાં પ્રકટ કરવામાં આવે છે. (૨) “અવયકરણીય'-મેક્ષાથી જને દ્વારા તે અવશ્ય અનુદ્ધેય (અનુષ્ઠાન કરવા યોગ્ય, આચરણીય) હોય છે, તેથી તેનું “અવશ્વકરણીય' નામ પડ્યું છે. ()વનિગ્રહ'- કર્મ અથવા કર્મના ફલસ્વરૂપ સંસારનું નામ ધ્રુવ છે, કારણ કે કર્મ અને સંસાર, આ બને અનાદિ અને વિવિધ જીની અપેક્ષાએ પર્યવસાનથી રહિત (અનંત) છે. એવા અનાદિ અનંત કર્મને અથવા કર્મના ફલસૂત સંસારને નિગ્રહ આ આવશ્યક ક્રિયાઓ વડે થાય છે, તેથી તેનું ત્રીજું નામ gવનિગ્રહ છે. * () વિધિ-તેના દ્વારા કમરૂપી મળની નિવૃત્તિ અથવા વિશુદ્ધિ થાય છે, તેથી તેનું ચોથું નામ “વિશેધિ” છે. (૫) અધ્યયનષક વર્ગ-તે સામાયિક આદિ ૬ અધ્યયનના સમૂહરૂપ હેવાથી તેનું પાંચમું નામ “અધ્યયનષક વર્ગ છે. - (૬) “ન્યાય-અભીષ્ટ અર્થની સિદ્ધિના સૌથી સારા ઉપાય રૂપ હેવાને કારણે તેનું છઠું નામ “ન્યાય અથવા-જેવી રીતે ન્યા માં વાદી અને પ્રતિવાદીના જર, જમીન આદિ વિવાદોને ન્યાયને આધારે દૂર કરી નાખે છે, જે પ્રમાણે આવશ્યક પણ જીવ અને કર્મના અનાદિ કાલન આશ્રયાશ્રયી ભાવરૂપ બંધને દર કરી નાખે છે. તેથી આવશ્યકનું છજું નામ “ન્યાય છે. (૭) “આરાધના–મોક્ષની આરાધના કરવામાં આવયક હેતુ (સાધનરૂ૫) થઈ પડે છે, તેથી તેનું સાતમું નામ “આરાધના છે. (૮) “માગે-જેવી રીતે માર્ગ પથિકને ગરમાં પહાડી દે છે, એ જ પ્રમાણે આવશ્યક પણ તેના આરાધક જીવને માણા રૂપ નગરમાં પહોંચાડી દે છે, તેથી તેનું આઠમું નામ માર્ગ છે. આવશ્યક શબ્દને શો અર્થ છે, તે હવે રાત્રકાર પ્રકટ કરે છે(Harળ સાવ ઘ) શ્રમણ અને શ્રાવક દ્વારા તે (૧) જે કારણે વિરત તે) દિવસને અન્ત અને રાત્રિને અને (વરણ વાયર દેર) અવશ્ય અનુયોગ દ્વાર સુત્રમ ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ કરણીય હોય છે, (તબ્દ)તે કારણે (કાવયં નામ) તેનું નામ આવશ્યક છે. (સે “મારપં શાવરHદ નિવિવિ સામિં આ પ્રકારે સૂત્રકારે જે પહેલાં કહ્યું છે તે અનુસાર નામ રથાપના આદિ ભેદો દ્વારા આવશ્યક ન્યાસ (વિભાગ) કરીને વર્ણન કર્યું છે આ પ્રકારે અનુયોગદ્વાર સૂત્રને આવશ્યક અધિકાર અહીં સમાપ્ત થાય છે. જે ૨૯ છે હવે સૂત્રકાર “મુ નિવિવિસામ” આ કથન અનુસાર શ્રેતાધિકારને પ્રારંભ કરે છે સૌથી પહેલાં તેઓ શ્રતના સ્વરૂપનું નિરૂપણ કરવા નિમિત્તે “ હિં સં સુધ” ઈત્યાદિ સૂત્ર કહે છે–“રે સં સુગં?” ઈત્યાદિ – - શબ્દાર્થ (સે જિં સુષ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્તા સુતનું સ્વરૂપ કેવું છે? નામથુત કા નિરુપણ ઉત્તર-(સુષે વહું ઘogi) શ્રત ૨૨ ટકાનું કહ્યું છે (તંગ€) તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(ામ મુ, કામુઈ, મુલું, માત્રમાં, (૧) નામ શ્રુત (૨) થાપનાથુત, (૩) વ્યયુત, અને (૪) ભાવ, ત. સૂ૦ ૩૦ છે હવે સૂત્રકાર મિતના સ્વરૂપનું નિરૂપણ કરે છે fજ તં નામHa?'' ઈત્યાદિ-- શબ્દાર્થ-શિય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! નામસ્થતનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-(નામસુ)નામથુતનું સ્વરૂપ આ પ્રકારનું ઇ-(વસ નું નવરસ વા જીવ વા વાવ સુપ નામ કન્નડ) જે કઈ જીવ અથવા અજીવ આદિનું ત” એવું જે નામ રાખવામાં આવે છે તેને નામ ત કહે છે. આ નામથનની વ્યાખ્યા મ આવશ્યકની વ્યાખ્યા અનુસાર જ સમજી લેવી. • સુત્ર ૩૧ છે આગમસે દવ્યશ્રુતકા નિરુપણ હવે સુત્રકાર સ્થાપના શ્રતના સ્વરૂપનું નિરૂપણ કરે છે - “સે f ઢાળામુi?” ઈત્યાદિ શબ્દાર્થ-( f તં) ઈત્યાદિ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! સ્થાપનાતનું કેવું સ્વરૂપ છે? (વજો વા નાવ સ્થળ વિજ્ઞ૬) કાષ્ઠ આદિમાં “આ શ્રવ છે” આ પ્રકારની જે કલ્પના અથવા આરેપ કરવામાં આવે છે તે સં વળFાં તેને “સ્થાપનામૃત” કહે છે (ામ વળાં જો પવિ) હે ભગવન્! નામ અને સ્થાપના વચ્ચે તફાવત છે? ઉત્તર-(નામ ગાર્ષિ વાળા રુરિયા વા શોના) નામ યાત્કાધિક હોય છે. અને સ્થાપના યાવકથિક અને ઈવરિક, આ બન્ને પ્રકારની હોય છે. આ સૂત્રનું વિશેષ વિવેચન તથા આ સત્રને ભાવાર્થ બારમાં સૂત્રમાં (સ્થાપના આવશ્યક સૂત્રમાં) કહ્યા અનુસાર સમજ. ૦ ૩૨ . અનુયોગ દ્વાર સુત્રમ Page #76 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર દ્રવૃત વરૂપનું : કરે છે. “સ જિં તં મુગં?" - - શબ્દાર્થ (સે જિં દુઃg?; હે ગવન્! - શ્રતનું કેવું સ્વરૂપ કહ્યું છે? ઉત્તર-(ધતુર્થ વિરું ger) ના બે પ્રકાર કહ્યા છે. (તંગદા) તે બે પ્રકાર નીચે પ્રમાણે છે (શામળો એ ગામોય) (1) આગમને આશ્રિત કરીને દ્રવ્યશ્રત હોય છે, અને (૨) આગમને આશ્રિત કરીને દ્રવ્યશ્રત હોય છે. તેની ૦ગ્યાખ્યા આવશ્યક સૂત્રમાં આગળ કહ્યા પ્રમાણે સમજવી. | સૂ૦ ૩૩ છે હવે સત્રકાર આગમને આશ્રિત જે દ્રવ્યત છે તેનું નીચે પ્રમાણે નિરૂપણ. કરે છે. િસં મામળો સુ' ઇત્યાદિ| શબ્દાર્થ (સે જિં સં યામો વારં?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે-હે ભગવન ! આગમને આશ્રય કરીને જે દ્રવ્યથત હોય છે, તે દ્રવ્યથુતનું કેવું સ્વરૂપ છે? , ઉત્તર—(ગામો [1) આગમને આશ્રય કરીને દ્રવ્યતનું આ ||પ્રકારનું સ્વરૂપ છે। (जम्स णं सुएत्ति पय सिक्खि ठियं जिय जाव णो अणुप्पेहाग) 'સાધુ અદિને શ્રતપદ શિક્ષિત છે, સ્થિત છે, જિત છે. વિહત છે, પરિજિત છે, નામસમ છે, ઘૂષસમ છે. અહીનાક્ષર છે, અનત્યક્ષર છે, અન્યાવિદ્ધાક્ષર અખલિત ' છે, અમિલિત છે, અધ્યત્યાગ્રંડિત છે, પરિવણ ઘેષયુકત છે, કઠેઠ વિપ્રમુકત છે, છે અને ગુરુવાચનો પગત છે, આ રીતે તે સાધુ આદિ વાંચનાથી, પરિવર્તનથી પૃચ્છનથી, પરિવર્તનથી અને ધર્મકથાથી તેમાં વર્તમાન છે, પરંતુ ઉપગ પરિણામથી તેમાં વર્તમાન (પ્રવૃત્ત) નથી, અને તેથી ઉપગથી રહિત લેવાને કારણે તે સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યથત માનવામાં આવે છે; (૨) કાર કે (ગણુગોળા (મિતિ ) આગમનું એવું વચન છે કે જે ઉપપગથી રહિત હોય છે– અનુપયુકત પરિણામવાળા હોય છે તેને દ્રવ્યરૂપ માનવો જોઈએ. આ ત્રમાં ' વપરાયેલાં પાને ભાવાર્થ ૧૪ માં સૂત્રમાં આપ્યા પ્રાણે સમજ. . ૦ ૩૪ નો આગમ સે દવ્યાવશયક કા નિરૂપણ હવે સત્રકાર આગમને આશ્રિત કરીને દ્રવ્યમૃતનું નિરૂપણ કરે છે– ) “સે fજં તું ને અમો વમુગં?” ઈયદિ શબ્દાર્થ-(સે fઉં તં) ઇત્યાદિ શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે કે હે ભદન્ત!, નેઆગમને આશ્રિત કરીને દ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–શામળો સમુ ઘwા) નોઆગમને આશ્રિત કરીને દ્રવ્યકૃતના ત્રણ પ્રકાર કહ્યા તે. (સંનહીં) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે (जाणयसरीरदव्यसुय, भवियसरीरदव्वसुय, जाणयसरीरवइरित्तं दध्वसुय)। (૧) જ્ઞાયક શરીર દ્રવ્યશ્રત, (૨) ભવ્ય શરીર દ્રવ્યશ્રેત્ર, અને (૩) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવું દ્રવ્યત આ સૂત્રની વ્યાખ્યા આગળ ૧૬ માં સત્રની જે વ્યાખ્યા આપવામાં આવી છે, તે વ્યાખ્યા પ્રમાણે સમજવી. | સ. ૩૫ * * | અનુયોગ દ્વાર સુત્રમ Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાયક શરી૨ વ્યશ્રુતકા નિરુપણ હવે સુત્રકાર જ્ઞાયકશરીર દ્રષ્યશ્રુનના સ્ત્રીનું નિરૂ શુ કરે છે— “સે ર્જિત નાળયસરી મુખ્ય ઇત્યાદિ— ,, શબ્દાર્થ (સે ૪ તં વાળયસરી/સુય) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! સાયકશરીર દ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવુ છે? ઉત્તરમુત્તિ ચાનિાળયÆ) શ્રત શબ્દના વાચક એવા આગમના અ་રૂપ અધિકારના જ્ઞાતાનું (શય) શરીર (ż) કે જે (વાયનુય ચાવિયષસ) વ્યપગત થઇ ચુકયું છે ચૈતન્ય પર્યાયથી રહિત થઇ ચુકયું છે, શ્રુત થઈ ચુકયુ' છે દસ પ્રકારના પ્રાણાથી રહિત થઇ ચુકયુ છે, ચ્યાવિત થઇ ચુકયુ છે, અલિષ્ઠ આયુક્ષયના કારણેાથી પ્રાણરહિત થઇ ચુક્ષુ' છે, ત્યકતદેહ થઈ ચુકયું છે. આહાર પરિતિ જનિત વૃદ્ધિ જેમાંથી સર્વથા નીકળી ચુકી છે (નાળવસરી મુર્થ) એવાં શરીરને ‘જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુ' રૂપ કહેવામાં આવે છે. (ત ચૈવ પુત્રં મળિય) અહીં ૧૭માં સૂત્રમાં કથિત આ વિષય સ ંબંધી આ યપગત આદિ પદથી શરૂ કરીને (ઝાવ છે તે નાળયસરીમુય) જ્ઞાયકશરીર દ્રવ્યમ્રુત પન્તના પાડ(માળિયન્ત્ર) ગ્રહણ કરવા જોઈએ. તેની વ્યાખ્યા ૧૭માં સૂત્રની વ્યાખ્યા પ્રમાણે સમજવી જોઈએ. ! સુ॰ ૩૬ u ભવ્ય શરી૨ દવ્યશ્રુતકા નિરુપણ હવે સૂત્રકાર ભવ્યશરી દ્રવ્યશ્ચતનું નિરૂપણ કરે છેતે વિયરી-મુખ્ય ઇત્યાદિ “સે શબ્દાÜ–(તે) શિષ્ય ગુરુને અવેલ પ્રશ્ન પૂછે છે કે (7) પૂર્વ પ્રસ્તુત વિષય રૂપ (ત્રિ સત્તવનુંT) ભવ્યશરીરદ્રવ્યશ્રુતનું (f) કેવુ' સ્વરૂપ છે ? ઉત્તર (ગૅ કરી ગોળનમ્મળનિવ્રુત જે જીવ ઉત્પત્તિ સ્થાનરૂપ ચાનિ માંથી પેાતાના સમય (નમાં રહેવાના સય) પૂરા કરીને નીકળ્યા છે. ગર્ભાપાતથી ઉત્પન્ન થયા નથી અને તે જીવ તે પ્રાપ્ત શરીર વડે વર્તમાનકાળે શ્રુત શબ્દવાન્ય આગમો ને રાખી રહ્યો નથી પણ ભાષ્યમાં ઝૂના અને શીખવાના છે. એવા જીવના શરીન યશરીર ~શ્રત રૂપ ગણવામાં આવે છે. (ગેહા ટુવાવસ્તુ તદ્દા માળિયું ગાય સેન વામન મુખ્ય) ૧૮માં સૂત્રમાં દ્રવ્યા*કના વિષયને અનુલક્ષીને જેવું વર્ણન કરવામાં આવ્યુ છે. એવુ વર્ણન અહીં પણ ગ્રહણ કરવુ જોઇએ. “તેને ભવશરીર દ્રવ્યશ્રત કહે '' આ સૂત્રપ8 પર્યન્તનુ ભવ્યશરીર દ્વાષક' સૂત્રનુ' સમસ્ત કથન અહીં પણુ ગ્રહણુ કરવું જોઇએ તેની વ્યાખ્યા પણ ૧૮માં સૂત્રની વ્યાખ્યા પ્રમાણે જ સમજવી. ાસુ૩૭ાા જ્ઞાયક શરીર અને ભવ્યશરીર આ ખન્નેથી ભિન્ન એવું જે ' તદ્રયતિરિકત દ્રવ્યમ્રુત” છે તેના સ્વરૂપનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે અનુયોગ દ્વાર સુત્રમ “સે ઉર્જા ત ગાળયસરીયલીવરત્ત ધ્વમુથ' ઇત્યાદિ શબ્દા—સે ત ગાળથી વિયસરી નિદ્દમુય ?) શિષ્ય ૬૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાયક શરીર મધ્ય શરીર વ્યતિરિક્ત દવ્યગ્રુતકાનિરુપણ ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત! જ્ઞાયક શરીર અને ભવ્ય શરીર. આ બન્નેથી ભિન્ન એવું જે દ્રવ્યશ્રત છે તેનું કેવું સ્વરૂપ છે? उत्त:-(पत्तयपोत्थयलिहिय जाणयसरीरभविपसरीग्वरितं दव्वसुयं) તાડપત્રો અને પત્રોના સમૂહરૂપ પુસ્તકમાં લખેલું જે શ્રત છે તેને જ્ઞાયક શરીર અને ભયશરીર વ્યતિરિકત દ્રવ્યશ્રત કહે છે. (પ્રહ) અથવા “વત્તાત્યસિદિ' આ સૂત્રાશની સંસ્કૃત છાયાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે આ સૂત્રપાઠને. નીચે પ્રમાણે અર્થ થશે પોતક* એટલે વસ. અને પત્ર એટલે પુસ્તક આ રીતે શબ્દનો અ કરતા દ્રવ્યશ્રતને નીચે પ્રમાણે અર્થ પણ થઈ શકે છે કે વસ્ત્રો ઉપર અને પુસ્તક પ કાગળ પર લખેલા શનને જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવું દ્રવ્યશત કહે છે.” કાગળ આદિ પર લખાયેલા શ્રતમાં ઉપગથી રહિતતા હોવાને કારણે દ્રવ્યત્વ છે. જ્ઞાનને આગમ કહે છે તે આગમરૂપ જ્ઞાનમાં આત્મા દેહ અને શખ કારણભૂત બને છે. તેમને જયાં અભાવ હોય ત્યાં આગમતાનો સદભાવ હોતે નથી પણ આગમતાને સદૂભાવ રહે છે. તાડપત્ર પુસ્તક આદિમાં લખેલા શ્રતમાં અચેતનતા હોવાથી જ્ઞાનરૂપતાનો અભાવ હોય છે, તે કારણે તે શ્રતમાં આગમતા રહેલી છે. - જ્યારે “” આ પદની સંસ્કૃત છાયા “g” “સૂત્ર થાય છે, ત્યારે તેને અર્થ થાય છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે- (નાળા રામવિયન પતિ રાજુ વિ વUT) તેઓ કહે છે કે જ્ઞાયકશરીર દ્વવ્યકૃત અને ભવિષશરીર દ્વવ્યકૃતથી ભિન્ન એવું જે દ્રવ્યસૂત્ર ( gu)ની સંસ્કૃત છાયા “perદાઓને આધારે આ પદ બન્યું છે) છે તે પાંચ પ્રકારનું કહ્યું છે- (૪) જે પ્રકારે નીચે પ્રમાણે છે-(લંડ વડાં થોડાં વાય) (૧) અંડજ (૨) બેડજ, (૩) કીટજ, (૪) બાલજ અને (૫) વાલ્કલ (તન્ય ત્રણ ઇંસામાયિ) પહેલાં તે અંડજને ભાવાર્થ બતાવવામાં આવે છે. હિંસ” એક ચતુરન્દ્રિય છે. વિશેષનું નામ છે. (અહીં હંસ નામનું પક્ષી ગૃહીત થયું નથી પણ પતંગીયા જેવું કોઈ ચતુરિન્દ્રિય જંતુ ગૃહીત થયું છે.) તે એક કથળી (કેશ) બનાવે છે તેમાંથી જે સત્ર ઉતપન થાય છે તેને “અડજ' કહે છે. તેને ગુજરાતી ભાષામાં રેશમી વસ્ત્ર કહે છે. હંસગભ” આ પદની પાછળ જે “આદિ’ પદ મૂકવામાં આવ્યું છે તે ચૌઈન્દ્રિયના ભેદનું પ્રદર્શક છે. શંકા–જે હંસગર્ભમાંથી ઉત્પન્ન થયેલા સૂત્રને અંડજ સત્ર કહેવામાં આવે : તે “યાં જંપાભાકિ”માં સમાનાધિકરણતા લટિત થતી નથી. ઉત્તર–અહીં કારણમાં કાર્યને ઉપચાર કરવામાં આવ્યો છે. તે કારણે ક્ષના ગર્ભમાંથી કશમાંથી ઉત્પન્ન થયેલા સુત્રને પણ અહીં હંસગર્ભના નામે માટે કરવામાં આવેલ છે. આ કારણે આ પ્રકારના કથનમાં કોઈ દેષ નથી, જે વાસનB) કપાસ અથવા રૂમાંથી બનેલા બેડજ છે. “ડ” આ પદ કપાસના કેશરૂપ કાલાને માટે વપરાય છે. આ કપાસમાંથી જે સત્ર બને છે. તેને બંડજ કહે છે. (હિન્દીમાં કાલાને વરિ' કહે છે) અહીં આદિ પદ અનુયોગ દ્વાર સુત્રમ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકારવાચક છે. કપાસ અને કાલા વચ્ચે ભેદ છે. કાલું એક પ્રકારના ફલ રૂપ છે જ્યારે કપાસ તેમાંથી નીકળતી વસ્તુરૂપ છે. આ વાતને સમજાવવાને માટે અહીં આદિ શબ્દ વપરાય છે. અહીં પણ કહેવામાં આવેલ છે. તેથી સમાનાધિકરણતા ઘટિત થવામાં કઈ દોષ રહેતું નથી. (હર્ષ પંવિÉ gonત્ત) કીટજ સૂત્ર પાંચ પ્રકારના કહ્યાં છે. ચતુરિન્દ્રિય જીવવિશેષ (રેશમના કીડા આદિ છો)ને કીટ (કીડા કહે છે. તેની લાળ આદિ માંથી બનેલું જે સૂત્ર હોય છે તેને કીટક સૂત્ર કહે છે (તંગ) કીટ સત્રના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે (૬ મ", ગણું", M[, t ) (૧) પ (૨) મલય, (૩) અંશુક, (૪) ચીનાંશુક અને (૫) કૃમિરાગ આ પદથી અહીં પટ્ટસત્ર ગ્રહણ થયું છે. આ ઘટ્ટ સત્રની ઉત્પત્તિના વિષયમાં વૃદ્ધ પરમ્પરાની અપેક્ષાએ આ પ્રકારની વાત પ્રચલિત છે-જંગલમાં કઈ એક નકુંજમાં (વૃક્ષ અને લતાઓના સમૂહથી યુકત સ્થાનને નિકુંજ કહે છે) માંસ આદિરૂપ આમિષપુંજ પાથરી દેવામાં આવે છે. ત્યાં તે માંસજેની આસપાસ થાડે થોડે અંતરે નીચી ઊંચી અનેક ખીલીઓ ચેડી દેવામાં આવે છે. અનેક પૂતગીયા (કીડાઓ માંસથી આકર્ષિત થઈને તે ખાવાની ઈચ્છાથી તે માંસપુ જેની ચારે તરફ આવે છે. અને માંસનું ભક્ષણ કરીને તે ખીલાઓની આસપાસ ભમી ભમીને પિતાની લાળ તે ખીલાઓ પર છોડે છે. તે ખલાઓ પર એકત્ર થયેલી લાઇને એકત્ર કરી લઈને લેકે તેમાંથી પસૂત્ર બનાવે છે. મલયદેશમાં ઉત્પન્ન થયેલા સૂત્રને મલયસૂત્ર કહે છે. ચીન દેશની બહારના પ્રદેશોમાં બનેલા સૂત્રને અંશુક કહે છે. ચીન દેશની અંદરના ભાગોમાં બનેલા સત્રને ચીનાશક કહે છે. કૃમિરાગસૂત્ર વિશે આ પ્રકારની માન્યતા પ્રચલિત છે કોઈ મનુષ્ય આદિના રકતને એકત્ર કરીને કેાઈ એક પાત્રમાં જમાવી દે છે. ત્યાર બાદ તે પાત્ર પર છિદ્રાળું આછાદન ઢાંકી દે છે. તેમાં ધીરે ધીરે કીટરાશિ ઉત્પન્ન થઈ જાય છે. તે હવા ખાવાની ઈચ્છાથી તે સછિદ્ર આછાનમાંથી બહાર નીકળીને તે પાત્રની આસપાસ ભમવા માંડે છે અને તે પાત્ર પર પિતાની લાળ છોડયા કરે છે. તે લાળને લેકે એકત્ર કરી લે છે, અને તેમાંથી જે સૂત્ર બનાવવામાં આવે છે તેને કૃમિરાગસૂત્ર કહે છે. લાલવણુંવાળા કૃમીઓમાંથી ઉત્પન્ન થવાને કારણે તેના રંગમાં સ્વાભાવિક રતાશને સદૂભાવ હોય છે. | (જાઉં પંÉિ qત્ત) ઘેટાં આદિના વાળમાંથી ઉત્પન્ન થયેલા સૂત્રનું નામ “બાલજસૂત્ર’ છે. તેને પણ પાંચ પ્રકાર છે (દંગલ) જેમ કે પાણ) () ઓણિક-ઘેટાં આદિના વાળમાંથી બનેલા સુત્રને ઔણિક (ઉનનું બનેલુ) સુત્ર કહે દિ જો (૨) ઔટિક ઊના વાળમાંથી ઉત્પન્ન થયેલા સૂત્રને “ટ્રિકસૂત્ર' કહે છે (મિઘઢોમિણ) મૃગના વાળમાંથી બનાવેલા સુત્રને “મૃગલોમિકસૂત્ર' કહે છે. શત) (૪) ઉંદરની રંવાટીમાંથી બનાવેલા સુત્રને કોતવ સત્ર કહે છે. (વિષ્ટિ ) (૧) આરણિક આદિ સૂત્રનું નિર્માણ કરતી વખતે જે વાળ ઉડીને આમતેમ જઈ પડયાં હોય છે તે વાળને “ કિસ” કહે છે. કિટ્ટિસમાંથી (વેસ્ટમાંથી જે સત્ર બના અનુયોગ દ્વાર સુત્રમ Page #80 -------------------------------------------------------------------------- ________________ વવામાં આવે છે તેને કિસિસૂત્ર” કહે છે. અથવા ઓરણુંક આદિ સૂત્રોને જ્યારે પટ, ત્રિપદું, ચોપર, આદિ રૂપે વર્ણને તેમાંથી જે સૂત્ર બનાવવામાં આવે તેને જિંદસ કહે છે. અથવા ઉપયુંકત ઘેટાં, ઊંટ આદિ છવો સિવાયના અશ્વાદિ છના વાળમાંથી બનાવેલ સૂત્રને કિટ્રિસસૂત્ર કહે છે. (વાર્થ સળ) )૫) શશુ આદિની છાલમાંથી જે સુત્ર બને છે તેને વકજ સત્ર કહે છે. શંકા-અહીં શ્રીને અધિકાર ચાલી રહ્યો છે. છતાં અહીં સૂત્રકાર સૂત્રની પ્રરૂપણા શા માટે કરી છે? ઉત્તર–“ga” આ પ્રાકૃત પદને અર્થ શું થાય છે, અને “કુ' ની સંસ્કૃત છાયા ‘સુત્ર થાય છે આ વાત તે આગળ પ્રકટ થઈ ચુકી છે. આ રીતે સુ” પદ શ્રત અને સૂત્ર, આ બન્નેના અર્થનું બેધક છે, કારણ કે “સુ” શ આ બન્ને અર્થોનું પ્રતિપાદન કરે છે. તેથી તે બન્નેમાં સમાન શબ્દ દ્વારા પ્રતિપાવવરૂપ સમાનતા હોવાને કારણે સૂત્રકારે અહીં સૂત્રની પણ પ્રરૂપણ કરી જ તે કારણે આ પ્રકારની પ્રરૂપણ નિર્દોષ સમજવી જોઇએ. અથવા પ્રસંગ પ્રાપ્ત આ સત્ર પદની પ્રરૂપણ કરવા પાછળ સૂત્રકારને આ પ્રકારને હેતુ પણ સંભવી ઠે છે-“સુય” પદની સંસ્કૃત છાયા “સૂત્ર” થાય છે. આ સંબંધને અનુલક્ષીને શિષ્યબુદ્ધિની વિશદતાને નિમિત્તે પણ સૂત્રકારે અહીં સૂત્રના સ્વરૂપની પ્રરૂપણ કરી છે. વળી અહીં એવી શંકા પણ અસ્થાને છે કે “અહીં તે દ્રવ્ય“તની પ્રરૂપણા થાલી રહી છે, છતાં આ પ્રકરણ નામત આદિની પ્રરૂપણું શા માટે કરવામાં આવી છે? આ શંકા ઉચિત ન ગણી શકાય, કારણ કે આ વર્ણન પણ શિષજનેની બુદ્ધિની વિશદતાને નિમિત્તે જ કરવામાં આવ્યું છે અને તે પ્રકારની વિશહતા કરવા રૂપ ફલથી સંપન્ન છે. વળી નામથત, સ્થાપનાશત આદિની પ્રરૂપણ કર્યા વિના દ્રવ્યકૃતનું વિશિષ્ટજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. તે કારણે આ નામથતા આદિની પ્રરૂપણ અહીં કરવામાં આવી છે, એમ સમજવું જોઈએ હવે સૂત્રકાર આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે કે ( 7 વાયરામવિયનીવરિર્સ ) જ્ઞાયક શરીર અને ભવ્યશરીરથી ભિન્ન એવા દ્રવ્યશ્રુતનું આ પ્રકારનું સ્વરૂપ છે. ( તં નોગાળાની (૪)આ રીતે આગમ દ્રવ્યકૃતના ત્રણે ભેદનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. ( તં દ્રાણશં) અને દ્રશ્નનના બધાં ભેદનું નિરૂપણ પણે અહીં પૂરું થાય છે. સ ૩૮ - “ તિં માવઠુ” ઈત્યાદિ– શબ્દાર્થ—(કિં કagi?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પર્વ પ્રસ્તુત ભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(માકુ વિદં પપ્પાd) ભાવકૃત બે પ્રકારનું કહ્યું છે. મૃતરૂપ પદાજેના અનુwવધી યુક્ત જે સાધુ આદિ જેવો હોય છે તેઓ ભાવ શબ્દના વાચાર્ય રૂપ છે ભાવ અને શ્રત આ બન્નેમાં અભેદના ઉપચારની અપેક્ષાએ સાધુ આદિને ભાવકૃત કહેવામાં આવેલ છે. આ રીતે જે ભાવ છે એજ શ્રત બની જાય છે. અનુયોગ દ્વાર સુત્રમ Page #81 -------------------------------------------------------------------------- ________________ અથવા ભાવરૂપ શ્રતને આશ્રિત કરીને જે શ્રત હોય છે તેને ભાવશ્રત કહે છે. અથવા ભાવપ્રધાન જે શ્રત છે તેનું નામ ભાવથુત છે. (તં નહી) તે ભાવતના નીચે પ્રમાણે બે પ્રકારે કહા છે-(વામ જ, વોશનો ૪) (૧) આગમ ભાવકૃત અને (૨) આગમ ભાવકૃત આગમને આશ્રિત કરીને જે ભાવથુન હેય છે તેને આગમ ભાવકૃત કહે છે અને આગમને આશ્રિત કરીને જે ભાવકૃત હોય છે તેને આગમ ભાવકૃત કહે છે. આ સૂ. ૩૯ આગમસે ભાવશ્રુતકા નિરુપણ હવે સૂત્રકાર આગમભાવકૃતના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “તે જિં તં માળખા માલિ' ઇત્યાદિ– શબ્દાર્થ-) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન કરે છે કે હે ભગવન ! ( િ. આમળા મણિશં) આગમને આશ્રિત કરીને જે ભાવકૃત હોય છે તે સ્વરૂપ કેવું છે? ઉત્ત-(શારાનો માવપુષે નાગ ૩) આગમને આધારે ભાવકૃતનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે. જે સાધુ આદિ છવ શ્રતને જ્ઞાતા હોય છે અને તેમાં ઉપયોગ પરિણામથી યુક્ત હોય છે, તે સાધુ આદિને આગમની અપેક્ષાએ ભાવકૃત કહે છે. શ્રતમાં ઉપગ રૂપ પરિણામના સદૂભાવને લીધે તે સાધુ આદિમાં ભાવતા હોય છે તેના અર્થજ્ઞાનના સદુભાવને લીધે તે સાધુ આદિમાં આગમતાને પણ સદભાવ હોય છે. આ પ્રકારનું તું શા મા માયg) આગમને આશ્રિત કરીને ભારતનું સ્વરૂપ છે, એમ સમજવું . સ. ૪૦ || હવે સૂત્રકાર ને આગમ ભાવતના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “સ જિ તં નમામી માસુ” ઇત્યાદિ શબ્દાર્થ-() શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! આગમને આશ્રય લઈને ભાવકૃતનું કેવું સ્વરૂપ કહ્યું છે ૨૬ અનુયોગ દ્વાર સુત્રમ ૭૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ લૌકીકની આગમસે ભાવથુતકા નિરુપણ ઉત્તર-અને ગામ માવ સુવિ vouri) આગમની અપેક્ષાએ ભાવશ્રતના બે પ્રકાર કહ્યા છે. (તંગઠ્ઠા), તે પ્રકારે નીચે પ્રમાણે છે–(ા , નુત્તરિj) (૧) લૌકિક અને (ર) કેરિક આ સૂત્રની વ્યાખ્યા પહેલાં આવે શ્યક સત્રમાં કહ્યા અનુસાર સમજવી. . સ. ૪૧ હવે સત્રકાર ને આગમ લૌકિક ભાવકૃતના સ્વરૂપનું નિરૂપણ કરે છે સે િત” ઈત્યાદિ– શબ્દાર્થ-) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! નાગામા) ને આગમને આશ્રિત કરીને (i) પૂર્વ પ્રસ્તુત વિષયરૂપ (ારાં માવઠુાં?) લાકક ભાસ્કૃતનું (f) કેવું સ્વરૂપ છે ? ઉત્તર–શૈકામ) આગમને આશ્રિત કરીને (ફાં માવ) લૌકિક ભાવતશ્રનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે. (રમં ગળાણિહિં મિચ્છાદ્વિક્રિહિં સંતુતિમ વિવિલં) અજ્ઞાની મિથ્યાષ્ટિઓ વડે પિતાની સ્વછંદ બુદ્ધિ અને મતિથી રચેલા શ્રતને અલૌકિક ભાવાત કહે છે ઈટા અને અવગ્રહરૂપ વિચારધારાનું નામ બુદ્ધિ છે, તથા અવાય અને ધારણારૂપ વિચારધારાનું નામ મતિ છે. સર્વજ્ઞ કેવળી ભગવાને દ્વારા કથિત અર્થથી વિરૂદ્ધ અભિપ્રાયવાળી બુદ્ધિ અને મતિથી જે શાસ્ત્રોનું ગ્રથન (રચનારૂપ ગ્રંથન) કરાયું હોય છે, તે શાસ્ત્રોને લૌકિક ભાવકૃત કહે છે (તંગદા) એવાં લૌકિક ભાવકૃતનાં નામ નીચે પ્રમાણે છે. (મારાં , મીમાસુ દિર્ઘ વોરણ) મહાભારત, રામાયણ, ભીમાસુર રચિત શાસ્ત્ર, કૌટિલ્ય (ચાણક્ય) રચિત અર્થશાસ્ત્ર, ઘટકમુખ નામનું શાસ, દમોિ , શકટ ભદ્રિકા નામનું શાસ્ત્ર, (જાતિ) કાર્યા. સિક નામનું શાસ્ત્ર, (જાસુદH) નાગમ નામનું શાસ્ત્ર, (1ળાસર) કનક સપ્તતિ નામનું શાસ્ત્ર, (સિવું) કામશાસ્ત્રનું પ્રકરણ વિશેષ, (વિકસિ વૈશેષિક શાસ્ત્ર, (ઉલાલા) ત્રિપિટક રૂપ બૌદ્ધોનું ધર્મશાસ્ત્ર, (વિ) કપિલનું સાંખ્યદર્શન નામનું શાસ્ત્ર, IITE) ચાર્વાક દર્શન, (દિid) પણિતંત્ર સાંખ્ય શાસને ગ્રંથવિશેષ, (બાર) માકર નિર્મિત શાસ્ત્ર વિશેષ, () પુરાણ (વાળ) વ્યાકરણ, નાલાસું) દશ્યકાવ્ય અને શ્રાવ્યાખ્ય, (દવા) અથવા (વાવરિટાળો ૭૨ કલાઓ, (ા વત્તારિ રેવા અંગ અને ઉપાંગયુકત ચારે વેદ આ બધાને લોકિકભાવશ્રત કહે છે. ૭૨ કલાઓનું વર્ણન સમવાયાંગ આદિ સૂત્રમાં કરવા આવ્યું છે. વેદના છ અંગ નીચે પ્રમાણે છે શિક્ષા, ક૯૫, ૦ગ્યાકરણ, નિરૂ કત છ% અને જતિષ અને તેમની વ્યાખ્યા રૂપ જે ગ્રંથો છે તેમને ઉપાંગ કહે અનુયોગ દ્વાર સુત્રમ ૭૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ છે. ચાર વેદના નામ આ પ્રમાણે છે ટ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ લેકમાં મહાભારત, રામાયણ આદિને આગમ-શાસ્ત્ર રૂપે માનવામાં આવે છે, તેથી તેમાં આગમતાનો સદૂભાવ છે, અને તે શાસ્ત્રોમાં જે ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે ક્રિયાઓ આચાર૩૫ નહીં હોવાથી અનાગમરૂપ છે. આ રીતે મહાભારત આદિ ગ્રન્થમાં તદુત ક્રિયાઓની અપેક્ષાએ આગમતા આવી જાય છે. લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ તે પ્રમાં શ્રતતાને સદ્ભાવ છે. તેથી તે શાને આગમ લૌકિક ભાવકૃત રૂપ કહેવામાં આવ્યાં છે તે શાસ્ત્રગ્રન્થમાં સૂત્રકારે જે ભાવકૃતતા પ્રકટ કરી છે તે તેમના તે મૃતેમાં ઉપયાગદેપ પરિણામની યુકત્તતા (સંલગ્નતા)ને કારણે જ પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું. શબ્દાત્મક જે મહાભારત, રામાયણ આદિ છે, તેમને તે ભાવAત ગણી શકાય જ નહીં કારણ કે “ માં નિવ” ઉપયોગને જ ભાવનિક્ષેપ કહે છે. આ પ્રકારનું સિદ્ધાતેનું વચન છે. (રેત યોદ્ય નેમામ મામૂલ્ય) આ પ્રકારનું આગમ લૌકિક ભાવકૃતનું સ્વરૂપ સમજવું. જ્ઞાનિક' અજ્ઞાની પદમાં જે “અ” ઉપસર્ગ છે, તે નકારવાચક નથી લોકોત્તરીયનો આગમસે ભાવશ્રુતકા નિરુપણ પણ અ૯પાર્થક છે. તેથી અજ્ઞાની એટલે અપજ્ઞાનવાળા, આ પ્રકારને અર્થ અહીં સમજ એવો અલ્પજ્ઞાની તે સમ્યફ દષ્ટિ જીવ પણ હોઈ શકે છે, તેથી અહીં સમ્યષ્ટિ અલ્પજ્ઞાનવાળાની નિવૃત્તિને નિમિત્તે સૂત્રકારે મિગ્રાષ્ટિ વિશેષણને પણ મગ કર્યો છે. અ. ૪૨ છે હવે સત્રકાર આગમ લકત્તરિક ભાવAતનું નિરૂપણ કરે છે– “લે તું સાપરિપં” ઈત્યાદિ શબ્દાર્થ-(2) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! (બાળકો) ને આગમ ભાવકૃતના બીજા ભેદરૂપ (4 સાવરિય ભાવકુવં હિં) પૂર્વ પ્રસ્તુત લકત્તરિક ભાવકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–શામળો) ને આગમનો આશ્રય લઈને (ટોહરિવં માવા) લેકત્તરિક ભાવશ્રતનું સ્વરૂપ આ પ્રકારનું છે. “gggT TIકંસાધf” જ્ઞાનવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ ઉપયોગને ધારણ કરનારા, ‘તયપથીમાનાવાળfg અતીત (ભૂતકાલિક), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાલિક). અને અનાગત (ભવિષ્યકાલી પદાર્થોને જાણનારા, (ત્રણૂf) સમસ્ત દ્રવ્યું અને તેમની ત્રિકાળવતી પર્યાન જ્ઞાતા ( સરિસહિં) કેવળ દર્શનથી એકેન્દ્રમાદ સમસ્ત ત્રસ અને સ્થાવરક અનુયોગ દ્વારા સુત્રમ ૭૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ જગતને જોઈ શકવાના સ્વભાવવાળા, (તજીવહિયમપૂિ)િ ત્રણ લેકવતી" ભવનપતિ, વ્યન્તર, નર, કિન્નર, વિદ્યાધર, જ્યાતિષિક, વૈમાનિક આદિના સમૂહથી અવલેતિ, અમદ આનંદા શ્રુઓથી પરિવ્રુત લેાચના દ્વારા નિરીક્ષિત થતી મહિત— યથાવસ્થિત ગુણ્ણાના કીર્તનરૂપ ભાવસ્તવનથી સ ́સ્તુત (સ્તવિત) થતાં, પૂજાતાં-વન્દનાદરૂપ કાયિક ક્રિયાવડે સત્કારિત થતાં, (અહિયવરનાળસા હિં) તથા અપ્રતિહત સમસ્ત આવરણેાના ક્ષયથી ઉત્પન્ન થયેલું ડેાવાને કારણે ભૂત અને અમૃત સકળ વસ્તુઓ કટ, કુય (કટ એટલે ચટ્ટાઇ અને કુડય એટલે ભી'ત) ખાદિથી પણુ અસ્ખલિત અથવા અવિસવાદી એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળનના ધારક (કાતિહિં મળવંતેäિ) અહ"ત ભગવતા દ્વારા (તુવાલ) માચારાંગ આદિ ખાર અંગવાળુ’(જ્ઞ' ચ) જે આ (નળિવિકળ નળીય) ગણિપિટક પ્રરૂપત થયું છે, તે લેાકેાત્તર તીર્થંકરો દ્વારા પ્રણીત હાવાને કારણે લકત્તરિક ભાવશ્ર્વતરૂપ છે. (વ ના) તે દ્વાદશ (બાર) અંગોના નામ નીચે પ્રમાણે છે.(બાયો) (૧) આચારાંગ, ( યવહા) (૨) સુત્રકૃતાંગ. (ઢાળ) (૩) સ્થાનાંગ, (સમવાળો) (૪) સમવાયાંગ. (વિવારૢ પાના) (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતી સ્ત્ર) (નાથા ધમ્મહાગો) (૬) જ્ઞાતા ધર્મકથા. (૩વાનનાબો) (૭) ઉપાસકદશાંગ. (અંતઃહત્તામાં) (૮) અન્તકૃતદશાંગ. (અનુત્તરે વવાયરસાગો) (૯) અનુત્તરે પપાતિદશાંગ, (ESRTC) (૧૦) પ્રશ્નવ્યાકરણ. વિવા સૂર્ય) (૧૧) વિપાકશ્રુત અને ‘વિદ્ધિવાળો થ’ (૧૨) દષ્ટિવાદ. આ ખારે અંગેાના અથ'માં જે ઉપયાગરૂપ પરિણામ છે તેનું નામ ભાવશ્રુત છે. કારણ કે યેTMા માનિક્ષેપ” આ પ્રકારનુ સિદ્ધાન્તનુ વચન છે. આ ઉપયેાગ રૂપ પરિણામ જો ચરણુગુણ-ચરિત્રગુણુથી યુકત હાય તે! તે નાગમની અપેક્ષાએ ભાવથત છે, કારણ કે ચરણગુણ ક્રિયારૂપ હાય છે, અને ક્રિયા આગમરૂપ હાતી નથી. આ પ્રકારે અહીં ને’ પદ એકદેશની અપેક્ષાએ આગમનું નિષેધક હાવાથી દેશપ્રતિષેધકતા ઘટિત થઇ જાય છે, જો કે ઉપયેગ અને ચારિત્રગુણથી યુકત થયેલા સાધુ આદિ પણ અભેદોપચારથી ભાવક્ષત હેઇ શકે છે, પરન્તુ અહીં જે દ્વાદશાંગરૂપ ગણિપિટકને નેઆગમની અપેક્ષાએ ભાવદ્યુત કહ્યુ છે તે દ્વાદશાંગના ચારિત્રગુણ સમન્વત ઉપચેગની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે, એમ સમજવું જોઇએ, કારણ કે શબ્દાત્મક જે દ્વાદશાંગ છે તે ઉપયોગ રૂપ હેાતું નથી. તેથી તેમાં ઉપયાગ રૂપતાના અભાવ હોવાને કારણે ભાવશ્રુતતા સંભવી શકતી નથી. (સે તે નામો મવમુથૈ) આ પ્રકારનુ’ નાઆગમને આશ્રિત કરીને લેાકેાન્તરિક ભાશ્રુત નામના નાભાગમ ભાવશ્રુતના બીજા ભેદનું સ્વરૂપ સમજવું (સે તે માવતુë) આ પ્રકારે સુત્રકારે ભાવશ્રુતના ભેદાની અહી' સુધીમાં પ્રરૂપણા કરી છે આ રીતે ભાવશ્રતનુ વર્ણન અહીં સમાપ્તથાયછે.શાસ્॰જૂછ્યા અનુયોગ દ્વાર સુત્રમ ૭૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ ભાવશ્રુતકે પર્યાયકા નિરુપણ હવે સૂત્રકાર ભાવકૃતના પર્યાયવાચી શબ્દોનું કથન કર છે– તાં રૂએ ઈત્યાદિ– શબ્દાર્થ—(તHi મે નાના નાવિંગ ક્રિયા નામના મયંતિ) તે શ્રુતના, ઉદાત્ત અનુદાત્ત આદિ વિવિધ સ્વરોથી યુક્ત અને કાર આદિ અનેકવ્યંજનેથી યુકત એકાWવાચક નામે છે. (તંગ) તે નામ નીચે પ્રમાણે છે (सुयसुत्तगंथसिद्धतसासणे आणवयण उबएसे पन्नवण आगमे विय છઠ્ઠા નવા મુ) (૧) શ્ર-ગુરુની સમીપે તેનું શ્રવણ કરવામાં આવે છે, તે કારણે તેનું નામથુત છે. (૨) સૂત્ર-અર્થોની સુચના તેના દ્વારા મળે છે તેથી તેનું બીજું નામ સૂત્ર છે. (૩) ગ્રન્થ-તીર્થંકર રૂપ કલ્પવૃક્ષના વચનરૂપી પુપોનું તેમાં ગ્રંથન થયેલું હોવાથી તેનું નામ ગ્રન્થ છે. (૪) સિદ્ધાંત પ્રમાણુપ્રતિષ્ઠિત અર્થને તે પ્રમાણભૂતની કટિમાં સ્થાપિત કરી દે છે તેથી તેનું નામ સિદ્ધાંત છે. (૫) શાસન મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિમાં પ્રવૃત્ત થયેલી વ્યકિતઓને તેનાથી દૂર રહેવાની શિક્ષા તે આપે છે, તેથી તેનું પાંચમું નામ શાસન છે (૬) આજ્ઞા-તેના દ્વારા મનુષ્ય આદિને અમુક આજ્ઞાઓ આપવામાં આવે છે, તેથી તેનું છઠું નામ આજ્ઞા છે. (૭) વચનવાણી દ્વારા તેને સ્પષ્ટ કરવામાં આવે છે, તેથી તેનું નામ વચન છે. (૮) ઉપદેશ-તેના દ્વારા ઇવેને ઉપાદેયમાં પ્રવૃત્ત થવાની અને અનુપાદેય (હેય પદાર્થો)થી નિવૃત્ત થવાની શિક્ષા (ઉપદેશ) મળે છે, તેથી તેનું આઠમું નામ ઉપદેશ છે. (૯) પ્રજ્ઞાપના-તેના દ્વારા, જીવાદિક પદાર્થો જે રૂપે વર્તમાનમાં છે એજ રૂપે પ્રજ્ઞાપિત કરવામાં આવે છે એટલે કે જીવાદિક સમસ્ત પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રજ્ઞાપિત કરવામાં આવે છે, તેથી તેનું કામ પ્રજ્ઞાપના છે. (૧૦) આગમ-આચાર્ય પરમ્પરાથી તે ચાલ્યું આવે છે, તેથી તેનું નામ “આગમ” છે. આ બધા શ્રતના સ્કન્ધીકાર કા નિરુપણ પર્યાયવાચી શબ્દો છે, એમ સમજવું જોઈએ. (હે તે સુઈ) આ પ્રકારે અહીં શ્રતનું નિરૂપણ સમાપ્ત થાય છે. એ સૂત્ર ૪૪ છે - હવે સત્રકાર “áર્ષ વિવિજ્ઞાન” આ કથન અનુસાર સ્કન્ધાધિકારને પ્રારંભ કરે છે–તે ફ્રિ નં વ” ઈત્યાદિ| શબ્દાર્થ-(સે વધે?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! કમ્પનું કેવું સ્વરૂપ હોય છે? ઉત્તર-વધે રવિદે von) સ્કલ્પના સ્વરૂપનું નિરૂપણ કરવા નિમિત્તે તેના ચાર પ્રકાર કહ્યા છે. (સંન) તે પ્રકાર નીચે પ્રમાણે છે-નામધે, વાસ્ત્ર, વવધે, માવાંવ) (૧) નામસ્કલ્પ, (૨) સ્થાપના સ્કલ્પ, (૩) દ્રવ્યસ્કન્ધ અને (૪) ભાવક સ્કન્ધ શબ્દનો અર્થ “પુદંગલ પરમાણુઓના સંશ્લેષ” સમજ આ સૂત્રની વ્યાખ્યા આગળ કહેલી વ્યાખ્યા પ્રમાણે સમજવી. અનુયોગ દ્વાર સુત્રમ ૭૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-જેમાં રૂપ, ગંધ, રસ અને સ્પર્શને સદ્ભાવ હોય છે, તેનું નામ પુદગલ છે. તે પુદ્ગલના બે ભેદ કહ્યા છે. (૧) અણુ અને (૨) સ્કન્ધ ભલે ગમે તેટલા પ્રકારના પુદ્ગલે હોય પણ તે બધાંને આ બે ભેદમાં સમાવેશ થઈ જાય છે, જે પુદ્ગલ દ્રવ્ય અતિ સૂક્ષ્મ હોય છે, જેના વિભાગ થઈ શકતા નથી, અને તે કારણે જે પોતે જ પિતાના આદિ રૂપ, પિતાના અન્તરૂપ અને પિતાના મધ્યરૂપ હોય છે, જે બે સ્પર્શ, એક રસ, એક ગંધ અને એક વર્ણથી યુક્ત હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને પરમાણુ કહે છે. જો કે પુદ્ગલ કમ્પમાં સ્નિગ્ધ અને કાર આ બે સ્પર્શીમાને એક સ્પર્શ, શીત અને ઉબણ, આ બેમાંથી એક, મૃદ અને કઠોર આ બે સ્પર્શમાંથી એક લઘુ અને ગુરુ, આ બેમાંથી એક, એમ ચાર સ્પર્શીને સદૂભાવ હોય છે, પરંતુ પરમાણુ અતિ સુક્ષમ હોવાને લીધે તેમાં મૃદુ, કઠોર, લઘુ અને ગુરુ, આ ચાર સ્પર્શીના સદભાવને તે પ્રશ્ન જ ઉદ્ભવતે નથી. તેથી તેમાં માત્ર બે સ્પર્શોને જ સદ્દભાવ માનવામાં આવ્યો છે. તે પરમાશુમાંથી અન્ય દ્વયણુક (બે અણુવાળા) આદિ કપ બને છે. તેથી સ્કન્ધ બનાવવામાં તે કારણભૂત બને છે-કાર્યભૂત બનતું નથી. જો કે હયણુક આદિ કોને વિભાગ થવાથી પરમાણુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે, તેથી તે પણ કયારેક કાર્યરૂપ બને છે. પરંતુ મૌલિક રૂપે પુદ્ગલની તે સ્વાભાવિક દશા છે, તેથી વસ્તુતઃ તે કેઈન કાર્યરૂપ નથી. તે પરમાણુનું જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી, પરંતુ કાર્યલિંગ દ્વારા તેને અનુમાન જ્ઞાનથી બોધ થાય છે. બે અથવા બેથી વધારે પરમાણુઓના સંશ્લેષથી સ્કન્ધ બને છે, દ્વયક સ્કૂધ તે પરમાણુ ઓના સંશ્લેષથી જ બને છે, પણુ અણુક (ત્રણ અણુવાળે) આદિ કો પરમાણુઓના સંશ્લેષથી પણ બને છે અથવા વિવિધ સ્કન્ધના સંશ્લેષથી પણ બને છે. તેથી દ્વયક સ્કન્ધ સિવાયના બાકીના બધાં સ્કન્ધ પરસ્પર કાર્ય પણ છે અને કારણ પણ છે-જે સ્કમાંથી તેઓ બને છે તે સ્કન્ધના કાર્યરૂપ અને જે કોને તેઓ બનાવે છે તેમના કારણરૂપ છે, એમ સમજવું. . . ૪૫ છે “નામવાળો પુત્રમવાળુવેરમેન મણિકચાળો' ઇત્યાદિ– શબ્દાર્થ (નામયગાળો પુવમળિયાળુ રમેળ મારિવાળો) નામસ્કલ્પ અને સ્થાપનાકપના સ્વરૂપનું નિરૂપણ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકના સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં ત્રો પ્રમાણે જ સમજવું નહીં. એટલી જ વિશેષતા સમજવાની છે કે નામ આવશ્યકને બદલે નામકલ્પ અને સ્થાપના સ્કન્ધ સૂત્રોનું કથન થવું જોઈએ. ! સૂત્ર ૪૬ ! અનુયોગ દ્વાર સુત્રમ ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ દવ્યસ્કન્ધ કા નિરુપણ હવે સૂત્રકાર દ્રવ્યસ્કન્ધનું નિરૂપણ કરે છે “જે જિં તે વ " ઈત્યાદિ -- શબ્દાર્થ (૨) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે () પૂર્વ પ્રસ્તુત (હવછે) દ્રવ્યસ્કન્ધનું (fજં) કેવું સ્વરૂપ છે? ઉત્તર-(સુવિ vour) દ્રવ્યસ્કન્ધ બે પ્રકારના કા છે (1 ) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) (બાળનો , નવ) (૧) આગમની અપેક્ષાએ દ્રવ્યરકત્વ અને (૨) આગમની અપેક્ષાએ દ્રવ્યસકષ. (સે જિં રામામનો દરવ) હે ભગવન્! આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કન્ધનું કેવું સ્વરૂપ છે? ઉત્તર–(આમળા રસ વધે ઉર પથં સિવિરાં સં ના વાસણ તદ્દા માળવ4) આગમની અપેક્ષાએ આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કનું સ્વરૂપ આ પ્રકારનું છે-“જે સાધુએ “ક, આ પદના અર્થને ગુરુની સમીપે શીખી લીધો છે,’ અહીંથી શરૂ કરીને “દિધ નિય” આદિ દ્રવ્યાવશ્યક સૂત્રમાં આવેલા પદોને અહીં પણ ગ્રહણ કરવા જોઈએ. તે પદોને જે પ્રકારને અર્થ દ્રવ્યાવશ્યક સૂત્રમાં કરવામાં આવ્યો છે, તે પ્રકારને અર્થ અહીં પણ ગ્રહણ થે જોઈએ. આ પ્રકારે સ્કન્ધ સંબંધી “બથ જોડણી જ્ઞાાપીરમચાવ્યસિરિતો દૂન્ય” અહીં સુધીનું ગ્રહણ થવું જોઈએ. (નાપાસરીરમવિઘસરવત્તિ વ્યવધે તિવિષે ૫ત્તિ) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીર વ્યતિરિકત (થી ભિન્ન) દ્રવ્ય ત્રણ પ્રકારને કહાો છે. (સં વહા) તે પ્રકારે આ પ્રમાણે છે (ચિત્તે વિત્ત મીણાં) (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર. ભાવાર્થ-શિષ્ય ગુરુ મહારાજને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન ! દ્રવ્યસ્ક શ્વનું સ્વરૂપ કેવું છે? ” ત્યારે ગુરુ તેને તે સમજાવવા માટે ભેદ પ્રભેદપૂર્વક તેના સ્વરૂપનું નીચે પ્રમાણે નિરૂપણ કરે છે. તેઓ તેને કહે છે કે દ્રવ્યશ્કનું સ્વરૂપ બે પ્રકારે નિર્ધારિત કરી શકાય છે, અનુયોગ દ્વાર સુત્રમ ૭૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ (૧) આગમને આશ્રિત કરીને અને (૨) ને આગમને આશ્રિત કરીને. આગમને આધાર લઈને દ્રવ્યકન્યનું કેવું સ્વરૂપ છે તે હવે સમજાવવામાં આવે છે. ૧૪માં સૂત્રમાં આગમને આધાર લઈને દ્રવ્યાવશ્યકનું જેવું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એવું જ આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કલ્પનું સ્વરૂપ સમજવું. આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજ. જે સાધુ આદિએ સ્કન્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને સારી રીતે જાણી લીધું છે, પરંતુ તે તેમાં ઉપગ પરિણામથી રહિત છે, એ તે સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યકંધ રૂપ છે. આગમની અપેક્ષાએ દ્રવ્યરકલ્પના ત્રણ પ્રકાર કહ્યા : (૧) જ્ઞાયકશરીર દ્રવ્યસ્ક, (૨) ભવ્ય શરીર દ્રવ્યસ્કન્ધ અને (૩) ઉપર્યુંકત બનેથી તિરિકત (મિત્ર એ) દ્રવ્યસ્ક ધ આ ત્રણ પ્રકારોમાંના પહેલા બે પ્રકારનું સ્વરૂપ સૂત્ર ૧૭ ૧૮ અને ૧૯માં સૂત્રમાં કહ્યા અનુસાર જ સમજવું જોઈએ. ત્યાં “આવશ્યક’ શબ્દની જગ્યાએ “સ્કન્ધ” શબ્દ મૂકવાથી સ્કન્ય વિષયક કથન બની જશે. તે સત્રોને સારાંશ નીચે પ્રમાણે છે સ્કલ્પશાસ્ત્રના જ્ઞાતાનું જે નિઈવ શરીર છે તે આગમની અપેક્ષાએ જ્ઞાયક શરીર દ્રવ્યકધુ રૂપ છે, તથા જે જીવ ગૃહીત શરીર દ્વારા ભવિષ્યમાં સ્કધશાસને જ્ઞાતા બનવાનું છે, તેના શરીરને આગમ ભવ્ય શરીર દ્રવ્યસ્કન્ધ રૂપ સમજવું. હવે આ બનેથી વ્યતિરિક્ત (ભિન્ન) જે દ્રવ્યસ્કા છે, તેનું સ્વરૂપ સમજા દવ્યધૂકે સચિત્તરૂપ પ્રથમભેદ કા નિરુપણ વવામાં આવે છે તેના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર, સૂત્ર ૪૭ છે હવે સૂત્રકાર સચિત્ત રૂ૫ પહેલા ભેદની પ્રરૂપણ કરે છે. “જે કવિ હૃદયવં છે” ઈત્યાદિ શબ્દાર્થ-(સે જિં તું જf શ્રવ છે?) શિષ્ય ગુરુ મહારાજને એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! ને આગમ જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસ્કધના પ્રથમ ભેદરૂપ સચિત દ્રવ્યરકનું કેવું સ્વરૂપ કહ્યું છે. ઊત્તર-( ર ટુ ધ જળવિદે goળ) સચિત્ત દ્રવ્યસ્કન્ધ અનેક પ્રકારને કહ્યો છે. (સંનહીં) જેમ કે (છે, જવ, વિસાવધે, gિ અનુયોગ દ્વાર સુત્રમ Page #89 -------------------------------------------------------------------------- ________________ ત્વ છે, મોજાવ , વ્યવ છે, સમજે,) હયકત્વ, ગજસ્કન્ય, કિન્નરસ્કન્ય. કિં પુરુષસ્ક, મહેરગચ્છ, ગંધર્વસ્કન્ધ, અને વૃષભસ્કન્ધ. ચેતના, સંજ્ઞાન, ઉપયોગ, અવધાન, મન, અને વિજ્ઞાન આ બધા ચિત્તના પર્યાયવાચી શબ્દો છે. આ ચિત્તથી જે યુક્ત હોય છે તેને સચિત્ત કહે છે. આ સચિત્તસ્કન્ય વ્યકિતભેદની અપેક્ષાએ અનેક પ્રકારના છે. હય એટલે ઘેડે તે પુદ્ગલ પરમાણુઓની એક વિશિષ્ટ પર્યાય રૂપ છે. તેથી તે સ્કધરૂપ છે. એ જ પ્રમાણે ગજાદિ સ્કન્ધના વિષયમાં સમજવું. કિન્નરથી લઈને વ્યન્તર પર્વતના સ્કન્ધ વ્યતર દેવના ભેદરૂપ છે. વૃષભ એટલે બળદ. જીને ગૃહીત શરીરની સાથે અમુક રૂપે અભેદ છે, છતાં પણ સચિત્ત દ્રવ્યને અધિકાર ચાલતો હોવાથી અહીં તે તે પર્યાયામાં રહેલા જીવમાં જ પરમાર્થ: (રવભાવત) સચેનતા હોવાને લીધે તે હયાદિ સંબંધી છે જ વિવક્ષિત થયા છે તેમાં અધિષ્ઠિત (તદધિષ્ઠિત) શરીરની વિવક્ષા અહીં થઈ નથી. શંકા--આપ અહીં છમાં જે સ્કધતાનું પ્રતિપાદન કરતું કથન કરી રહ્યા છે. તે કથન ઉચિત લાગતું નથી, કારણ કે જે પુદ્ગલપ્રચય રૂપ હોય તેમાં જ સ્કન્ધતા ઘટાડી શકાય છે જીવમાં સ્કન્ધતા ઘટાડી શકાતી નથી કારણ કે તે પુગલપ્રયચ રૂપ નથી. ઉત્તર “પુદગલપ્રચયમાં જ સ્કન્ધતા ઘટિત થાય છે, એવી કોઇ એકાસ્તિક વાત જ અહીં પ્રતિપાદિત થઈ નથી. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશયુકત હોય છે. તે દષ્ટિએ વિચાર કરવામાં આવે છે તેમાં સ્કવતા સુપ્રતીત થાય છે. તેથી પુદ્ગલપ્રચય રૂ૫ નહીં હોવા છતાં પણ અસંખ્યાત પ્રદેશાત્મકતા રૂપ પ્રચયવાળ હોવાને કારણે જીવમાં સ્કન્ધતા સુઘટિત જ છે? શંકા–હયસ્કન્ધ આદિ સ્કન્ધામાંથી કોઈ પણ એક ધના ઉદાહરણ દ્વારા સચિત્ત દ્રવ્યસ્કનું પ્રતિપાદન કરી શકાય એમ છે. છતાં અહીં અનેક ઉદાહરણ આપવા પાછળ સૂત્રકારને શો હેતુ રહેલે છે. ઉત્તર-આત્માદ્વૈતવાદનું નિરાકરણ કરવાને માટે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા વિજાતીયકની અનેકતાની અપેક્ષાએ સૂત્રકારે આ ઉદાહરણ બતાવ્યા છે. જે માત્ર અદ્વૈતવાદને જ સ્વીકાર કરવામાં આવે, તે સિદ્ધ અને સંસારીનો જે વ્યવહાર છે તેના ઉચ્છેદને પ્રસંગ પ્રાપ્ત થશે. અચિત્તદવ્ય સ્કન્ધકા નિરુપણ ( સં છે) આ પ્રકારે સચિત દ્રવ્યના સ્વરૂપનું વર્ણન અહીં સમાપ્ત થાય છે કે સૂ૦ ૪૮ છે હવે સૂત્રકાર અચિત્ત દ્રવ્યસ્કલ્પના રેપનું નિરૂપણ કરે છે“તે જિં ચિત્ત શૈ” ઈત્યાદિ શબ્દાર્થ–( જિં અનિત્ત ?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! પૂર્વ પ્રસ્તુત અચિત્ત દ્રવ્યસ્કન્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(જિ વવયે ગાવિ goળ) અચિત્તદ્રવ્યસ્કન્ધ અનેક પ્રકારને કહ્યો છે. (તંગહા) જેમ કે. (दुपएसिए, तिपएसिए जाव दसपएसिए, सखेजपएसिए, असंखेजपएસિષ, ગવંતપરિષ) બે પ્રદેશવાળ અચિત્ત દ્રવ્યસ્કન્ધ ત્રણ પ્રદેશવાળ અચિત્ત દ્રવ્યસ્કન્ય. એ જ પ્રમાણે દસ સુધીના પ્રદેશવાળે અચિત્ત દ્રવ્યકન્ય, સંધ્યાત અનુયોગ દ્વાર સુત્રમ ૭૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશવાળા અચિત્ત દ્રવ્યસ્કન્ધ, અસ ંખ્યાત પ્રદેશવાળા અચિત્ત દ્રવ્યસ્કન્ધ, અને અનંત પ્રદેશવાળે અચિત્ત દ્રવ્યસ્કન્ધ ‘S: ફેશ મહેશ ” આ વ્યુત્પત્તિ અનુસાર સૌથી અલ્પ પરિમાણવાળા પુદ્ગલાસ્તિકાયના જે દેશ છે તેનું નામ પ્રદેશ પરમાણું છે. સંખ્યાત. અસ ંખ્યાત અને અનન્ત પ્રદેશવાળા પુદ્ગલાસ્તિકાયના દેશ (અંશ) મૂળરૂપે પરમાણુ છે. અનેક પરમાણુઓના મેળથી (સયેાગથી) દ્વાદ પ્રદેશી સ્કન્ધ બને છે. એક પુદ્ગલ પરમાણુ પણ વિવિધ સ્કન્ધાનું ઉત્પાદક હાવાને કારણે અસ્તિકાય રૂપજ છે. ભાવા —અહીં સૂત્રકારે અચિત્ત દ્રવ્યસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કર્યું" છે. એ પ્રદેશી સ્કન્ધથી લઈને અનત પ્રદેશી સ્કન્ધ પર્યંતના જેટવા પુદ્ગલ સ્કન્ધા છે, તે બધાંને અહીં અચિત દ્રવ્યકન્ય રૂપે ગણાવવામાં આવ્યાં છે. એ પરમાણુ મળીને દ્ધિપ્રદેશી સ્કન્ધ, ત્રણ પરમાણુ મળીને ત્રિપ્રદેશી સ્કન્ધ, અને એજ પ્રમાણે ચાર, પાંચ આદિ અનન્ત પન્તના પરમાણુ મળીને ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી આદિ અનન્ત પ્રદેશી પન્તના સ્કન્ધા બને છે. તે બધાં સ્કન્ધા અચિત્ત દ્રવ્યસ્કન્ધાછે.ાસૂજા મિશ્રવ્યસ્કન્ધકા નિરુપણ હવે સુત્રકાર મિશ્ર દ્રશ્યસ્કન્ધનુ નિરૂપણ કરે છે— “સે જિં તે મીસ” ઇત્યાદિ— શબ્દા—(તે પિત મીસર્ ર્જ્વલ છે) હે ભદન્ત મિશ્ર દ્રશ્યધનુ' સ્વરૂપ કેવુ છે. ઉત્તર-(મીસર્ જ્વલને ગોળવિદે વળત્તો) મિશ્ર દ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર કહ્યા છે. (ગંગા) જેમ કે........ सेणार अगिमे खधे, सेणाए मज्झिमे खंधे, सेणाए पच्छिमे खंधे, से तं મીસર્ જ્વરવ છે) (૧) સેનાા અગ્રિમ સ્કન્ધ, (૨) સેનાના મધ્યમસ્કન્ધ અને (૩) સેનાના પશ્ચિમ (અન્તિમ) સ્કન્ધ આ પ્રકારનું આ મિશ્ર દ્રવ્યસ્કન્ધનુ' સ્વરૂપ છે. સચેતન અને અચેતન, આ બન્નેનું મિશ્રણ જેમાં થયેલુ હાય છે તેને મિશ્ર કહે છે. સેના આ બન્નેના સ`મિશ્રણુરૂપ અવસ્થાથી સપન્ન હાય છે. તેમાં હાથી, ઘેાડા રથ, પાયદળ, કવચ, તલવાર, ભાલા, ધનુષ અને બાણુ આદિસચિત્ત અચિત્ત પદાર્થના સદ્ભાવ રહે છે, તેના સમુદાયને જ સેના કહે છે. તેમાં હાથી, ઘેાડા, સૈનિક આદિ સચેતન પદાર્થો હોય છે, અને તલવાર, કવચ, ભાલા આદિ અચેતન પદાર્થો પણ હાય છે. તેમાં સચેતન અને અચેતન, બન્નેનુ' સ’મિશ્રણ રહે છે. તે કારણે તેને મિશ્ર દ્રવ્યસ્કન્ધ રૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. સૂ. ૫૦ ૫ હવે સૂત્રકાર જ્ઞાયકશરીર અને ભવ્યશરીરથી ભિન્ન એવા તયતિરિકત દ્રવ્યૂ:ન્યનું નિરૂપણ બીજી રીતે કરે છે—“બા નાળ સરીરનિયમરી' ઇત્યાદિ— શબ્દાર્થ –અથવા નાયકશરીર અને ભવ્યશરીરથી ભિન્ન એવા દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર કહ્યા છે. (ત્રંબા) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) કૃત્સ્નસ્ક’ધ, અકૃત્સ્નસ્કધ અને અનેક દ્રવ્યસ્કન્ધ તે ત્રણના સ્વરૂપનુ નિરૂપણ હવે પછીના સૂત્રોમાં કરવામાં આવશે. ॥ સુ. ૫૧ ।। અનુયોગ દ્વાર સુત્રમ ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ “ f% fમળવું” ઈત્યાદિ શબ્દાર્થ-( fઉં ળિaછે?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન ! કૃત્ન દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર—(fસારવ સે વ દૃય અથવા જાવ સમવ) હયસ્કન્ધ, ગજસ્કન્ધ આદિ વૃષભરૂન્ય પર્યનના જે સચિત્ર ૪૮માં સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યા છે, એ સચિત ક જ કુસ્ન દ્રવ્યસ્ક રૂપ છે પરિપૂર્ણ સ્કનું નામ કૃત્ન સ્કન્ય છે. આ સ્કન્દમાં જીવની અપેક્ષાએ પ્રદેશની પરિપૂર્ણતા રહે છે. શંકા-સૂત્રકારે આ કૃત્રકલ્પમાં પણ અશ્વ વિગેરેના ઉદાહરણરૂપથી બતાવેલ છે, અને અચિત્ત દ્રવ્યમાં પણ તેમને જ ઉદાહરણરૂપે પ્રકટ કર્યો છે. તેમના આ કથનથી એજ વાત જાણવા મળે છે કે સચિત્ત દ્રવ્યસ્કન્ધને જ અહી નામાન્તર દ્વારા ( કનકધ રૂપ અન્ય નામ દ્વારા) પ્રકટ કરવામાં આવેલ છે. તે સચિત્ત દ્રવ્યસ્કન્ધનું અહીં ફરીથી કુસ્નદ્રવ્યસ્કન્ધને નામે વિવેચન કરવું તે યોગ્ય ગણાય નહીં. ઉત્તર– સચિત્ત દ્રવ્યસ્કધમાં અશ્વાદિ સંબંધી જીની જ તેમના શરીરથી તેમને પિતાની (સૂત્રકારની) બુદ્ધિ દ્વારા પૃથક (અલગ) કરી નાખીને વિવક્ષા થઈ છે-તેમનાં શરીરની વિવક્ષા થઈ નથી. પરંતુ આ કૃમ્નસ્કધમાં જીવ અને જીવાધિષ્ઠિત શરીરવયવ આ બને રૂપ જે સમુદાય છે. તેની વિવફા થઈ છે. આ રીતે અભિધેયના ભેદની અપેક્ષાએ સચિત્ત દ્રવ્યસ્કન્ધ અને અ: કૃરન દ્રવ્યકધમાં પર સ્પર ભેદ છે. શંકા–આ પ્રકારનો ભેદ ભલે હોય, છતાં પણ હયરકધમાં કૃનતા ઘટિત થતી થી, કારણ કે હયસ્ક ધ (અશ્વધ) કરતાં ગજસ્ક ઘણે મેટો હોય છે. ઉત્તર- એવું કથન એગ્ય નથી, કારણ કે હયાદિસ્કન્ધામાં અસંખ્યાત જીવ પ્રદેશે અને તે છવ વડે ધષ્ઠિત શરીરવય બને રૂપ સમુદાય વિવક્ષિત છે. એક જીવમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. આ પ્રકારે અસંખ્યાત પ્રદેશીરૂપે જીવની સર્વત્ર તુલ્યતા (સમાનતા) છે. તેથી ગાદિ કમાં અશ્વાદિ કા કરતાં અધિકતા સિદ્ધ થતી નથી. તેણે તે શિસ્ત્ર છે) આ પ્રકારનું કન્વનું સ્વરૂપ છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા તઢયતિકિત દ્રવ્યસ્કધના ભેદનું બીજી રીતે કથન કર્યું છે. તેમાંથી જે કૃનસ્કન્ધ છે તેમાં તે તે જીવ અને તે તે (હય, ગજાદિ) છવાધિષ્ઠિત શરીરવયવ રૂપ સમુદાય વિવક્ષિત થયે છે. આવી રીતે હયકન્ય અને ગજાદિ ધ પિતાપિતાને રૂપે પરિપૂર્ણ છે. તેથી તે સ્કન્ધને કૃત્નસક કહેવામાં આવેલ છે. આત્માને શાસ્ત્રકારોએ અસંખ્યાત પ્રદેશી કહ્યો છે. તે પ્રદેશ ભલે હયસ્કન્ધ હોય અથવા ભલે ગજક-ધ હેય બધામાં પૂર્ણ રહે છે એજ તેમની પિતાપિતાના સ્કર્ષમાં પૂર્ણતા છે. સચિત્તદ્રવ્યકધમાં તે તે (અશ્વ, ગજ આદિ પ્રત્યેક) જીવાધિષ્ઠિ શરીર વિવક્ષિત થયું નથી, ત્યાં તે કેવળ તે તે શરીરમાં રહેલા જીવની જ વિવિક્ષા થઈ છે. આ પ્રકારનું કૃત્નસ્કન્ધ અને સચિત્ત દ્રવ્યસ્ક ધ વચ્ચેનું અંતર (તકાવતો સમજવું કે સુ. પર છે અનુયોગ દ્વારા સુત્રમ ૮૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ - અસ્નસ્કન્ધ કા નિરુપણ હવે સવકાર અકૃમ્નસ્કધનું નિરૂપણ કરે છે– “તે જિં તું અસિવ' ઇત્યાદિ શબ્દાર્થ-( f અ#સિવિંધે?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુમહારાજ ! અકસ્મ સ્કલ્પનું સ્વરૂપ કેવું છે? उत्तर-(अकिसिणखंधे सो चेत्र दुपएसियाइखधे जार अणत्तपएसिए વિંધે) અકૃમ્નસ્કલ્પનું સ્વરૂપ આ પ્રકારનું છે જે ઢિપ્રદેશિક આદિ સ્કન્ધાથી લઈને અનતપ્રદેશિક પર્યન્તના અધે છે, તે બધાં અકસ્નધે છે. જે સ્કન્ધ કરતાં વધારે માટે કોઈ બીજો અધ હોઈ શકે છે, તે રકધ અપરિપૂર્ણ હોવાને કારણે અકન સ્કધુ ગણાય છે. પ્રિદેશથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના સમસ્ત સ્પર્ધા આ રીતે અપરિપૂર્ણ જ હોય છે. તેમાં અપરિપૂર્ણતા આ પ્રકારે સમજવી જોઈએ જે દ્વિદેશિક અન્ય હોય છે તે ત્રિપ્રદેશ અધ કરતાં ન્યૂન હોવાથી અપરિપૂર્ણ હોય છે, ત્રિપ્રદેશિક સ્કન્ધ ચતુઃપ્રદેશિક સ્કન્ધ કરતાં ન્યૂન હોવાથી અપરિપૂર્ણ હોય છે. એ જ પ્રમાણે ઉત્તરોત્તર સ્કો કરતાં પ્રત્યેક પૂર્વના (આગળના) સ્કર્ષમાં ન્યૂનતાની અપેક્ષાએ તેમાં અપરિપૂર્ણતા સમજવી આ અપરિપૂર્ણતાને કારણે જ તેમને અકૃત્નકન્ય કહેવામાં આવ્યા છે. આ અકૃત્નતા ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી કૃનતા (પરિપૂર્ણતા) આવતી નથી. દ્વિદેશિક આદિ સબ્ધ અને સમસ્ત ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કને પહેલાં સામાન્યરૂપે અચિત્ત કહેવામાં આવ્યા છે. પરંતુ આ અકૃત્ન દ્રવ્યકના પ્રકરણમાં સર્વોત્કૃષ્ટ કલ્પથી આગળના સ્કનને ઉત્તરોત્તરની અપેક્ષાએ અકૃનસ્કલ્પરૂપે કહેવામાં આવ્યા છે. એટલે જ અચિત્તસ્કન્ધ અને અકસ્માસ્કન્ધ વચ્ચે તફાવત છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા અકૃત્નકલ્પના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, તથા અકૃતનસ્કન્ય અને અચિત્ત સ્કન્ય વચ્ચે શું તફાવત છે તે પણ પ્રકટ કર્યું છે. અપેક્ષિક અચિત્તરકન્વેની અપરિપૂર્ણતાનું નામ જ અકૃસ્નતા છે. દ્વિદેશિક આદિ કમાં ત્રિપ્રદેશી આદિ અધે કરતાં અસ્નતા (અપરિપૂર્ણતા) રહેલી હોય છે. આ આપેક્ષિક અકૃસ્નતાને સદૂભાવ રહે છે કે જયાં સુધી અને કૃ—તા (પરિપૂર્ણતા) આવી જતી નથી. આ પ્રકારે જ્યારે કૃનતા આવી જાય છે ત્યારે અન્તિમ સ્કન્ય (ઉત્કૃષ્ટ પ્રદેશેવાળે સ્કધ)કૃતન સ્કન્ધ થઈ જવાને કારણે ત્યારબાદ અસ્નતાની ધારા અટકી જાય છે. આ રીતે કૂતરત્નાક કરતાં પહેલાંના સ્ક માં તેમના પૂર્વ પૂર્વના (આગળ- આગળના) સ્કની કરતાં કૃત્નતા અને ઉત્તરોત્તર (પાછળ-પાછળના) સ્કની અપેક્ષા અકૃસ્નતા સાપેક્ષિક રીતે ઘટિત થઈ જાય છે. અતિમ કૃત્નસ્કધમાં કૃતનતા સાપેક્ષિક હોતી નથી, પણ સ્વાભાવિક હેય છે, કારણ કે તેના કરતાં મોટે કઈ સ્કન્ધ જ હોતું નથી, પણ તેના કરતાં નાના તેની આગળના સ્કન્ધ હોય છે. અચિત્ત દ્રવ્યસ્કન્દમાં-ઢિપ્રદેશી આદિ સમસ્ત અચિત સ્કોમાં સામાનવરૂપે અચિત્તતા પ્રકટ કરવામાં આવી છે. અને અસ્નચ્છશ્વમાં સર્વોત્કૃષ્ટ રકધથી આગ ળના (પહેલા) સ્કોમાં અપરિપૂર્ણતા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારનું તે બન્ને વચ્ચેનું અંતર (તફાવત) કહેવામાં આવ્યું છે. જે સૂવ ૫૩ હવે સૂત્રકાર અને દ્રવ્યરકલ્પના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “સે fતં વિચ” ઈત્યાદિ અનુયોગ દ્વાર સુત્રમ ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ અનેક વ્યસ્કંધ કા નિરુપણ શબ્દાર્થ (સે તિબેવિયવરે ?) શિષ્ય ગુરૂને એવા પ્રશ્ન કરે છે કે હું ગુરૂ મહારાજ! અનેક દ્રવ્યન્કન્ધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(પ્રોવિયરલ છે) અનંત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ આ પ્રકારનુ” કહ્યું છે(સરસ ચૈવ ટ્રેસે અવિતત જેવું તેણે વિ) સ્કન્ધના જે નખ, કેશ, દાંત આદરૂપ ભાગ હોય છે તે અપચિત-જીવપ્રદેશેામાંથી રહિત-હાય છે, તથા એજ સ્કન્ધના જે પૃષ્ઠ, ઉદર, હાથ, પગ આદિરૂપ ભાગો છે તેએ ઉપચિત-જીવ પ્રદેશેાથી વ્યાસ-રહે છે. (તે હૈં બાળવિયવધ) આ પ્રકારનુ અનેય દ્રષ્યસ્કન્ધનું સ્વરૂપ છે. આ કથનનુ તાત્પ એ છે કે તે બન્ને ભાગેા (અપચિત અને ઉપચિત ભાગે) કે જે એક વિશિષ્ટ આકારે પરિણત થઇને તેમના જે દેહરૂપ સમુદાય બને છે તેને અનેકદ્રવ્યસ્કન્ધ કહેવામાં આવે છે કારણ કે તે સમુદાય સચેતનરૂપ અને અચેતન રૂપ અનેક દ્રવ્યાત્મક હાય છે. આ અનેક દ્રવ્યસ્ક ધ તુરગાદિસ્ક ધ (અગ્વાદિસ્ક) સમાન જ લાગે છે. શકા—જો આ અનેક દ્રવ્ય...ન્ધ હુયાદિસ્કŁરૂપ જ પ્રતીત થાય છે, તે તેમાં કૃત્સ્નલ્કન્ધ કરતાં શી વિશિષ્ટતા ઇં? ઉત્તર-કૃસ્તષ્કન્ધમાં તે જીવના પ્રદેશોથી વ્યાસ જેટલા શરીરાયવરૂપ દેશ (અંશ—ભાગ) છે; તેની જ વિવક્ષા ધ' છે. દ્રવપ્રદેશેથી અવ્યાસ નખાદિ સહિત ના પ્રદેશેના વિવક્ષા થઈ નથી. પરંતુ આ અનેક દ્રવ્યરકન્ધમાં તે નખાદિ સહિત જીવપ્રદેશેાથી વ્યાપ્ત શરીરાયવરૂપ દેશની અનેક દ્રવ્યરકન્ધરૂપે વિવક્ષ થઇ છે, શકા—મિશ્ર દ્રવ્યસ્કન્ધ કરતાં એક વ્યસ્કન્ધમાં શી વિશિષ્ટતા છે ? ઉત્તર—મિશ્ર દ્રવ્યસ્કન્ધમાં પૃથક્ અને અસ્પૃરૂપે વ્યવસ્થિત થયેલા હાથી આફ્રિ સચેતન પદાર્થાના અને કવચ, હલવાર દ અચેતન પદાર્થોના સમુદાયને મિશ્રસ્કન્ધરૂપ કહેવ માં આવ્યો છે. પરંતુ આ અનેક દ્રવ્યસ્કન્ધમાં વિશિષ્ટ પરિણામ રૂપે પરિણત થયેલા સર્ચન અચેતન દ્રષ્યેને અનેકદ્રવ્યસ્કન્ધરૂપ કહેવામાં આવેલ છે. એટલે જ એ બન્ને વચ્ચે ત:ાવત છે. મૂળમાં ‘“તમ્” શબ્દ વડે અહીં પ્રક ણુની વરસતાની અપેક્ષાએ રકધુ માત્ર વાત થયેલ છે. હવે આ પ્રકરણને ઉપસંહાર કરવા નિમિત્તે સત્રકાર કહે છે કે—Àતું પેવિયવ છે). આ પ્રકા રનું અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. (સે તું નાળયસરી, વિયસરીવત્ત વ્યવ છેમે તે નોગાળમઞો ધ્વવધે, તે ત ધ્વäધે) આ પ્રકારે જ્ઞાયકશરીર અને ભવ્યશરીર વ્યતિરિકત દ્રશ્યસ્કન્ધનું નિરૂપણુ અહીં સમાપ્ત થાય છે. તેના નિરૂપણુની સમાપ્તિ થવાથી નાઆગમદ્રવ્યસ્કન્ધના બધા ભેદોના નિરૂપણુની પણ અહીં સમાપ્તિ થઈ જાય છે, આ રીતે નાગમદ્રયસ્કન્ધનું નિરૂપણ સમાપ્ત થઈ જવાથી દ્રવ્યસ્કન્ધનિક્ષેપના સ્વરૂપ વિષયક કથન પણ અહીં પૂરૂં થઈ જાય છે. ઘ॰ ૫૪ા હવે સુત્રકાર બાવસ્કન્ધના સ્વરૂપનુ નિરૂપણ કરે છે— તે ×િ ત માવજીયે ?'' ઇત્યાદિ— શબ્દા—(äિ માવવ'ને ?) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હૈ ગુરુમહારાજ ! ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અનુયોગ દ્વાર સુત્રમ ૮૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ આગમસે ભાવસ્કન્દકા નિરુપણ ઉત્તર–(માવજવંદે વિપત્તિ) ભાવસ્કલ્પના બે પ્રકાર કહા છે. (સં છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે-(ગામો ય નોમાનો ઘ) (૧) આગમલાવસ્કલ્પ અને (૨) અગમભાવકધ ભાવસ્કલ્પની વ્યાખ્યા ભાવ આવશ્યકની વ્યાખ્યા જેવી જ સમજવી છે સૂ૦ પપ છે હવે સૂત્રકાર આગમભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “જિં તું ગામો માdછે?” ઈત્યાદિશબ્દાર્થ_(સે પિં રં ગામો મારુ શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે ગુરુ મહારાજ ! આગમને આશ્રિત કરીને જાયમાન એવા ઓગમભાવરકનધનું કેવું સ્વરૂપ છે? ઉત્તર (શામળો માવો નાઈ કવર) આગમને આધારે સ્કન્ધ પદાથના ઉપયુકત (ઉપગ પરિણામ યુકત) જ્ઞાતાને આગમ ભાવસ્કર્ષ કહે છે. (સે તે શામળ માર) આ પ્રકારનું આગમને આશ્રિત કરીને આગમભાવરકન્યનું નો આગમસે ભાવસ્કન્ધકા નિરુપણ સ્વરૂપ છે. આ સૂત્રની વ્યાખ્યા આગમભાવાવશ્યકનું પ્રતિપાદન કરનારા સૂત્રની વ્યાખ્યા પ્રમાણે જ સમજવી. સૂ૦ ૫૬ હવે સૂત્રકાર ને આગમ ભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કરે છે જે જિં તું નોકામો માવવું” ઈત્યાદિશબ્દાર્થ--( જિં તું નોગામો મવદ્ગશે ?) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ મહારાજ ! આગમને આશ્રિત કરીને જે ભાવકનથ કહ્યો છે તે આગમભાવનધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(નૌગામમાં માવ છે) નોઆગમભાવસ્કર્ધાનું સ્વરૂપ આ પ્રકારનું છે. (एएसिं चेव सामाश्यमाइयाणं छह अज्झयणाणं समुदयसमिई समाઅમે શવરક્ષયકુથ માવáધ નિ જમરૂ) પરસ્પર પ્રસ્તુત થયેલા સામાયિક આદિ છ અધ્યયનના નિરંતર સેવનથી આત્મામાં જે એક ઉપયાગરૂપ પર. થામ નિષ્પન્ન (ઉત્પન્ન) થાય છે, તે પરિણામથી નિપન્ન (જયમાન) આવશ્યક શ્રતકંધનું નામ ભાવસ્કન્ધ છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-પપરની સાથે સંબદ્ધ થયેલા એવા સામાયિક આદિ છ અધ્યયનના સમૂહથી નિષ્પક્ષ થયેલે આવશ્યક શ્રતસ્કલ્પ, સદરક મુહપત્તી રહણ આદિ વ્યાપારરૂપ ક્રિયા સહિત ત્યારે વિવલિત થાય છે, ત્યારે તે નેઆગમભાવરકધરૂપ બની જાય છે. સ્કન્ધ પદાર્થના જ્ઞાનને આગમરૂપે, તથા તે આગમમાં જ્ઞાતાના ઉપગરૂપ પરિણામને ભાવરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. તથા રજોહરણ આદરૂપ જે ક્રિયા છે તેને આ ગમ કહી છે. આ રીતે ક્રિયારૂપ એક દેશમાં અનાગમતા હોવાથી “ના” શબ્દ અહીં દેશનિષેધનું સૂચન કરે છે, એમ સમજવું. આ ત્રિમાં “સમુદ્રય સમીર' આ પદને “સામાયિક આદિ છ અધ્યયનનું નિરન્તર મળવું” એવો અર્થ થાય છે, “મા ” આ પદને “છ પ્રદેશી ઔધની જેમ આવશ્યક તરકલ્પનું અનુયોગ દ્વાર સુત્રમ ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં એકરૂપ થવુ, એ અર્થ થાય છે. આ રીતે સૂત્રકારે આ સમાગમ પદના પ્રયોગ દ્વારા એ વાત સ્પષ્ટ કરી છે કે નરન્તર્ય રૂપે અવસ્થાપિત લેહશલાકાઓની (લેઢાની સળીઓની) જેમ પરસ્પર નિરપેક્ષ સામાયિક આદિ છ આવશ્યકોની સમુદયસમિતિ આગમની અપેક્ષાએ ભાવકલ્પ નથી. (શે નોગામો માવજે) આગમની અપેક્ષાએ ભાવકલ્પનું આ પ્રકારનું સ્વરૂપ છે. (જે હં માવવું છે) આ રીતે ભાવસ્કલ્પના બન્ને ભેદનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. ભાવાર્થ--સૂત્રકારે આ સૂત્રદ્વારા આગમને આશ્રિત કરીને ભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તેમાં તેઓએ એ વાત પ્રતિપાદિત કરી છે કે પરસ્પર સંશ્લીસ્ટ (સંબદ્ધ) સામાયિક આદિ ૬ અધ્યનોના નિરન્તર સેવનથી આત્મામાં જે તલ્લીન તા થવા રૂપ ઉપગ પરિણામ થાય છે અને તે પરિશ્રમથી જે આવશ્યકતા સ્કંધ નિષ્પન્ન થાય છે, તેનું નામ ભાવસ્કન્ધ છે. એજ ભાવકને જયારે સદેમક મહત્તી રજોહરણ આદિ વ્યાપારરૂપ ક્રિયાથી વિવક્ષિત કરવામાં આવે છે, ત્યારે તે આગમભાવકંધ કહેવાય છે. સ્કન્ધ પદાર્થના જ્ઞાનનું નામ આગમ છે, તેમાં જ્ઞાતાના ઉપયોગ પરિણામનું નામ ભાવ છે, અને જે રહાણ આહિવટે થતી ક્રિયા | સ્કન્ધોપર્યાયોકા નિરુપણ ઓ છે તે આગમ છે. અહીં ને’ શબ્દ સર્વથા આમાભાવને, નિપધક નથી, પરંતુ એક દેશતઃ આગમને નિષેધક કે. સ્કન્ધ પદાર્થનું જ્ઞાન આગમરૂપ છે અને ક્રિયા અનાગમ- નંગમરૂપ છે. નોઆગમભાવસ્કન્ધનું આ પ્રકારનું સ્વરૂપ છે, 'છા હવે સુત્રકાર સ્પર્ધાના પર્યાયવાચી શબ્દોનું કથન કરે છે. “તરણ i દશે દિશા” ઈત્યાદિ – શબ્દાર્થો-(78) તે સકાધના (મે) આ (Trt થી T) ઉદાત્ત આદિ વિવિધ ઘષવાળાં (Trળાવંજ્ઞા) કકાર આદિ અનેક વ્યંજનોવા (અશિ ) એકાર્થિક પર્યાયવાચી (નામધેન્ન મયંતિ) નામ કહ્યાં છે. (તં કદ) જે નામે નીચે પ્રમાણે છે(गणकाए य निकाए खधे, वग्गे नहेव रासीय पुंज पिंड निगरे, ग्वंगण आउल સમુદે | ) ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ અને સમૂહ આ જે ગણથી લઈને સમૂડ પતના શબ્દો છે તે ભાવસ્કના વાચક છે, એમ સમજવું. એકાર્થિક આદિ પદની વ્યાખ્યા આગળ કહ્યા સાર સમજવી આ પ્રકારે પત્રકારે અહીં સુધી સ્કલ્પના રવરૂપનું વર્ણન કર્યું છે. અહી સ્કન્ધનું વર્ણન પૂરું થાય છે. હવે આ ગણ આદિ પદોને અર્થે સજાવવામાં આવે છે ગણુ”-જેમ મહલ આદિનું પણ હોય છે એજ પ્રમાણે સ્કન્ધ પણ અનેક પરમાણુઓને એક સંશ્લિષ્ટ પરિણામરૂપ હોય છે, તેથી તેનું નામ ગણ પડયું છે. કાય”-પ્રથ્વીક ય આદિની જેમ આ સ્કન્ધ કાયરૂપ છે. “નિકાય”—પટજીવનિકાયની જેમ આ ઔધ નિકાયરૂપ છે. “સ્કંધ”—દ્ધિપ્રદેશિક આદિ કંધની જેમ તે સ્કલ્પરૂપ છે. “વર્ગ –ગો વર્ગની જેમ તે સ્કધરૂપ છે. “રાશિ” શાલિધાન્ય (ખા) આદિની જેમ તે રાશિરૂપ છે. “પુંજ” એકત્ર કરેલા ધાન્યપુંજની જેમ તે પુંજરૂપ છે. પિંડ ગેળ આદિના પિંડની જેમ તે પિંડરૂપ હોય છે. અનુયોગ દ્વાર સુત્રમ ૮૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ નિકર” ચાંદી આદિના સમૂહની જેમ તે નિકરરૂપ છે. “સંધાત'. મહત્સવ આદિમાં એકત્ર થયેલા જનસમુદાયની જેમ તે સંઘાતરૂપ છે. આકુલ” રાજગૃહ આદિના :ણામાં જમા થયેલા વ્યાપ્ત જનસમૂહની જેમ તે આકુલરૂપ છે. સમૂહ પુર આદિના જનસમૂહની જેમ તે સમૂહરૂપ છે. જે સૂ૦ ૫૮ છે સ્કન્ધાધિકાનું વર્ણન પૂરું થયું, હવે સૂત્રકાર આવશ્યકના ૬ અધ્યયનું વિવેચન કરે છે- જાવક્ષાર ઇત્યાદિ– શબ્દાર્થ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ મહારાજ ! આવશ્યક કના કયા કથા છ અધ્યયન છે? ઉત્તર–આ પ્રકારના પ્રશ્નના ઉત્તર રૂપે સૂત્રકાર અર્થાધિકારનો આશ્રય લઈને તે અધ્યયને કહે છે-(કાવાસાસ ii સ્થાદિયારા મયંતિ) અર્થાધિકારને આવશ્યક છ અધ્યયનકા નિરુપણ અર્થને આશ્રિત કરીને આવશ્યકનું નીચે પ્રમાણે કથન છે. (તંગદા) તે છ અધ્યયનેમાં આ પ્રકારના અર્થની (વિષયની) પ્રરૂપણા કરી છે– (सावज्जजोगविरई उविकत्तणगुणवओ य पडिवत्ती। स्खलियस्स निंदનાવનિષ્ઠા અપાર રેવ) સામાયિકરૂપ પહેલા અધ્યયનમાં આદિરૂપ સાવઘ યોગોની વિરતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજા ચતુર્વિશતિસ્તવરૂપ (૨૪ તીર્થકરાના કીર્તનસ્તવનરૂ૫) જે અધ્યયન છે તેમાં તીર્થંકરની સ્તુતિ ગુણના ઉત્કીર્તનરૂપ અર્થાધિકાર છે તે તીર્થંકરની રતુતિ કરવાનું કારણું નીચે પ્રમાણે છેકર્મોને ક્ષય કરવામાં પ્રધાન કારણભૂત હોવાથી, લબ્ધબેધિની વિશુદ્ધિમાં કારણભૂત હોવાથી અને પુનર્બોધિના લાભારૂપ ફળની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી, સાયધ ગોમાંથી વિરતિના ઉપદેશક હેવાને કારણે અત્યન્ત ઉપકારી હોવાથી તીર્થકરોના ગુણની સ્તુતિ થવી જ જોઈએ. ૨૪ તીર્થકરના ગુણોના ઉત્કીર્તનરૂ૫ અર્થથી સંપન્ન આ બીજું અધ્યયન છે. ત્રીજા વદણા .૨૨માં ૧૦૦ અને ૯ ગુણરૂપ વ્રત પિંડ વિશુદ્ધિ આદિથી સંપન્ન હોય એવા ગુણવાન સાધુને વંદણા આદિ કરવારૂપ અધિકાર છે. ચેથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુકૃત્યથી ખલિત થયેલાની નિન્દ્રા કરવાને એટલે કે પિતાના દ્વારા જે આતચારેનું સેવન થઈ ગયું હોય તેની નિગ્રહણા આદિ કરવારૂપ અર્થાધિકાર છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે સાધુ મૂળગુણે અને ઉત્તરગુણેની આરાધના કરવામાં પ્રમાદને કારણે દેશે કરતે હોય છે, પરંતુ તેને વૈરાગ્યભાવ નષ્ટ થયો નથી અને જેના પરિણામોમાં વિશુદ્ધિની વૃદ્ધિ જ થતી રહે છે, એવા સાધુ દ્વારા પિતાના દેશની આ પ્રકારે નિંદા કરાય છે. “આ કામ કરવા એગ્ય નથી, છતાં પ્રમાદને કા૨ણે મારાથી એવું થઈ ગયું.” આ પ્રકારની નિંદારૂપ અધિકારથી યુકત ચોથું અધ્યયન છે. (૫) પાંચમું કાર્યોત્સર્ગ નામનું અધ્યયન છે, તેમાં ત્રણચિકિત્સારૂપ અર્થાધિકારનું પ્રતિપાદન કર્યું છે. એટલે કે ચારિત્રરૂપ પુરુષને અતિચારરૂપ જે ભાવઘણ છે તેની દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત રૂ૫ ઈલાજે વડે ચિકિત્સા કરવી જોઈએ, એ વિષયનું તેમાં પ્રતિપાદન કર્યું છે. છ8 પ્રત્યાખ્યાન નામનું અધ્યાય છે. તેમાં મૂળગુ અને ઉત્તરગને ધારણ કરવા અનુયોગ દ્વાર સુત્રમ ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ રૂ૫ અર્થાધિકાર છે. પ્રત્યાખ્યાન દ્વારા તે મૂળગુણ અને ઉત્તરગુણેને અતિચાર રહિત સમ્યફરૂપ ધારણ કરે છે, એવી પ્રરૂપણું સૂત્રકાર આગળ જતાં પ્રત્યાખ્યાન અધ્યથનમાં કરશે. “ ” શબ્દ દ્વારા સૂત્રકારે એ પ્રકટ કર્યું છે કે આવશ્યકના આ સિવાયના બીજા પણ અવાન્તર અર્થાધિકાર છે. “ga” આ પદ અવધારણ અર્થમાં વપરાયું છે. ભાવાર્થ-સૂત્રકારે આ સત્ર દ્વારા આવશ્યકના છ અર્થાધિકારોનું વર્ણન કર્યું છે-(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૨૪ તીર્થકરેની સ્તુતિ), (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. પહેલા અદયયનમાં સમસ્ત સાવધ વેગોથી વિરકત થવાને, બીજા અધ્યયનમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરવાને, ત્રીજા વંદના અધ્યયનમાં ગુણવાન સાધુને વંદણા આદિ કરવાને, ચોથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુકૃત્યથી ખલિત થયેલા સાધુએ પિતાની નિન્દા કરવાને, પાંચમાં કાર્યોત્સર્ગ અધ્યયનમાં ચારિત્રમાં લાગેલા અતિચારેની દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોથી શુદ્ધિ કરવા અને છઠ્ઠા પ્રતિક્રમણ અધ્યયનમાં મૂળગુણ અને ઉત્તરગુણેને ધારણ કરવાને અર્વાધિકાર છે. આગળ સત્રકારે આ પ્રમાણે કથન કર્યું હતું– “જાગરાં નિવિવિaામ, નિવવસાન, नध निक्विविस्सामि, अज्झयणं निविखविस्सामि" આ કથન અનુસાર આવશ્યક. શ્રત અને સ્કન્ધ આ ત્રણને નિક્ષેપ તે થઈ ચુકયે છે હવે અનુક્રમ પ્રમાણે અધ્યયન નિક્ષેપ થ જોઈએ. છતાં પણ સત્રકાર અહીં ક્રમ પ્રાપ્ત અધ્યયન નિક્ષેપ કરતા નથી, કારણ કે આ વિષયને નિક્ષેપ અનુયેગ દ્વારમાં-એ ઘનિષ્પન્ન નિક્ષેપમાં તેઓ તેને નિક્ષેપ કરશે. છે સ ૫૯ છે હવે સૂત્રકાર આવશ્યકને જે વિષય વ્યાખ્યાત થઈ ચુક્યા છે અને આગળ જે વિષય વ્યાખ્યાત થવાનું છે, તે બતાવે છે. “વરસારણ ઘણો ઈત્યાદિ– આવશ્યક વ્યાખ્યાત હો ચુકે ઔર આગે વ્યાખ્યાત હોનેવાલે | વિષયક નિરૂપણ શબ્દાર્થ—(બાવા ) આવશ્યક આ નામે પ્રસિદ્ધિ એવા શાસ્ત્રો (પણ) આ પૂર્વોકત પ્રકારનો (fíરો) પિંડાર્થ (મારે) સંક્ષિપ્તમાં (વાળો) કહેવામાં આવ્યું છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-આ શાસ્ત્રનું આવશ્યક શ્રત સ્કર્ષ” એવું નામ સાર્થક છે. આ રીતે આ શાસ્ત્રનું નામ સાર્થક હોવાથી, અવશ્ય કરણીય સાવદ્યાગ વિરતિ આદિનું પ્રતિપાદન સૂત્રકાર આગળ કરવાના છે. (ઈ) તેથી આવશ્યકના સમુદાય અર્થનું સંક્ષિપ્તમાં વર્ણન કરીને (પુ) હવે (ા અજય) એક એક અધ્યયનનું (ત્તિ સામિ) વર્ણન હું કરીશ, એવું સૂત્રકાર વચન આપે છે. (તંગદા) આવશ્યકના તે અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે (રામ, ર૩વાચકો વળાં કમળ, ૩Hો પત્રિાળ) (૧) સામાયિક, (૨) ચતુ વિંશતિસ્તવ (૨૪ તીર્થંકરની રતુતિ). (૩) વદનક, (૪) પ્રાતક્રમણ, (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. (તરણ મં ગયાં કામi') આ છ અધ્યયનમાં પહેલું સામાયિક નામનું અધ્યયન છે. જેના દ્વારા બોધ આદિકના અધિક અધિક પ્રાપ્તિ થતી રહે તેનું નામ અધ્યયન છે, “ક્ષમ ગાવા માયા સમાય પ્રપોઝનમતિ અનુયોગ દ્વાર સુત્રમ Page #98 -------------------------------------------------------------------------- ________________ સામાજિક આ વ્યુત્પત્તિ રાગદ્વેષથી રહિત એવા આત્માનું સમભાવરૂપ પરિણામ કે જે સર્વભૂતોમાં સ્વાત્મવત દષ્ટિથી સંપન હોય છે, તેનું નામ “સ છે. તે સમની જે આય (પ્રાપ્ત) છે-જ્ઞાનાદિ ગુણોત્કર્ષ રૂપ જે લાભ છે, તેનું નામ સમાય છે પ્રતિક્ષણ અપૂર્વ ભવાટવીમાં ભ્રમણ કરાવવાને કારણભૂત સંકલેશ ભાવના વિરછેદક અને અનુપમ સુખના હેતુ એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પર્યાયોથી જે સંયુકત (સંપન્ન) થઈ જાય છે તેનું નામ સમાય છે. આ પ્રકારનો “સમાય પદને નિષ્કર્ષાર્થ થાય છે. આ સમાય જ જે જ્ઞાન ક્રિયારૂપ અધ્યયનનું પ્રયોજન છે, તેનું નામ સામાયિક છે. અથવા-“મા વ સામાણિ” સમાય જ સામાયિકરૂપ છે આ સામાયિકનું સાથી પ્રથમ કથન કરવાનું કારણ એ છે કે આ સામાયિક સમસ્ત ચારિત્રાદિ ગુણેના આધારરૂપ હોવાથી મુકિતપ્રાપ્તિના પ્રધાન કારણરૂપ છે. કહ્યું છે કે-જેમ સસ્તા ભાવેને આધાર આત્મા હોય છે, તેમ સમરત ગુણેને આધાર સામાયિક છે.” સામાયિકરહિત પુરુષ ચારિત્ર આદિ ગુણેથી સંપન્ન હોઈ શકતા નથી. તેથી જ ભગવાને શારીરિક અને માનસિક દુઃખને નાશકર્તા મેક્ષ પાપ્તિને શ્રેષ્ઠ ઉપાય સામાયિક જ કહ્યો છે. (ત Hi મે સત્તાર રાજુલા ત્તિ) તે સામાયિકના આ ચાર અનુયોગ દ્વાર છે જેમ કે મહાનગરમાં પ્રવેશ કરવાને માટે ચારે દિશામાં ચાર મુખ્ય દરવાજા હોય છે, એ જ પ્રમાણે આ મહાનગરરૂપ સામાયિકના એનુયેગને (વ્યાખ્યાનને) માટે ચાર દ્વાર કહે છે. અધ્યયનના અર્થને (વિષયને) કહેવાની વિધિનું નામ અનુયોગ છે મહાનગરના દ્વારેનું દષ્ટાન્ત પ્રથમ સત્રની વ્યાખ્યા કરતાં, પહેલાં પ્રકટ કરવામાં આવ્યું છે તે તે છાત પહેલા સૂત્રમાંથી વાંચી લેવું જોઈએ. (સંsa) તે અનુગદ્વારે નીચે પ્રમાણે છે( ઉ મે નિવ, ઝg, નર) (૧) ઉપમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય. કરની વસ્તુને આ પ્રતિપાદન પ્રકારેની સમીપમાં લાવીને નિક્ષેપને યોગ્ય / બનાવવી તેનું નામ ઉપક્રમ છે. ઉપક્રાન્ત વસ્તુ જ ઉપક્રમાન્ત ગતિભેદથી વિચારતાં વિચારાતાં નિહિંસાગ્ય થાય છે-અન્ય પ્રકારે નિક્ષેપગ્ય થતી નથી. અથવા-જે વરુના વચનના વ્યાપારથી વસ્તુને નિપાય કરાય છે, તેનું નામ ઉપક્રમ છે. શિવેને સાંભળવાને ભાવ થાય ત્યારે વસ્તુ જેમાં નિક્ષેપગ્ય કરાય છે તેનું નામ ઉપક્રમ છે. જે વિનીત શિષ્યના વિનયાદિ ગુણોથી વસ્તુને નિક્ષેપગ્ય કરાય છે તેનું નામ ઉપક્રમ છે. આ પ્રમાણે વિવક્ષાના ભેદથી આ પૂર્વોકત કરણ, અધિકરણ, અપાદાન આદિદ્વારા ગુરુવાપેગ આદિ ઉપક્રમના અર્થ કહેવામાં આવ્યા છે. જે આ બધામાંથી ઉપક્રમના કેઈ એક પણ અર્થકરણ આદિ દ્વારા વાયારૂપે જે વીક્ષિત થયો છે તે લેવામાં આવે, તે પણ તેમાં કેઈષિનથી. અનુયોગ દ્વાર સુત્રમ ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ રાખવું અથવા સ્થાપન કરવું તેનું નામ નિ ૫ છે. એટલે કે નામ, સ્થાપના આદિના ભેદે રા શાસ્ત્ર ન્યાસ (વ્યવસ્થાપન) કરે તેનું નામ નિ ૫ છે. જેના દ્વારા અથવા જેમાં અથવા જેના વડે વસ્તુ નિ ૫ કરાય છે-વસ્તુનું પ્રતિપાદન કરાય છે- વસ્તુનું રવરૂપ સમજાવવામાં આવે છે તેનું નામ છે. ગુરુવાગ. આદિ અર્થ પણ અહીં પહેલાંના જેવાંજ કરણ આદિ સાધ દ્વારા કરવામાં આવ્યા છે, એમ સમજવું. સૂત્રને અનુકૂળ એ અર્થ કહે તેરે નામ" અનુગમ છે. જેના દ્વારા ત્રનું વ્યાખ્યાન કરવામાં આવે, અથવા જેમાં ત્રનું વ્યાખ્યાન કર વામાં આવે, અથવા જે વડે સત્રનું વ્યાખ્યાન કરવામાં આવે તેનું નામ અનુગમ છે. અહીં પણ કરણ આ સાધને દ્વારા વાચ્ય અર્થના વવક્ષા પહેલાની જેમ જ સમજવી. જેના દ્વારા અથવા જેનાથી વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે છે. તેનું નામ નય છે. તેનું તા.૫ર્થ નીચે પ્રમાણે છે--વસ્તુમાં અસંત ધર્મ છે. તેમાંથી કોઈ એક અંશનો ગ્રહણ કરનારે જે બંધ હોય છે તેનું નામ નય છે.. નયને આ અર્થ જ ભાવસાધન ાં અને કરણ આદિ સાધનામાં પણ સમજવો જોઈએ. અહીં આ પ્રમાણે સમજવું જોઈએ. ઉપક્રાન્ત જ-નિક્ષેપની યોગ્યતામાં આવેલી વસ્તુ જ નિક્ષિપ્ત થાય છે, તેથી સૂત્રકારે સૌથી પહેલાં ઉપક્રમનું કથન કરીને ત્યારબાદ નિક્ષેપનું કથન કર્યું છે. નામ આદિ બે થી જેને નિક્ષેપ કરવામાં આવ્યો હોય એવી વસ્તુ જ અનુગમ કરવાને ગ્ય બને છે. તેથી નિક્ષેપનું કથન કર્યા બાદ સૂત્રકારે અનુગામનું કથન કર્યું છે. અgગમથી યુકત એવી વસ્તુ જ નયા દ્વારા વિચારણીય બને છે, તેથી અનુગામના સ્વરૂપનું કથન કર્યાબાદ સુત્રકારે નયના સ્વરૂપનું કથ ! કર્યું છે. પાસ. ૬ના લૌકીક ઉપક્રમકા નિરૂપણ ઉપક્રમના શાસ્ત્રીય ઉપક્રમ અને લૌકિક ઉપક્રમ નામના બે ભેદ કહ્યા છે. તેમાંથી લૌકિકઉપક્રમનું સત્રકાર હવે નિરૂપણ કરે છે– “જે દિ તે હવને” ઈત્યાદિ શબ્દાર્થ—(સે લિં ઉ મે ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુમહારાજ ! ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? 1 ઉત્તર– (ઉત્તર કિરદે પp) ઉપક્રમ ૬ પ્રકારને કહ્યું છે-(તંત્રી) તે પ્રકારે નીચે પ્રમાણે છે. (णामोवक्कमे, ठवणोवक्कमे, दव्वोवक्कमे, खेत्तोवका मे, कालोवक्कमे, भावोवक्रमे) (૧) નામ ઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, (૩) દ્રવ્યઉપક્રમ, (૪) ક્ષેત્રઉપક્રમ (૫) કાળઉપક્રમ અને (૬) ભાવઉપક્રમ. (નામ વાળો કાન) નામઉપક્રમ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યક જેવું સમજવું. (R fજં તું ઉન્નોવેશને ) પ્રશ્ન–હે ગુરુમહારાજ ! દ્રોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વ વિë પur) દ્રપક્રમ બે પ્રકારને કહ્યો છે. ના) જેન કે....(ાનો , રોગામી રાવ નાળચરીરમવાસીરવરિશી અનુયોગ દ્વાર સુત્રમ ૮૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ वक्कमे तिविहे पण्णत्ते-तं जहा-सचित्ते, अचित्ते भीसए) (૧) જ્ઞાયક શરીર દ્રવ્યાપકમ અને (૨) આગમદ્રપક્રમ. આગમદ્રપક્રમ નીચે પ્રમાણે ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) જ્ઞાયકશરીર દ્રવ્યપક્રમ, (૨) ભવ્યશરીર દ્રવ્યપક્રમ અને (૩) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિકત (ભિન) દ્રવ્યોપકમ તેમને જે જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યપક્રમ છે તેની નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર જે ઉપક્રમને વિષય સચિત્ત દ્રવ્ય છે, તેને તદ્રયતિરિકત સચિત્તદ્રવ્યપક્રમ કહે છે. જે ઉપક્રમને વિષવ અચિત્તદ્રવ્ય છે તે ઉપકમને તદ્રયતિરિત અચિત્ત દ્રવ્યપક્રમ કહે છે. અને જેને વિષય સચિત્ત ચિત્ત બન્ને પ્રકારનું દ્રવ્ય છે. તે ઉપક્રમને તદ્વયતિરિત મિશ્ર દ્રોપર્ટમ કહે છે. આ દ્રપક્રમની વ્યાખ્યા દ્રવ્યાવશ્યકના જેવી જ સમજવી. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં ઉપક્રમના ૬ ભેદને પ્રકટ કર્યા છે. તેમાંથી નામ, સ્થાપના અને દ્રવ્યપક્રમનું નિરૂપણ આ સત્રમાં કર્યું છે. કેઈ ચેતન–અચે. તન પદાર્થનું “ઉપક્રમ” એવું નામ રાખવું તે “નામઉપક્રમ છે. કેઈ પદાર્થમાં ઉપક્રમને આરેપ કરે તેનું નામ સ્થાપના ઉપકમ છે. ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી અથવા ભવિષ્યમાં થનારી ઉપક્રમની પર્યાયને વર્તમાનમાં ઉપક્રમરૂપે કહેવી તેનું નામ દ્રવ્યઉપક્રમ છે. તેના આગમ અને નેઆગમને આશ્રિત કરીને જ ભેદ છે. ઉપક્રમશાસ્ત્રને અનુપયુકત જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રોપકમ છે, ને આગમને આશ્રિત કરીને દ્રપક્રમના ત્રણ ભેદ પડે છે. (૧) જ્ઞાયકશરીર, (૨) ભવ્ય શરીર અને (૩) તે બન્નેથી ભિન્ન એ તદ્વયતિરિકત દ્રોપદ્ધમ. ઉપક્રમશાસ્ત્રના અનુપયુકત જ્ઞાતાના નિર્જીવ શરીરને આગમની અપેક્ષાએ નાયકશરીરદ્રવ્યાપકેમ કહે છે. જે પ્રાપ્ત શરીરથી જીવ આગળ જતાં ઉપય શીખશે, તેનું નામ ભથશરીર દ્રવ્યાપક્રમ છે. આ બન્નેથી ભિન્ન એ જે નેઆગમ દ્રવ્યપક્રમ છે, તે સચિત્ત, અચિત્ત, અને મિશ્ર દ્રવ્યાપકમના ભેદથી ત્રણે પ્રકારને કહ્યો છે. જે સુ. ૬૧ / સચિત્ત દOોપક્રમકા નિરુપણ હવે સત્રકાર સચિત્ત દ્રોપકમના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “તે # તે સવિત ઢલ્લોને' ઈત્યાદિ– શબ્દાર્થ–(સે f તં વિરે વોવ મેરુ શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન ! સચિત્ત દ્રવ્યાપકમનું કેવું સ્વરૂપ છે? ઉત્તર–(ત્તેિ ટ્રોય તિવિ gourd) સચિત્ત દ્રપક્રમ ત્રણ પ્રકારને કહ્યો છે (તંગ) તે પ્રકારો નીચે પ્રમાણે છે. (૯૫, ૧૩૫, ) (1) દ્વિપદ, (૨) ચતુષદ અને (૩) અપદ નર, નર્તક આદિરૂપ દ્વિપદ સચિત્ત દ્રવ્ય પક્રમ છે, ગજ, અશ્વ આદિરૂપ ચતુષ્પદ સચિત્ત દ્રપક્રમ છે, તથા આશ્રાદિ વૃક્ષરૂપ અપદ સચિત્ત દ્રવ્યાપક્રમ છે. g gr સુવિ vour) એ પ્રત્યેકના પણ બબ્બે પ્રકાર કહ્યા છે. (નંબર) જેમકે (રિજે ૪ વાવિશ) (1) પરિકને આશ્રિત કરીને ગુણવિશેષનું આધ્યાન કરવું તેનું નામ પરિક્રમ છે. આ પરિકર્મમાં પરિકમવિષયવાળો દ્રપમ છે. દ્વિપદવાળા (બે પગવાળા) નટ, નતક આદિજન ધી આદિ દ્રવ્યના ઉપયોગથી પિતાના બળ આદિની જે વૃદ્ધિ કરે છે, અથવા બીજા અનેક સાધનથી કર્ણ અને કન્યાને અનુયોગ દ્વાર સુત્રમ ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ (ખભાઓને) કૃદ્ધિયુકત કરે છે, તે પરીકર્મને આશ્રિત કરીને જે ઉપક્રમ છે તેનું નામ સચિત્તદ્રવ્યાપક્રમ છે. કહ્યું પણ છે કે ક્રિયાની અપેક્ષાએ વસ્તુઓનું જે ગુણવિશેષ રૂપ પરિણામ છે તેનું નામ પરિક છે. વરતુના વિનાશને વિષય કરનારે દ્રષક્રમ ત્યારે જ થાય છે કે જ્યારે ઉપાયવિશેષ દ્વારા વસ્તુના વિનાશનો જ ઉપમ થાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા સચિત્ત દ્રપક્રયાના ત્રણ ભેદ બતાવ્યા છે. (૧) દ્વિપદ, (૨) ચતુષ્પદ) અને (૩) અપદદ્વિપદ એટલે બે પગવાળા જીવે, ચતુષ્પદ એટલે ચાર પગવાળા જાનવરો અને અપદ એટલે જેને પગ નથી એવા એકેન્દ્રિય વૃક્ષાદિને ગ્રહણ કરવા જોઈએ. આ બધામાં જીવ હોવાથી તેઓ સચિત્ત છે. આ ત્રણ પ્રકારના સચિત્તોના વિષયમાં પરિકર્મ અને વિનાશની અપેક્ષાએ દ્વિપદાદિ પ્રત્યેક દ્રપક્રમના બબ્બે પ્રકાર પડે છે. ઘી આદિ શક્તિવર્ધક પદાર્થોના સેવનથી જે આ દ્વિપદ આદિ સચિત્ત છે પિતાના બળ આદિની વૃદ્ધિ કરે છે, તે પરિકમ વિષયવાળ દ્રવ્યપક્રમ છે, અને ઉપાય વિશે દ્વારા વરતુને વિનાશ કરનારે જે ઉપક્રમ કરવામાં આવે છે તે વિનાશ વિષયવાળો ઠપક્રમ છે. આ કથનને ભાવાર્થ એ છે કે દ્વિપદો, ચતુષ્પદ અને અપના પરકિર્મ અને વિનાશની અપેક્ષાએ જે ધી આદિ દ્રવ્યને ઉપક્રમ (આજન-વન) કરવામાં આવે છે, તે પરિ કર્મ અને વિનાશરૂપ વિષયવાળો સચિત્ત દ્વિપદાદિ દ્રપક્રમ છે. સૂ૦ ૬૨ છે આ દ્વિપદ સંબંધી દ્રવ્યપક્રમના વિષયમાં સૂત્રકાર વિશે સ્પષ્ટીકરણ કરે છે“જે જિ સંકુવા ૩ ' ઈત્યાદિ– શબ્દાર્થ-( f ing લવાશે?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે તે ભગવન ! દ્વિપદ સંબંધી દ્રપક્રમનું સ્વરૂપ કેવું છે ? દીપદ સંબંધી દવ્યપક્રમકા નિરુપણ उत्त२-(दुपए उवक्कमे नडाणं नच्चगाणं जल्लाणं मल्लागं, मुट्टियाणं बेलबगाणं कहगाणं पवगाणं लासगाणं आइवरखगाणं, लखाणं मखाणं, तूणइल्लाणं तुक्वीणिવર્ષ વહિવામાં માહા) નાટકો કરનાર નટને નુત્ય કરનારા નર્તકેને, વસ્ત્રને પકડીને કીડા કરનારા જલેનો અથવા બિરુદાવલી બેલનારાઓનો પહેલવાનાને, મુષ્ટિકને (મુઠ્ઠીઓ વડે લડનારા મલ્લવિશેષોને), અનેક વે ધારણ કરનાર વિદષકેને, કથાકારોને, ગત્ત આદિને પાર કરવાની અથવા નદીને પાર કરાવવાની ક્રિયામાં અભ્યસ્ત રહેતા એવા લવકેને, રાસલીલા કરનારાને અથવા જય શબ્દનું હાર કરનારા ભાંડોને, શુભ અને અશુભને કહેનારા અખાયને, ઘણા મોટા વાંસ પર આરોહણ કરનારા લખાને (બજાણીયાઓને). ચિત્રપટ આદિને હાથમાં લઈને તેની મદદથી ભીખ માગતા બંનેને, તંતુવાદ્યોને બજાવનારા તણિકને, અનુયોગ દ્વાર સુત્રમ Page #102 -------------------------------------------------------------------------- ________________ તુખડીની વીણા બનાવીને તેને વગાડનારા તુંખવીણિકેાના, કાવડની મદદથી ભાર વહન કરનાર કાવડીયાએાના અને મ’ગળપાઠકાના જે પેાતાના શરીરમાં ધી આદિના સેવન વડે શકિત આદિના સ'વર્ધનના જે ઉપક્રમ કરવામાં આવે છે. અથવા જે જે બીજા સાધના 11 કર્ણાને અને ખાને વૃદ્ધિયુકત અને બલિષ્ઠ કરવામાં આવે છે, તે બધાં પ્રયત્નને દ્વિપદ વિષયક ઉપક્રમ કહે છે. આ જે દ્વિપદેાના ઉપક્રમ છે તે પર્રિકને વિય કરનારા છે, તેથી તે સચિત્ત દ્વિપ ઉપક્રમ છે. તથા એજ નટ આફ્રિકાના તલવાર આદિથી જે વિનાશ કસ્યાના ઉપક્રમ કરવામાં આવે છે, તે વસ્તુના વિનાશરૂપ વિષયવાળા સચિત્ત દ્વિપદ દ્વન્યાપક્રમ છે. આ પ્રકારના વસ્તુવિનાશ વિષયક સચિત્ત દ્વિપદ દ્રવ્યપક્રમને પાઠ સૂત્રમાં આવ્યો નથી, તે પણ આ પ્રકરણુમાં તેને સમાવેશ કરવાનુ` જરૂરી લાગવાથી, તેનુ સ્થન અહીં થવું એઇએ. આ પ્રકારનુ` દ્વિપદ સચિત્ત ઉપક્રમનું સ્વરૂપ સમજવું, ચતુષ્પદ વિષયક દોનો પ્રકારકે ઉપક્રમકા નિરુપણ ભાવા—સૂત્રકારે જે સચિત્તના ભેદરૂપ દ્વિપદ આદિના પરિકમ અને વનાશ વિષયક દ્રવ્યેાપક્રમ કહ્યા છે, તેના જ દ્વિપદરૂપ પ્રથમ ભેદના સ્વરૂપનું વર્ણન અહીં સક્ષિસમાં કરવામાં આવ્યું છે. નટ, ન ક આદિજના પેાતાની શકિત વધારવાને ઘી આદિ પદાર્થોનુ સેવન કરવાના જે ઉપક્રમ-પ્રયત્ન કરે છે તેને પરિકમ વિષયક દ્વિપદ ઉપક્રમ કહે છે. તથા તલવાર આદિ સાધના વડે તે નટ, નક આદિજનાના વિનાશ કરી નાખવાને જે ઉપક્રમ (પ્રયત્ન) થાય છે તેને વિનાશ વિષયક દ્વિપદ ઉપક્રમ કહે છે, ૫ સુ૦ ૬૩ ll હવે સુત્રકાર ચતુષ્પદ વિષયક બન્ને પ્રકારતા ઉપક્રમનુ વિષયકન્તુ નિરૂપણ કરે છે“સર્જિતું. ૨૩Ü” ઇત્યાદિ— શબ્દા —(સે દ્દેિ તું ૨૩ વક્રમે ?) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ !. ચતુષ્પદ ઉપમન્તુ કેવુ' સ્વરૂપ છે ? ઉત્તર(૨૩૬ ૩૧મે ચડયાળ આસાન હત્યીળ ચાર) ચાપગાં અન્ય, ગજ આદિ જાનવરાને સારી ચાલ ચલાવવા આદિ શિક્ષા દેવારૂપ જે ઉપ મ છે. તે પરિક્રમની અપેક્ષાએ સચિત્ત ૬૦ચૈાપક્રમ છે. તથા એજ જાનવરેશને તલવાર આદિ વડે મારી નાખવાના જે ઉપક્રમ છે, તેને વિનાશની અપેક્ષાએ સચિત્ત દ્રવ્યે પ્રેમ કહે છે. આ પ્રકારે સચિત્તના ભેદરૂપ ચતુષ્પદના બન્ને પ્રકારના દ્રવ્યાપક્રમનુ અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ૫ સ્૦ ૬૪ ૫ હવે સૂત્રકાર અપદ (ચરણુ વિહીન જીવેા) વિષયક બન્ને પ્રકારના ઉપક્રમન્નુ નિરૂપણ કરે છે. “સે જ તં અપ૬ ઉમે” ઇત્યાદિ— શબ્દાથ་—(સે તિ' અ નામે ?) શિષ્ય ગુરુને એવા મશ્ન પૂછે છે કે હે ભગવન્ ! અપદ ઉપક્રમનું સ્વરૂપ ક્રેવુ' હોય છે ? અનુયોગ દ્વાર સુત્રમ ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ અપદ વિષય દોનો પ્રકાર, ઉપક્રમકા નિરુપણ ઉત્તર—આમ્ર (બે) આદિ જે વૃક્ષો અને તેમનાં જે જે ફળે છે, જેમના સ્થાવર નામ કર્મના ઉદયને લીધે જેઓ ચલન ક્રિયાથી રહિત હોય છે, તેમની વૃક્ષયુકત પદ્ધતિથી વૃદ્ધિ કરવી -ખાતર અદિ નાખીને તેમની સારી રીતે વૃદ્ધિ થાય એ પ્રયત્ન કરે, તેમના ફળને ખાડા આદિમાં ભરીને તેના પર પરાળ આદિ દબાવીને તેમને જરી પકાવવાનો પ્રયત્ન કરવો, તેને પરિકમની અપેક્ષાએ અપદ ઉપક્રમ કહેવાય છે. તથા શસ્ત્ર આદિ વડે તે વૃક્ષાદિને વિનાશ કરે તેને વસ્તુ વિનાશવિષયક અપદ ઉપક્રમ કહે છે. આ પ્રકારે બન્ને પ્રકારના અપઢ ઊ૫. ક્રમનું નિરૂપણ અહીં પૂરું થાય છે, અને સચિત્ત દ્રવ્યાપકમના બધાં ભેદનું વર્ણન પણ અહીં સમાપ્ત થાય છે. સ. ૬પા - અચિત્ત દધ્યોપ્રકમકા નિરુપણ હવે સુત્રકાર અચિત્ત દ્રવ્યોપક્રમના સ્વરૂપનું નિરૂપણ કરે છે– જે f i ગરિરાવને ઈત્યાદિ– શબ્દાર્થ-( f તં વિદ્રોવર) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! અચિત્ત દ્રવ્યપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વંડાર્વિનાં ગુરાનાં કચ્છનાં વતદ્રવ વક્ર) ખાંડ, ગોળ, ઈત્યાદિ પદાર્થોમાં ઉપાય વિશે દ્વારા મધુરતાની વૃદ્ધિ કરવા રૂપ જે ઉપક્રમ થાય છે, તેને પરિકમ વિષયને અચિત્ત દ્રવ્યપક્રમ કહે છે. તથા એજ પદાર્થોને જે સર્વથા વિનાશ કરી નાખવા રૂપ ઉપકમ થાય છે તેને વિનાશ વિ.યક અચિત્ત દ્રપક્રમ કહે છે. ( તં શનિ વગે) આ પ્રકારનું અચિત્ત દ્રવ્યોપમનું સ્વરૂપ છે. છે . ૬૬ / મિશ્ર દવ્યોપ્રક્રમકા નિરુપણ હવે સુત્રકાર મિશ્ર દ્રપક્રમના સ્વરૂપનું નિરૂપણ કરે છે“ fૐ સં મીલા દ્રવને” ઇત્યાદિ શબ્દાર્થ ( ઉ મીસા વગે) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે –કે છે ભગવાન ! મિશ્ર દ્રપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(બીજી તવાને જે ગાયંamયંતિ ગ્રાસર-સે तमीपए दवावक्कमे) સચિત્તાત્મક મિશ્ર દ્રપક્રમનું સ્વરૂપ આ પ્રકારનું છે- અચિત્ત સ્થાસક દર્પણ આદિથી વિભૂષિત થયેલા છેડાથી લઈને બળદ પર્યન્તના જાનવરમાં જે શિક્ષા આદિ ગુણની વિશેષતા કરવાનો ઉપક્રમ કરવામાં આવે છે, તેને પરિકમ વિષયક મિશ્ર કપક્રમ કહે છે. 'સ્થાસક” આ ઘેડાનું એક ખાસ આભરણ છે અને દર્પણની ખાપ બળદનું આભરણ વિશેષ છે. “ઘ' આ શબ્દ મેષ (વે.) ને વાચક છે. સ્થાસ, દર્પણ, કુકમને લેપ આદિ અચિત્ત દ્રવ્ય છે તથા અશ્વ, અનુયોગ દ્વાર સુત્રમ ૯૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ બળદ, ઘેટાં આદિ સચિત્ત દ્રવ્ય છે. આ સચિત્ત અધ આદિ જાનવરોને જ્યારે ઉપર્યુંકત સ્થાસક, પણ આદિ અચિત્ત દ્રવ્ય વડે ભુપત કરવામાં આવે છે, ત્યારે તેઓ મિશ્ર દ્રવ્ય રૂપ બની જાય છે. એવાં મિશ્ર દ્રવ્ય રૂપ સ્થાસકથી વિભૂષિત અવાદિમાં જે શિક્ષા આદિ ગુણની વિશેષતા કરવાનો ઉપકમ થાય છે તેનું નામ જ પરિકમ વિષયક મિશ્ર દ્રષક છે. અને તેને તલવાર આદિ શસ્ત્રો વડે વિનાશ કરવાને જે ઉપક્રમ થાય છે, તે ઉપકાને વિનાશ વિષયક મિશ્ર દ્રોપકમ કહે છે. આ પ્રકારનું મિશ્ર દ્રપક્રમનું સ્વરૂપ છે. (से त जाणयसरीरभवियसरीखइरित दवावक्कम) આ પ્રકારે જ્ઞાયકશરીર દ્રોપકમ અને ભવ્ય શરીર દ્રવ્યપક્રમથી નિરિકત (ભિન) એવા ૫કમના સ્વરૂપનું નિરૂપણ અહીં પૂરું થાય છે. ( તં નો કામેગા સ્ત્રોત છે તો ) આ રીતે આગમ વ્યક્રમના બધા ક્ષેપોક્રમકા નિરુપણ ભેદોના સ્વરૂપનું નિરૂપણ અહિં સંપૂર્ણ થાય છે, અને તેનું નિરૂપણ થઈ જવાને લીધે દ્રવ્યપક્રમના બધા ભેદે અને પ્રભેદનું નિરૂપણ પણ સંપૂર્ણ થઈ જાય છે એમ સમજવું. ભાવાર્થ-સચિત્તાચિત્ત દ્રશ્યમાં (મિશ્ર દ્રશ્યમાં) જે વિશેષતાનું આપાદન કરવામાં આવે છે, તે પરિકમ વિષયક મિશ્ર દ્રવ્યોપક્રમ છે. અને સચિત્તાચિત્ત ૩૫ મિશ્ર દ્રવ્યને જે શસ્ત્રાદિ રૂપ વિનાશક કાર વડે વિનાશ કરવામાં આવે છે, તેને વિનાશ વિષયક મિશ્ર દ્રપક્રમ કહેવાય છે. આ રીતે અહીં સુધીમાં દ્રપક્રમ સાથે સંબંધ રાખનારૂં એવું સમસ્ત વર્ણન સૂત્રકારે સમાપ્ત કર્યું છે. જે સૂ૦ ૬૭ હવે સત્રકાર ક્ષેત્રપક્રમના સ્વરૂપનું નિરૂપણ કરે છે– ( f 7 વત્તીવવારે)” ઈત્યાદિ શબ્દાર્થ—“ f% તે રોવાને" હે ભગવન ક્ષેત્રેપક્રમનું શું સ્વરૂપ १ (खनोववकमे जणं हलकुलियाईहि खेतो उनकमिज्जति से त લેવ) ક્ષેપક્રમનું સ્વરૂપ આ પ્રકારનું છે જે હળ અને કુલિક (ખેતરમાંથી તુષાદિકેને દૂર કરવાને માટે એક પ્રકારનું હળ જેવું લઘુતર કાષ્ઠ વિશેષ વપરાય છે તેનું નામ કુલિક છે.) આ વડે ખેડીને ખેતરને બીજ વાવવાને યોગ્ય બનાવવાનું કાય થ ય છે તેને ક્ષેત્રોપકમ કહે છે. તે ક્ષેત્રેપકમના પરિકમ અને વિનાશની અપેક્ષાએ બે ભેદ પડે છે. હળ આદિ વડે ખેડીને ખેતરને જે બીજેપાદનની યોગ્ય તાવાળું બનાવવાનો ઉપક્રમ (પ્રયત્ન) થાય છે, તેને પરિકમ વિષયક ક્ષેત્રો૫ક્રમ કહે છે. તથા ખેતરમાં હાથી આદિને બાંધીને તેને બીજો-પાદનને માટે અગ્ય બનાવવાને જે ઉપકમ થાય છે તેને વિનાશ વિષયક ક્ષેત્રપક્રમ કહે છે. એવું માનવામાં આવે છે કે હાથીને મૂત્ર, મળ આદિ જે ખેતરમાં પડવું હોય તે ખેતરની બીજે પાદન શકિતને નાશ થઈ જાય છે આ પ્રકારે અહીં બન્ને પ્રકારના ક્ષેત્ર પરિકર્મનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું છે. * શંકા- પરિકર્મ અને વિનાશ જે થાય છે તે તે ક્ષેત્રગત પૃથ્વી આદિ ને જ થાય છે. તેથી તેને ક્ષેત્રો પામ કહેવાને બદલે દ્રપક્રમ જ કહે અનુયોગ દ્વાર સુત્રમ ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. છતાં અહીં તેને ક્ષેત્રોપકમ રૂપે શા માટે પ્રતિપાદિત કરવામાં આવે છે? ઉત્તર–ક્ષેત્રા શબ્દનો અર્થ આકાશ થાય છે, અને આ આકાશરૂપ ક્ષેત્ર અમર્તા છે તેથી તેનો ઉપક્રમ થઈ શકતો નથી. છતાં પણ તેમાં આધેય રૂપે વતમાન જે પૃથ્વી આદિ દ્રવ્ય છે તેમને તો ઉપક્રમ થાય છે. તેથી તેમને ઉપક્રમ આધાર રૂપ આકાશમાં ઉપચરિત કરી લેવામાં આવે છે. તેથી ક્ષેત્રો૫ક્રમ ઘટિત થઈ જાય છે. લોકોમાં પણું “માર શક્તિ” “મંચ બેલે છે,” એવું કહેવામાં આવતું હોય છે. ખેતરની રક્ષા માટે એક માંચડો બનાવ્યો હોય છે. ત્યાં બેઠો બેઠે કઈ પુરુષ ખેતરની રખેવાળી કરે છે મંચ પર બેઠેલે પુરુષ બોલતે હોય ત્યારે કેટલીક વખત “ મંચ બેલે છે,” આ પ્રકારનો પણ વ્યવહાર થતો જોવામાં આવે છે. આધેય રૂપ પુરૂષના ધર્મોને આધાર રૂપ મંચમાં ઉપચરિત કરીને આ પ્રમાણે કહેવામાં આવે છે. કહ્યું પણ છે કે “મદ ઈત્યાદિ–આ સત્રપા ઠનો પણ એ જ અર્થ છે કે ક્ષેત્ર તે અરૂપી અને નિત્ય છે. તેનું પરિકમ પણ થઈ શકતું નથી અને તેને વિનાશ પણ થઈ શક્તા નથી. પરંતુ ક્ષેત્રમાં જે કરણ અને વિનાશને વ્યવહાર થાય છે. તે આધેયગત વસ્તુના કરણ અને વિનાશના ઉપચારની અપેક્ષાએ થાય છે. આ પ્રકારે તેને ક્ષેત્રપક્રમ કહેવામાં કોઈ દેષ નથી. આ પ્રકારનું ક્ષેત્રપક્રમનું સ્વરૂપ છે સૂત્ર ૬૮ છે “લે f જોવ ” ઈત્યાદિ– શબ્દાર્થ– fz #ારોવર) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે ભગવાન ! કાલેપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(ારોને લi નાજિયાë વિવેમાં વધારશે તે જાવનને) કાલે પશ્ચિમનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે- નાલિકા આદિ વડે કાળના યથાવત સ્વરૂપનું જે પરિજ્ઞાન થાય છે તેનું નામ કાલપક્રમ છે. તામ્ર આદિની કાલોપક્રમકા નિરુપણ એક નાની સરખી ઘડિયાળ બનાવવામાં આવે છે. તેને આકાર દાડમના પુષ્પ જે હોય છે. તેની નીચે એક છિદ્ર હોય છે. મા સાધનને પાણીથી ભરેલા કેઈ પત્રમાં મૂકવામાં આવે છે. તે છિદ્ર દ્વારા તેમાં પાણી દાખલ થવા માંડે છે. જ્યારે તે સાધન (નાલિકા) જળઘડી પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેની મદદથી કાળનું માપ નિશ્ચિત કરવામાં આવે છે. અહીં “આદિ પદ વડે શંકુરછાયા અને નક્ષત્રની ચાલ આદિ ગ્રહણ થયેલ છે. તેમની મદદથી પણ કાળનું માપ નીકળી શકે છે. આ પ્રકારે આદિ કાલમાપક સાધન વડે કાળને ઉપક્રમ કરવામાં આવેલ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે આ નાલિકા (જળઘડી) શંકુ છાયા (સૂર્ય ઘડી) અને નક્ષત્રની ચાલ આદિ દ્વારા “આટલા પહોર આટલી - ઘડી આદિ વ્યતીત થઈ ગયા આ પ્રકારનું કાળવિષયક જે જ્ઞાન થાય છે તેને પરિકર્મ કાપક્રમ કહે છે. કાળનું યસ્ત રજ્ઞાન થવું તેનું નામ અહીં પરિકર્મ સમજવું. તથા નક્ષત્ર આદિકની ચાલથી કાળને જે વિનાશ થાય છે, તે વસ્તુવિનાશવિષયક કાલપકમ સમજે. જેમાં એવી વાત કહી સાંભળ અનુયોગ દ્વાર સુત્રમ ૯૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ વામાં આવે છે કે આ નક્ષત્રની ચાલ આદિથી કાળ નષ્ટ થઈ ગયા-હવે અનાજ પેદા નહીં થાય. કહ્યું પણ છે કે- “øવા” ઇત્યાદિ—આ સુત્રપાઠના ભાવાથ નીચે પ્રમાણે છે.છાયાથી અથવા નાલિકા આદિથી જે કાળનું યથા રિજ્ઞાન થાય છે તેનું નામ પરિક છે, તથા નક્ષત્રાદિકની ગતિથી તેમાં જે વિપરીતતા આવે છે, તે કાળના વિનાશરૂપ છે. આ પ્રકારના કાળના વસ્તુવિનાશ વિષયક આ કાળાપક્રમ છે. આ પ્રકારે કાલેાપક્રમના વિષયનું નિરૂપણુ અહીં સ ંપૂર્ણ થાય છે, ॥ સૂ. ૬૯ ૫ નો આગમસે ભાવોપક્રમકા નિરુપણ હવે સૂત્રકાર ભાવેાપક્રમનુ' નિરૂપણ કહે છે. “સે દિ તે માવો મે'' ઇત્યાદિ— શબ્દા—(સે f- તું માવાવર મે?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હું ભગવન્! ભાવેાપક્રમનુ' સ્વરૂપ કેવું છે? ઉત્તર—(માવાવને સુવિદ્દે ત્તે) ભાવપક્રમના બે પ્રકાર કહ્યા છે. (તું ના) તે બે પ્રકારા નીચે પ્રમાણે છે. (બાળમત્રો ય, ને બાળમંગોથ) (૧) આગમને આશ્રિત કરીને જે ભાવાપક્રમ થાય છે તેને આગમ ભાવેાપક્રમ' કહે છે. (ર) નાઆગમના આશ્રિત કરીને થતા ભાવાપક્રમને–“નાઆગમ ભાવાપન્ક્રમ” કહે છે. (જ્ઞાળળ વકત્તે બાગમત્રો માવાવ મે) જે ઉપક્રમ શબ્દના અર્થને જાણે છે અને તેમાં ઉપયેાગથી યુકત છે, તે આગમની અપેક્ષાએ ભાવેાપક્રમ છે. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે–ઉપક્રમ અને ઉપાય, આ બન્ને એકાક શબ્દો છે. ભગવાન તીર્થંકર દ્વારા કથિત અનશાસનના જ્ઞાનના સાધનરૂપ તે ઉપક્રમ અહીં ગ્રાહ્ય થયા છે. અન્યત્ર પણ એવું જ કહ્યું છે કે ‘સૌચા’’ ઇત્યાદિ—તી કર ભગવાન દ્વારા કથિત અનુશાસન સર્વથા સત્ય છે. તેને શ્રવણુ કરનાર શ્રાવકનુ તેની પ્રાપ્તિના ઉપાય કરવાનુ કન્ય થઈ પડે છે. આ પ્રકારે ભગવદુકત અનુશાસનની પ્રાપ્તિના ઉપાય જાણનાર જ્ઞાતા તે ઉપક્રમમાં ઉપયુકત (ઉપયાગ પરિણામથી યુકત) હેાવાને કારણે આગમની અપેક્ષાએ ભાવાપક્રમરૂપ હોય છે. (મોબાામલો માનવમે તુવિષે પત્તે) આગમ ભાવેાપક્રમ એ પ્રકારના કહ્યો છે. (તું ના) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે– (સત્યં ય સલ્ફે૪) (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત અહીં ભાવ શબ્દના અથ" અભિપ્રાય છે, અને તે જીવ દ્રના પર્યાયરૂપ માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે “મવામિવ્યા:” ભાવના પાંથ નામ નીચે પ્રમાણે છે-(૧) સ્વભાવ, (ર) સત્તા, (૩) આત્મા, (૪) ચેનિ અનુયોગ દ્વાર સુત્રમ ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ અને (૫) અભિપ્રાય. આ રીતે પરકીય ભાવનું (અભિપ્રાયનું) યથાર્થ પરિજ્ઞાન થવું તેનું નામ ભાવપક્રમ છે. (તથ) ને આગમભાવપક્રમના જે બે પ્રકાર કહેવામાં આવ્યા તેમાંનો જે અપ્રશસ્ત ભાવ૫ક્રમ કહ્યો છે તેને સદૂભાવ ડોડિણિ બ્રાહ્મણી, ગણિકા અને અમાત્ય વગેરેમાં જાણવો. હવે આ ડિણિ બ્રાહ્મણી આદિના અપ્રશસ્ત ભાવપકમને સમજાવવાને માટે અહીં તેમની કથા આપવામાં આવી છે. તે ત્રણે બધાંના અભિપ્રાયને પરિજ્ઞાત કરવાને સમર્થ હતા. તેમને તે ભાવપક્રમ નેઆગમની અપેક્ષાએ અપ્રશસ્ત ભાપક્રમરૂપ હતું. તેમને ભાવપક્રમ અપ્રશસ્ત તે કારણે હતું કે તે સંસારરૂપ ફલને જનક હતે. ડેડિણિ આદિએ જે પ્રકારે અન્યને અતિપ્રાય જાણ્યો હતો તે પ્રકારનું અહીં પ્રસંગવશ કથન કરવામાં આવે છે–કોઈ એક ગામમાં ડેડિણી નામની એક બ્રાહ્માણી રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. તેણે તે ત્રણેના વિવાહ કરી નાખ્યા. પુત્રીઓને વિવાહ કર્યા બાદ તેને એ વિચાર આવે કે ત્રણે જમાઈઓને અભિપ્રાય વિભાવ) જાણી લઈને મારે મારી પુત્રીઓને એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન છવીને તેઓ પિતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારનો વિચાર કરીને તેણે પોતાની ત્રણે પુત્રીઓને બોલાવીને આ પ્રમાણે સલાહ આપી આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કઈ કલ્પિત દોષ બતાવીને તેમના મરતક પર લાત મારવી. ત્યારે પ્રતિકારરૂપે તેઓ તમને જે કંઈ કહે અથવા જે કંઈ કરે તે સવારમાં મને કહેવાનું છે. તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું–તેઓ પિતતાના શયનખંડમાં ચાલી ગઈ અને પોતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીને પતિ જયારે શયનખંડમાં આવ્યું, ત્યારે તેણે તેના પર કે ઈદેષનું આર. ૫ણ કરીને તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેને પગ પકડીને તેને આ પ્રમાણે કહ્યું-“પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવાં મારા મસ્તક પર તમે કેતકીના પુષ્પસમાન કોમળ પગ વડે જે લાત મારી છે તેને લીધે તમારા નાજુક ચરણ દુખવા માંડયા હશે.” આ પ્રમાણે કહીને તેણે તેના તે પગને દાબવા માંડ, બીજે દિવસે તે મોટી પુત્રીએ આ સમસ્ત વાત તેની માતાને કહી સંભળાવી. તે વાત સાંભળીને માતાને (ડાડિણી બ્રાહ્મણીને) ઘણે જ આનંદ થયે. જમાઈના આ પ્રકારના વર્તનથી તેના સ્વભાવને તે સમજી ગઈ. તેણે તેની મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને અધીન રહેશે.” બીજી પુત્રીએ પણ પિતાના પતિ સાથે જ એ જ વર્તાવ બતાવ્યો-જે તે શયનખંડમાં પ્રવેશ્યો કે તુરત જ કઈ દેષનું આરોપણ કરીને તેણે તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. ત્યારે તેના પતિને છેડે રેષ ઉપજો. તેણે પિતાને રાષ માત્ર આ શબ્દ દ્વારા જ પ્રકટ કર્યો-“મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કળવધુઓને એગ્ય વર્તાવ ન ગણાય તારે આવું કરવું જોઈએ નહીં” આ પ્રમાણે કહીને તે શાન્ત થઈ ગયે. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત સંભળાવી અનુયોગ દ્વાર સુત્રમ Page #108 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેની માતાએ સંતેષ પામીને તેને આ પ્રમાણે કહ્યું–“બેટી ! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે. તારા પતિને સ્વભાવ એ. છે કે તે ગમે તેટલો રૂટ થયે હેય તે પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય છે.” ત્રીજી પુત્રીએ પણ કોઈ દેષનું આરોપણ કરીને તેના પતિને મસ્તક પર લાત લગાવી દીધી. ત્યારે તેના ક્રોધને પારા ઘણે ઊંચે ચડી ગયે, તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું, “અરે નીચ ! કુલકન્યાએ ન કરવા ગ્ય આ પ્રકારનું કાર્ય તે શા માટે કર્યું?” આ પ્રમાણે કહીને તેણે તેને ગડદાપાટુ આદિ મારી મારીને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી. ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને તેમને સર્વ હકીકત કહી સંભળાવી. પુત્રીની આ વાત દ્વારા ડેણિી બ્રાહ્મણીને તેની ત્રીજી પુત્રીના પતિના સ્વભાવનો પણ ખ્યાલ આવી ગયે. તુરત જ તે તેની (ત્રીજી પુત્રીના પતિની) પાસે પહોંચી ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાન્ત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે તેને આ પ્રમાણે કહ્યું-“જમાઈરાજ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તક પર ચરણપ્રહાર કરવાને અચિાર સાથે આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કરવામાં આવ્યું નથી. માટે આપે કોધ છેડીને તેના વર્તન માટે તેને માફી આપવી જોઈએ.” સાસૂના આ પ્રકારના વચને સાંભળીને તેને ગુસ્સો ઉતરી ગયે. ત્યારબાદ તે ડેડિણી બ્રાહ્મણીએ તેની ત્રીજી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી-બેટી ! તારા પતિ દુરારાધ્ય છે. માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબ જ સાવધાની પૂર્વક તેમની સેવા કરવી. આ પ્રકારે ડેડિણી બ્રાહ્મણીએ પિતાના જમાઈઓના અભિપ્રાયને ઉપર દર્શાવેલી યુક્તિ વડે જાણી લીધે. હવે પર અભિપ્રાય જાણવાને સમર્થ એવી એક વિલાસવતી નામની ગુણિકાનું દષ્ટાંત આપવામાં આવે છે. કેઈ એક નગરમાં કઈ એક ગણિકા રહેતી હતી. તે ૬૪ કલાઓમાં નિપુણ હતી. તેણે પરને અભિપ્રાય જાણવાને માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પિતાના રતિભવનની ભી તે પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષનાં ચિત્રો દોરામાં હતાં. જે પુરૂષ ત્યાં આવતે, તે પિતાના જાતીયચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઈ જતે તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને તે વિલાસવતી સમજી જતી હતી અને તે પુરૂષની સાથે તેની જાતિ રૂચિ આદિને યોગ્ય વર્તાવ બતાવીને તેને સત્કાર આદિ દ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વર્તત આદિથી ખુશ થઈને તેને ત્યાં જનારા પુરૂષો ખૂબ ધન આપીને પોતાને સતેષ પ્રકટ કરતા હતા. હવે અમાત્યનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે અને એ વાત પ્રકટ કરવામાં આવે છે કે તે અમાત્ય કેવી રીતે અન્યના અભિપ્રાયને જાણી લેતા હતા કઈ એક નગરમાં ભદ્રબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે એક અમાત્ય હતું. તે નીતિશાસ્ત્રમાં ઘણે જ નિપુણ હતો. પરના અભિપ્રાયને ઘણી જ ઝડપથી જાણી લેવાને તે સમર્થ હતું. હવે એક દિવસ તે રાજા તે અમાત્યને સાથે લઈને અશ્વકીડા કરવા નિમિત્તે નગરની બહાર નીકળી પડયે. ચાલતાં ચાલતાં માગના કેઇ એક પડતર (ખેતી ન થતી હોય એ પ્રદેશ) પર ઊભા રહીને દેહાએ પિશાબ કર્યો. તે પિશાબ સુકાઈ ગયે નહીં પણ ત્યાં તે જમીનમાં અનુયોગ દ્વાર સુત્રમ ૯૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ એમને એમ પડી રહ્યો. થોડીવાર પછી રાજા અને અમાત્ય એજ રસ્તેથી પાછાં ફર્યા. તે પડતર જગ્યામાં ઘોડાના પેશાબને હજી પણ વિના સુકાયેલે જોઈને રાજાના મનમાં આ પ્રકારને વિચાર આવ્ય-“જો આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તે તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સુકાશે નહીં આ પ્રકારને વિચાર કરતે કરતે તે રાજા તે ભૂમિભાગ સામે ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ તે રાજા તે અમાત્યની સાથે રાજમહેલ તરફ રવાના થઈ ગયે. તે ચતુર અમાત્ય તે રાજાના મનોગત ભાવને બરાબર સમજી ગયો. તેણે રાજાને પૂછ્યા વિના જ તે જગ્યાએ એક વિશાળ તળાવ ખોદાવ્યું અને તેના કિનારે વિવિધ પ્રકારના અને વિવિધ વાતુઓનાં ફલ-ફૂલથી સંપન્ન વૃક્ષા રોપાવી દીધાં. ત્યારબાદ ફરી કઈ દિવસે તે રાજા તે અમાત્યની સાથે એજ રસ્તે થઈને ફરવા નીકળે પેલી જગ્યાએ વૃક્ષના ઝુંડોથી સુશોભિત તે જળાશયને જોઈને રાજાએ તે અમાત્યને પૂછયું-અરે ! આ અતિશય રમણીય જળાશય અહીં કે અંધાયું છે? ત્યારે અમાત્યે જવાબ આપે-“હે મહારાજા આપે પોતે જ આ જળાશય બંધાવ્યું છે.” ત્યારે રાજાના આશ્ચર્ય પાર ન રહ્યો. તેણે અમાત્યને કહ્યું. “આ જળાશય શું મેં બંધાવ્યું છે? આ જળાશય બંધાવવાને કઈ આદેશ કર્યાનું મને યાદ નથી !” ત્યારે અમાયે આ પ્રમાણે ખુલાસો કર્યો-“હે મહારાજ ! ઘણા સમય સુધી આ જગ્યાએ ઘોડાના મૃત્રને વિના સૂકાયે પડયું રહેવું જોઈને આપે આ જગ્યાએ જળાશય બંધાવવાનો વિચાર કરે. આપે માનેલું કે આ જગ્યાએ જળાશય ખોદાવવાથી તેમાં પાણી કદી સુકાશે નહીં. આપના આ મનોગત વિચારનેઆપ અશ્વક્રીડા કરીને પાછા ફરતી વખતે જે દૃષ્ટિથી તે અવમૂત્રની સામે નિરખી રહ્યા હતા તે દૃષ્ટિ દ્વારા જાણી જોઈને મેં આ જળાશય અહીં બંધાવ્યું છે.” પરના ચિત્તને સમજવાની પિતાના અમાત્યની તે શકિત જોઈને રાજાને ઘણે હર્ષ થયો તેણે તેની ખૂ" પ્રશંસા કરી અને તેનું વેતન અને હદો વધારી દઈને તેની કદર કરી. આ પ્રકારની અન્યના મને ગત ભાવોને જાણનાર તે અમાત્યની કથા છે. આ ત્રણે ભાવપક્રમણનાં દાન્ત છે. આ ભાવપક્રમણ માં સંસાર૩૫ કુલજનકતાને સદ્ભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. | (Tછે મi) ગુરૂ આદિનાં અભિપ્રાયને યાર્થરૂપ જાણવા તે પ્રશસ્ત ભાપક્રમ છે. એટલે કે મૃત આદિનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતા શિયાદિને ગુરુઆદિકના ભાવનું જે યથાર્થ પરિસાન થાય છે, તેનું નામ ને આગમની અપેક્ષાએ પ્રશસ્ત ભાવપક્રમ છે. શંકા- અહીં તે અનુગદ્વારની પ્રરૂપણા ચાલી રહી છે. અgયેગને અર્થ વ્યાખ્યાન થાય છે. તેથી અનુગદ્વારનું વ્યાખ્યાન કરવામાં ઉપયુકત હોય તેમનું જ કથન અહીં થવું જોઈએ. ગુરૂભાવપક્રમ તે વ્યાખ્યાનમાં અનુપયોગી છે, તેથી અહીં તેનું કથન થવું જોઈએ નહીં. ઉત્તર-વ્યાખ્યાન ગરુને આધીન હોય છે. તેથી તે વ્યાખ્યાનની પ્રાપ્તિને માટે ગુરૂના અભિપ્રાયને જાણી લેવાનું જ્ઞાન શિવેને માટે પરમ આવશ્યક ગણાય છે. શરુના અભિપ્રાયને જાણનારે શિષ્ય તેમને અનુકુળ થઈ પડે એવા પિતાના આચરણથી તેમને ખુશ કરે છે, અને તેના વતનથી સંતુષ્ટ થયેલા તે ગુરુ તેની સમક્ષ રહસ્યયુકત શાસ્ત્રની પ્રરૂપણ કરે છે. આ રીતે ગુરૂના ભાવનું શિષ્યને યથાવત પરિજ્ઞાન થવું એ પણું વ્યાખ્યાનના એક અંગરૂપ જ છે. તે કારણે સુત્રકારતું ઉપર્યુંકત કથન ઉચિત જ છે. કહ્યું પણ છે કે-(gયત્તાત્યાદ્રિ) શાઓનું પઠન અનુયોગ દ્વાર સુત્રમ ૦૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ આદિરૂપ સમસ્ત અધ્યયન ગુરૂ મહારાજની સમીપે જ થાય છે, તેથી સમસ્ત શાસ્ત્રારંભ ગુરૂને આધીન છે. તેથી પિતાના હિતની ખેવના રાખનાર શિષનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે ગુરૂમહારાજની આરાધના કરવાના કાર્યમાં તત્પર રહેવું જોઈએ. (૧) ગુરૂમહારાજના મનભાવને (અભિપ્રાયને, જાણી લે તે શિષ્યને માટે અતિ આવશ્યક છે. ત્યારબાદ જ તે તેમની પાસેથી શાસ્ત્રના યથાર્થ રહસ્યને જાણી શકે છે. તેથી જે પ્રકારે ગુરૂ રાજી રહે એ પ્રકારનો પ્રયત્ન ગુણાથી વિનીત શિષ્ય કરવો જોઈએ. (૨) કહ્યું છે કે-“પુનિત્તડુંઈત્યાદિ-વ્યાખ્યાનના સમસ્ત અંગો ગુરૂ મહારાજના ચિત્તાધીન રહે છે. તેથી જે પ્રકારે તેઓ પ્રસન્ન રહે તે પ્રકારના કામે શિષ્યોએ અવશ્ય કરવા જોઈએ. (૩) કહ્યું પણ છે કે “જાના દિવસ” ઈત્યાદિ-આકાર અને ઈ ગિતને જાણવામાં નિપુણ એ શિષ્ય ગુરૂનાં વચનોને તર્ક અથવા દલીલ કર્યા વિના સ્વીકારી લે છે. ધારો કે ગુરૂ કહે કે “કાગડાને વર્ણ ધોળે હોય છે, તે તેમના તે કથનને પણ તે શિષ્ય દલીલ કર્યા વિના સ્વીકારી લે છે. ત્યારબાદ એકાતમાં તેણે ગુરુને પૂછવું જોઈએ કે “આપ કાગડાને વર્ણ ધળો કહે છે તેનું કારણું કુરાં કરીને સમજાવે.” - ( તં નગાનો માવોવમે) આ આગમને આશ્રિત કરીને ભાવેપક્રમનું સ્વરૂપ સમજવું. (જે રં માવજે) આગમ ભાવપક્રમ અને નેઆગમ ભાવપક્રમરૂપ ભાવપક્રમના બને ભેદનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. ( ૪ રવજીને) આ રીતે ઉપક્રમના સમસ્ત ભેદનું વર્ણન અહીં સમાસ થાય છે. સૂ૦ ૭૦ શાસ્ત્રભાવોપક્રમકા નિરુપણ હવે સૂત્રકાર “ગુમ”િ આ પદમાં આદિ પદથી સુચિત શાશ્વભાવ૫ક્રમનું નિરૂપણ કરવાને માટે “ગ” ઈત્યાદિ સૂત્રોનું કથન કરે છે– હવા કવરને કિa'–ઈત્યાદિ– શબ્દાર્થ-બલા) અથવા (ઉવા છવિ ) ઉપક્રમ છ પ્રકારનો કહ્યો છે. (તંગદી) તે છ પ્રકારે નીચે પ્રમાણે છે-(ભાનુપુરવી, નામ, પાપં, વ7હવા, અત્યાધિ, સમારે) (૧) આનુપૂવી, (૨) નામ, (૩) પ્રમાણુ, (૪) વક્તવ્યતા (૫) અર્થાધિકાર અને ૬ સમવતાર. પહેલાં ગુરૂભાપમનું પ્રતિપાદન સૂત્રકારે કરી લીધું. હવે તેઓ આદિપદથી સચિત શાસ્ત્રભાવપક્રમનું નિરૂપણ કરે છે- આ વાત “ગ” અથવા પદથી સચિત થાય છે. અહીં ઉપક્રમ પદથી શાસ્ત્રજાપક્રમ ગૃહીત થયે છે. તેથી શાસ્ત્રોક્તભાવ૫ક્રમ પૂર્વોતરૂપે છ પ્રકારને હોય છે, એવો આ સુત્રને સંક્ષિપ્તા છે. સ.૭૧ અનુયોગ દ્વાર સુત્રમ ૯૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ આનુપુર્વી આદીકે સ્વરુપ કા નિરુપણ હવે સૂત્રકાર આનુપૂર્વી આદિકના સ્વરૂપનું નિરૂપણ કરવાનો પ્રારંભ કરે છે. તેમાં સૌથી પહેલાં તે એ વાત પ્રકટ કરે છે કે આ કેટલા પ્રકારની છે" “કાળુપુત્રી” ઈત્યાદિ શબ્દાથ– ઉિ તે કાળુપુ) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે હે હે ભગવન ! પૂર્વપ્રકાન્ત (પૂર્વ પ્રસ્તુત) આનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-કાળુપુત્ર વિહા વળા-સંગહા) આપવીના નીચે પ્રમાણે દશ પ્રકાર કહ્યા છે (ામાનુજુથી (૧) નામાનુપૂર્વી, (કવળાણુપુત્રી) (૨) રથાપનાનુપૂર્વી, (વ્યાgyત્રી) (૩) દ્રવ્યાનુપૂર્વી, (રાજુપુરથી) (૪) ક્ષેત્રાપવી, (ાછાણુપુળી (૫) કાલાનુપૂવી, (ઉત્તUTલુપુt) (૬) ઉત્કીર્તનનુપૂવી, (Trergyી ) ( ગણનાનુપૂર્વી, (કંટાળTggવી) (૮) સંસ્થાનાનુપૂર્વી (સામાચારી બાપુપુષ્ય) (૯) સમાચાર્યાનુપૂવી અને (માવાળુંgવી) (૧૦) ભાવાનુપૂર્વી. પૂર્વ, પ્રથમ અને આદિ આ ત્રણે પર્યાયવાચી શબ્દ છે. “પૂર્વીશ જ અનુપૂર્વ” “પૂર્વ (પ્રથમ)ની પાછળ”, એ અનુપૂર્વ શબ્દનો અર્થ થાય છે. આ અનુપૂર્વને જે ભાવ છે તેનું નામ અનુપૂરી છે. એટલે કે આદિ વસ્તુઓને જે સમુદાય છે તેનું નામ આનુપૂવી છે. આનુપૂર્વી, અનુક્રમ અને પરિપાટી, આ ત્રણે આનુપૂવીના પર્યાયવાચી શબ્દો છે. ત્રણ આદિ વસ્તુઓના સમૂહરૂપ આ આનુપવી પૂર્વોકત દસ દિવાળી કહી છે, એમ સમજવું. સ. ૭રા નામાદિ આનુપુર્વી કા નિરુપણ હવે સૂત્રકાર નામાનુપૂર્વી નિરૂપણ કરે છે નામવા અથાઓ” ઈત્યાદિ– શબ્દાર્થ –(નામઢવાબો યારો) નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂવીનું સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપના આવશ્યકના પૂર્વોકત સ્વરૂપ અનુસાર જ સમજવું ( કિં. ત ટુવાલુપુરવી?) હે ભગવન ! દ્રવ્યાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-દ્રવ્રાજુપુત્રો ટુરિટા gsળા- તંત્ર) દ્રવ્યાનુપૂર્વીના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે. (બાળકનો ચ નો નામ નો શુ) (૧) આગમની અપેક્ષ એ અને (૨) આગમની અપેક્ષાએ આગમને આશ્રિત કરીને જે દ્રવ્યાનુપૂવી a૦ ૨૭ અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ થાય છે તેનું નામ આગમદ્રવ્યાનુપૂર્વી છે અને ન આગમને આશ્રિત કરીને જે આનુપૂવ થાય છે તેનું નામ આગમદ્રવ્યાનુપૂર્વી છે. ( f ૪ - મળો દ્વાળુપુત્રી)? હે ભગવન ! આગમનો આશ્રિત કરીને જે અનુપૂર્વી છે તેનું સ્વરૂપ કેવું છે? (આમ વત્રાળુપુવો) આગમને આશ્રિત કરીને જે દ્રવ્યાનુપૂવ થાય છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે (# ggીતિ પર્વ સિરિશં) જે સાધુ આદિએ “આનુપૂવી” આ પદના વાગ્યાથને વિનયપૂર્વક ગુરૂને મુખેથી સારી રીતે શીખી લીધું છે, (હિ) તેને સારી રીતે પિતાના મૃતિપટલ પર ઉતારી લીધું છે, (નિવ) શબ્દ અને અર્થની અપેક્ષાએ જેણે તેને સારી રીતે જાણી લીધેલ છે, (મિ) તેના પદાદિકની સંખ્યાનું પરિણામ જો સારી રીતે સમજી લીધું છે, (જિનિ ) જેણે તેને બધી તરફથી અને બધા પ્રકાર પરાવર્તિત કરી લીધું છે, તે આગમન આશ્રિત કરીને દ્રવ્યાનુપૂવી છે. અહીં “યાવત્ ' પદથી “નામસમ, ઘેષસમ, અહીનાક્ષર, અત્યક્ષર, અન્યાવિદ્વાક્ષર, અખલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘેષ, કંઠોકવિપ્રમુક્ત. ગુરુવાચોપગત આ પદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. તે પદનો અર્થ ૧૪માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવે છે. આ બધાં વિશેષણોથી યુક્ત સાધુ આદિને આનુપૂર્વી ' આ પદમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા દ્વારા વર્તમાન માનવામાં આવે છે, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા વર્તમાન માનતું નથી. આ પ્રકારના તે સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વી સમજવો. શંકા-(૪) આનુપૂર્વી પદમાં અનુપ્રેક્ષા દ્વારા અવર્તમાન સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વી કેવી રીતે મનાય છે? ઉત્તર-“ બનાયોનો ગુચ્ચમતિ કૃત્વા ” જીવ જેના દ્વારા વસ્તુને પરિ છેદ (બે) કરે છે તેનું નામ ઉપગ છે. તે ઉપયોગના અભાવનું નામ અનુપયોગ છે. આ અનુગથી યુક્ત હોવાને કારણે અનુપૂવીને તે જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપ મનાય છે, એવું શાસ્ત્રનું વચન છે. આ કથનને ભાવાર્થ એ છે કે-જે સાધુએ આનુપૂર્વી ને સારી રીતે જાણી લીધી -શીખી લીધી છે–એટલે કે તે તેને પરિપૂર્ણરૂપે જ્ઞાતા થઈ ગયા છે, તે સાધુ આનુપૂરમાં વાચના, પૃચ્છના, અદિ વડે વર્તમાન હવા છતાં પણ તેમાં ઉપગથી રહિત હોવાને કારણે આગમની અપેક્ષા એ દ્રવ્યાનુપૂર્વી" કહેવાય છે. (ામg prો અનુષકત્તો ગામનો ઇII વાળુપુવી નાવ છઠ્ઠા जइ जाणए अनुवउत्ते न भवइ, जइ अनुव उत्ते जाणए न भवइ, तम्हा णस्थि भागमो दव्वानुपुवी-सेत्त आगमओ व्वानुपुव्वी) હવે સૂત્રકાર નૈગમનય આદિના ભેદથી દ્રવ્યાનુપૂર્વના ભેદનું કથન કરે છે–નગમ નયની દષ્ટિએ એક અનુપયુક્ત આત્મા (સાધુ) આગમની અપેક્ષાએ એક દ્રવ્યાનુપૂવી છે. અહીં “યાવત્ ” પદથી નીચે પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરશે. નૈગમનયની દૃષ્ટિએ બે અનુપમયુકત સાધુ આગમની અપેક્ષાએ બે દ્રવ્યાનુપૂવી છે, ત્રણ અનુપયુકત સાધુ આગમની અપેક્ષાએ ત્રણ દ્રવ્યાનવી છે. એજ પ્રમાણે જેટલા અનુપયુકત સાધુ છે એટલાં જ આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂવી છે. એ જ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ૫ણું દ્રવ્યાનુવીમાં અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ એકત્વ અને ત્વનું કથન સમજવું જોઈએ. સંગ્રહનયની એવી માન્યતા છે કે એક જ દ્રવ્યાનુપૂવી છે. નગમનય અને વ્યવહાર જ્યની માન્યતા અનુસાર દ્રવ્યાનુપૂવી જે એક અને અનેકરૂપ છે તેનું કારણ એ છે કે આ નય એવું કથન કરે છે કે સામાન્ય તવના આધાર પર સમસ્ત દ્રવ્યાનુપૂર્વી ઓ એક જ છે-ભિન્ન ભિન્ન અનેક-નથી. જુસૂત્ર નયની માન્યતા અનુસાર વર્તમાન ક્ષણે એક અનુપયુક્ત સાધુ આગમની અપેક્ષાએ એક આનુપૂર્વી છે. આ નય આનુપૂવમાં ભિન્નતા (અનેકતા)ને માનતા નથી. ત્રણે શબ્દનની માન્યતા અનુસાર જ્ઞાયક હોવા છતાં પણ જે અનુપયુક્ત હોય છે તે અવસ્વસ્વરૂપ છે. કારણ કે જે જ્ઞાયક હશે તે અનુપયુક્ત અહી હોય અને જે અનુપયુત હશે તે ઝાયક નહીં હોય, આ પ્રકારની તે ત્રણે શબ્દ નાની માન્યતા છે. તેથી માગમની અપેક્ષાએ જે દ્રવ્યાનુપૂર્વી બને છે તેને આ ત્રણે શહનાની. માન્યતા અનુસાર સદભાવ જ હેતું નથી. અહીં જે શિક્ષિત આદિ પદે આવ્યાં છે તેમની વ્યાખ્યા આગળ આપ્યા પ્રમાણે જ સમજવી. આ પ્રકારનું આગમ પ્રખ્યાતુપૂર્વી સ્વરૂપ છે. જિં નં રોગામ વાળુપુરથી ) હે ભગવન! આગમને આશ્રિત કરીને દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(નોબાજીનો થાનુpવી સિવિદા guત્તા) આગમને આશ્રિત કરીને જાયમાન દ્રવ્યાનપૂર્વ ત્રણ પ્રકારની કહી છે-(સંજ્ઞા) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે (जाणयसरीरदव्वानुपुव्वी, भवियसरीर दव्वानुपुव्वी जाणयसरीरभवियसरीरત્રિા ધ્યાનપુરથી) (૧) જ્ઞાયક શરીર દ્રવ્યાનુપૂવીઓ, (૨) ભવ્ય શરીર દ્રવ્યાપૂવી અને (૩) જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાનુપૂરી. પ્રશ્ન-સે $ ' જાળવણરીણાનુપુળ્યો) હે ભગવાન! પૂર્વ પ્રકાન્ત (પૂર્વ પ્રસ્તુત) જ્ઞાયક શરીર દ્રવ્યાનપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ગાયતી વાનપુરથી) જ્ઞાય શરીર દ્રવ્યાનપૂવીનું સ્વરૂપ આ પ્રકારનું છે- બાપુજી વચહ્યાદિજ્ઞાનયજ્ઞ gીર વયજુથવા જો “ આપવી” આ પદના અર્થાધિકારને જાણનાર સાધુનું સે માથેથી રહિત ચુત, ચાવિત અને ત્યક્ત દેહવાળું જે નિર્જીવ શરીર છે-એટલે કે આહાર પરિણતિ જનિત વૃદ્ધિથી રહિત જે શરીર છે તે જ્ઞાયક શરીર દ્રવ્યાઅપૂવી છે. (વ્યપગત, ચુત, ચાવિત આદિ પદોને ભાવથ આગળ આવી ગયો છે.) (ટુવાવર૪૫ જ્ઞાવ છે તે કાળચરીત્રાનુપુરી) અહી "जीवविप्रमुक्त शय्यागत वा, नैषेधिकीगत वा, सिद्धशिलातलगत वा दृष्क्ष खलु कोऽपि भणेत् अहो ! बलु अनेन शरीरसमुच्छ्रयेण जिनदृष्टेन भावेन आनुपूर्ण ति पदं आगृहीत, प्रज्ञापित', प्ररूपित, दर्शित, निदर्शितं यथा कोऽत्र રદાન કર્યા મધુમ માલીત, વૃતમ કારીત્ ” આ () બાકીને સૂત્રપાઠ (જ્ઞા યુવાવરણ રાવ) દ્રવ્યાવશ્યકમાં કહ્યા અવસાર ગ્રહણ કરવું જોઈએ. આ સઘળાં પદેની વ્યાખ્યા દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં આપવામાં આવી છે. તેથી જિજ્ઞાસુ પાઠકે એ તે ત્યાંથી વાંચી લેવી. આ પ્રકારનું આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વાનું સવરૂપ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૨. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-વે f સંમવિચારીપળાનુપુરી ? હે ભગવન્ ! ભવ્ય શરીર દ્રવ્યાનુપૂર્વનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-( કૌરે કોળિગમૂળનિવવસે ના કા છે તે વિચારીત્રાનુપુત્રી) જે જીવ માતાના ગર્ભમાં પૂરાં નવ માસ રહીને એટલે કે પૂર્ણ કાળ વ્યતીત કરીને ઉતપન્ન થયો છે–અપૂર્ણ કાળ વ્યતીત ઉત્પન્ન થયો નથી, એ જીવ ભવિષ્યકાળમાં અનુવીને અનુભવયુક્ત બનશે-વતમાનકાળે તે અનુપૂર્વાને જ્ઞાતા નથી, તે એ જીવને તે પ્રાપ્ત શરીર ના આગમની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યાનુપૂર્વી છે. અહીં “ સત્તન” આ સૂત્રપાઠથી લઈને “રીરામુનિ જિનોવિન્ટેન મન आनुपूर्वीतिपदं आगामि काळे शिक्षिष्यते न तावत् शिक्षते। यथा છે જન? અાં મણ મથિરિ વૃતકો વિત્તિ » અડી સુધીને સૂત્રપાઠ દ્રવ્યાવશ્યક સૂત્રમાં કહા અનુસાર ગ્રહણ કરવાનું સૂત્રકારે સૂચન કર્યું છે દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં શંકાઓના સમાધાન પૂર્વક ભવ્યશરીર દ્રવ્યાવશ્યકના સ્વરૂપનું જેવું નિરૂપણ કરવામાં આવ્યું છે એવું જ અહીં ભચશરીર દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ થવું જોઈએ આ પ્રકારનું નોઆગમની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યાનુપૂવીનું સ્વરૂપ સમજવું. પશ્રને જ જાળવણરામવિચારી વદાિરા જ્ઞાપુત્રી ?) છે ભગવન! પૂર્વ પ્રક્રાન્ત જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર આ બનેથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઊત્તર-(જ્ઞાનચારી મણિરીવરિત્તા વાળુપુથ્વી સુવિgા HITI) જ્ઞાયકશરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂવી બે પ્રકારની કહી છે. (ક) તે પ્રકારો નીચે પ્રમાણે છે-બોખરિયા નોળિાિ ૨) (૧) ઓપનિપિકી દ્રવ્યાનપૂર્વ અને (૨) અનૌપનિધિકી દ્રવ્યાનવી (રત્યf it હા બોખિરિયા શા ઢબ્બા) તેમાં જે ઔપનિધિકી આનુપૂવી છે તે સ્થાપ્ય છે, કારણકે અહપ વિષયવાળી હોવાના કારણે અત્યારે અહીં તેનું પ્રતિપાદન કરવાની જરૂર નથી “નિધિ' પદનો અર્થ અહીં “ નિક્ષેપ ” સમજ નિધાન, નિધિ, નિક્ષેપ, ન્યાસ અને સ્થાપના આ બધા નિધિશબ્દના પર્યાયવાચી શબ્દ છે. “ઉ૫' શબ્દનો અર્થ “ સમીપ’ થાય છે. અને “નિધિ' શબ્દ રાખવાના અર્થને સૂચક છે હવે ઉપનિધિ શબ્દને આ પ્રમાણે અર્થ થાય છે-કોઈ એક વિવક્ષિત પદાર્થને પહેલાં વ્યવસ્થાપિત કરી દીધાં પછી તેની પાસે જ અન્ય પદાર્થોને પૂર્વાનુમૂવીના ક્રમથી જે રાખવામાં સ્થાપિત કરવામાં આવે છે તેનું નામ ઉપનિધિ છે. ” આ ઉપનિધિ જે અનુપૂવીનું પ્રયોજન છે તે આનુપૂવને ઔપનિધિ કી આનુપૂવી કહે છે તેમાં સામાયિક આદિ ૬ અધ્યયને પૂર્વાનુપૂવથી નિક્ષેપ કરવામાં આવે છે. તેમને આ નિલેપ જ ઉપનિધિ રૂ૫ છે. ઓપનિધિકી આનુપૂવમાં આ ઉપનિધિ જ પ્રજનબૂત હોય છે. અપવિષયવાળી હોવાને કારણે તેને અહીં વ્યાખ્યાત કરવા ગ્ય નહીં કહેવાનું તાત્પર્ય એવું નથી કે આ સૂત્રમાં સૂત્રકાર અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ તેનું નિરૂપણ કરવા માગતા નથી તેઓ અહીં તેનું નિરૂપણ કરવાના નથી પણ આ ગ્રન્થમાં (સૂત્રમાં જ તેનું નિરૂપણુ આગળ કરવામાં આવશે. અનૌપનિશ્ચિકી આનુપૂવનું અહસત્રકારે ઔપનિધિકી આનુપૂવી પહેલાં જે વિવેચન કર્યું છે તેનું કારણ એ છે કે અનૌપનિધિકી આનુપૂર્વ વિશેની વકતવ્યતા ઘણી જ લાં રી છે. (તથst ના ના બનોગનિહિરા સુવિદા) આ બન્ને પ્રકારની અપૂર્વ એમાંની જે અનૌપનિધિની આનુપૂર્વી છે તે બે પ્રકારની કહી છે. (દંગ) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે-(Rામવાળે સંજાણ ) (૧) નિગમ અને વ્યવહાર નય સંમત અને (૨) સંગ્રહનય સંમત “ અનપેનિધિ કી” આ પદને અર્થ આ પ્રમાણે થાય છે વફથમાણ પૂર્વાપૂવના કેમે જયાં પદાર્થોની સથાપના થતી નથી તેનું નામ અનુપનિધિ છે. આ અનુપનિધિ જે આનુપૂવને વિષય છે તે આનુપૂવીનું નામ અનૌપનિધિકી આનુપૂર્વી છે. આનુપૂવ માં પૂર્વાનુપૂર્વી આદિના કમy વક પદાર્થોની સ્થાપના થવસ્થા ન હોય અને જે ત્રણ આદિ પરમાણુથી નિષ્પન્ન થયેલા (ઉત્પન્ન થયેલા) સ્કને વિષય કરતી હોય (સ્કંધનું પ્રતિપદન કરતી હોય) એવી આનપૂર્થીનું નામ અનૌપનિધિકી અનુપૂર્વી છે. શંકા-રકમાં અનૌપનિધિ કીપણું સંભવી શકતું નથી, કારણ કે કઈ કંધ ત્રણ પ્રદેશવાળ હોય છે, કેઈ ચાર પ્રદેશવાળો હોય છે, કઈ પાંચ પ્રદેશવાળ હોય છે. આ પ્રકારે ઉત્તરોત્તર સમસ્ત સ્કન્ધ ક્રમપૂર્વક જ હોય છે. તેથી તેમાં પૂર્વાનુપૂર્વીના ક્રમપૂર્વક સ્થાપનાની વ્યવસ્થાને સદ્દભાવ હેવાથી ઔષનિધિકી પણું હેઈ શકતું નથી. ઉત્તર-કધામાં જે ત્રિપ્રદેશિતા આદિ છે તે કોઈના દ્વારા ત્યાં કરાયેલ નથી એટલે કે એવી કઈ વાત નથી કે વિદેશી જે સ્કંધ છે તેને કેઈએ ત્રણ પરમાણુ પૂર્વાનુપૂવ ક્રમપૂર્વક રાખીને બનાવે છે. તેમાં તે સ્વભાવથી જ ત્રિાદેશિકતા હોય છે, કારણ કે જેટલાં કન્ય છે તે બધાં સ્વાભાવિક પરિણામ દ્વારા જ પરિણત થતા રહે છે. તેથી સ્કધમાં અનૌપનિધિપણુ જ ઘટાવી શકાય છે જ્યાં તીર્થકર આદિ દ્વારા પૂર્વાનુમૂવી આદિના કમથી વસ્તુએની વ્યવસ્થા થાય છે, ત્યાં ઔપનિશ્ચિકી આનુપૂરી થાય છે. જેમ કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આદિ ૬ દ્રવ્યમાં અને સામાયિક આદિ ૬ અધ્યયનમાં શકા–જે એવું જ માની લેવામાં આવે કે જયાં પૂર્વાનુમૂવી આદિના ક્રમથી વ્યવસ્થાપન નથી પણ અનૌપનિધિકી આનુપૂર્વીના ક્રમથી વ્યવસ્થાપન છે, તે એ પ્રકારની માન્યતામાં તે આનુપૂર્વીતા જ સંભવી શકતી નથી, કારણ કે પૂર્વોનુપૂર્વી આદિના ક્રમમાં જ આનુપૂર્વીરૂપતા છે. જ્યાં પૂર્વાનુપૂર્વી આદિના ક્રમપૂર્વક વ્યવસ્થાપનને અભાવ છે, ત્યાં આનુપૂ. વિને સંભવ જ હેત નથી. ઉત્તર-જે કે સ્કન્દગત ત્રણ આદિ પરમાણુ ઓને નિયતક્રમ હતો નથી, કારણ કે તે પરમાણુ કપરૂપે એક વિશિષ્ટ પરિણામમાં પરિણત થયા કરે છે. છતાં પણ યોગ્યતાને આશ્રિત કરીને આનુપૂર્વીતા આ પ્રકારે અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવી છે-ત્રણ આદિ પરમાણુઓમાં આદિ, મધ્ય અને અવસાન (અન્ત) ભાવરૂપ જે નિયતક્રમ છે તે ક્રમની અપેક્ષાએ વ્યવસ્થાપનની ગ્યતા છે તેથી તે યોગ્યતાની અપેક્ષાએ તે ત્રણ આદિ પરમાણુઓમાં આનુપૂર્વી. તાને સદભાવ માનવામાં કોઈ વાંધે રહેતો નથી. અનૌપનિધિશ્રી અનુપૂર્વી માં જે વિવિધતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ નીચે પ્રમાણે છે–સામાન્ય રીતે તે આ સાત નય છે-નગમ, સંગ્રહ, વ્યવહાર, અનુસૂવ, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત તે સાતે નયને મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય છે-(૧) વ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક દ્રવ્ય જ પરમાર્થતઃ (વાસ્તવિક રૂપે) છે–પર્યાય નથી, આ રીતે દ્રવ્યને જ સ્વીકાર કરનારા નયને દ્રવ્યાર્થિક નય કહે છે. પર્યાયે જ વારતવિક સત્ છે-દ્રવ્ય વાસ્તવિક સત્ (વિદ્યમાન વસ્તુ) નથી, આ રીતે પર્યાને જ વાસ્તવિક રૂપે સ્વીકારનારા નયને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. નગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, આ ત્રણે દ્રવ્યનું જ પ્રતિપાદન કરનારા હોવાથી દ્રવ્યાર્થિક નયમાં તેમને સમાવી લેવામાં આવ્યા છે જુસૂત્રનય, શબ્દનય, સમધિરૂઢ નય અને એવભૂત નય, આ ચારે ન પર્યાનું જ પ્રતિપાદન કરનારા હોવાથી તેમને પર્યાયાર્થિક નયમાં સમાવી શકાય છે. સામાન્ય રૂપે દ્રવ્યાર્થિક નય બે પ્રકારે છે–(૧) વિથદ્ધ અને (૨) અવિશુદ્ધ નૈગમ અને વ્યવહાર, આ બને નય અવિશુદ્ધ છે અને સંગ્રહનય વિશુદ્ધ છે. નિગમ અને વ્યવહાર નય અનંત પરમાણુ, અનંતદ્વયાશુક આદિ અનેક વ્યક્તિ સ્વરૂપ (વસ્તુસ્વરૂપ) અને કૃષ્ણ આદિ અનેક ગુણના આધારભૂત અથવા ત્રિકાલવતી એવા અવિશુદ્ધ દ્રવ્યને વિષય કરે છે (પ્રતિપાદન કરે છે, તેથી તે બને નયને અવિશુદ્ધ કહ્યા છે. સંગ્રહનયને વિશુદ્ધ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે સંગ્રહનય જાતિની અપેક્ષાએ પરમg આદિ એક સામાન્ય રૂ૫ દ્રવ્યને જ વિષય કરે છે તે નયની માન્યતા અનુસાર તે અનેક ભિન્ન ભિન્ન પરમાણુઓ પણ પરમાણુ આદિ રૂપ સમાનતાવાળા હોવાને લીધે એક જ છે. ગુસમૂહ તરફ તેની દષ્ટિ જતી નથી, કારણ કે ગુણ પણ એક પ્રકારની પર્યાય જ છે. દ્રવ્યગત પૂર્વાપર વિભાગને પણ તે માનતો નથી તેથી આ બધી બાબતને ગૌરૂપ ગણીને તે નય માત્ર નિત્ય સામાન્ય ધર્માત્મક વિશુદ્ધ દ્રવ્યનું જ પ્રતિપાદન કરનાર હોવાથી તેને વિશદ્ધનય માનવામાં આવ્યો છે, કારણ કે આ નયને વિષય અનેકવ આદિ નથી સામાન્યરૂપ દ્રવ્યત્વમાં અનેકત્વ આદિ તે તે નયની માન્યતા પ્રમાણે દૂષણરૂપ છે. તેથી અનેકવ આદિ દેથી વિહીન સામાન્યરૂપ શુદ્ધ દ્રવ્યનું પ્રતિપાદન કરનાર હોવાને કારણે સંગ્રહનયને વિશુદ્ધ નય કહેવામાં આવ્યો છે અહીં દ્રવ્યાનુપૂવીને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર અહી દ્રવ્યાર્થિ: નયની માન્યતા અનુસાર જ દ્રવ્યાનુપૂવીના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરશે-પર્યાયાર્થિક નયના મત અનુસાર અહીં તેનું નિરૂપણ કરશે નહીં સૂ૦૭૩ અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ અનીપનિધિની દિવ્યાનપુર્વી કા નિરુપણ હવે સૂત્રકાર નિગમ અને વ્યવહારનય સંમત અનપનિધિ કી દ્રવ્યાનુમૂવીનું સ્વરૂપ પ્રકટ કરે છે-“હે જિં તું ” ઈત્યાદિ– | શબ્દાર્થ-( $ 7 નામવવામાળ મળોત્રાફિ વાળુપુત્રી !) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન્ ! નિગમ અને વહાર, આ બે નયને સંમત જે અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ામવદારા મનોવળિયા વાળુપુથી વંતિ જળા) નગમ અને વ્યવહારનય સંમત અનૌપનિધિ કી દ્રવ્યાનુપૂર્વે પાંચ પ્રકારની કહી છે. (તંગ) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(pravહવાચા, મંn - રળયા, મોવાળયા, મોરે જુનમે) (૧) અર્થપદ પ્રરૂપણ, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગદર્શનતા, (૪) સમાવતાર અને (૫) અનુગમ અર્થપપ્રરૂપણતા-૧ણુક (ત્રણ પરમાણુવાળે) અધ આદિ રૂપ અર્થથી યુક્ત અથવા વ્યાયુકચ્છધ આદિરૂપ અર્થને વિષય કરવાવાળું જે પદ છે તેનું નામ અર્થપદ્ધ છે. આ અકંપની પ્રરૂપણા કરવી તેનું નામ જ “અર્થપદ પ્રરૂપ થતા” છે. આનુપવી આદિ આ સંજ્ઞા (નામ) છે. આ નામને જે ત્રિઅથક આદિ વાયા છે સંજ્ઞી છે. સંજ્ઞા સંજ્ઞીના સંબંધનું કથન જ સૌથી પહેલાં કરવું એજ અર્થપદપ્રરૂપણુતા છે. ભંગસમુત્કીર્તનતા–જે ભેદ રૂપ હોય તેનું નામ ભંગ છે. સમુદિત એજ આનુપૂર્વી આદિ પદેના સંભવિત ભેદનું (વિકપનું) સારી રીતે ઉચ્ચારણ કરવું એટલે કે આનુપૂવ આદિના પદે વડે નિષ્પન્ન (ઉત્પન્ન) થયેલા પ્રત્યેક અંગોનું અને સંગજનિત છે આદિ અંગેનું કથ કરવું તેનું નામ જ ભંગસૂમુલ્કીતનતા છે. ભોપદર્શનતા-સૂત્રમાત્ર હેવાને કારણે અનન્તરરૂપે ઉચ્ચરિત થયેલા એજ ભગામાંથી પ્રત્યેક ભંગનું પોતાના અભિધેય રૂ૫ ત્રિઅશક આદિ અર્થની સાથ જે ઉપદર્શન (ઉચ્ચારણ) કરવું તેનું નામ જ ભંગાપનતા કે શંકા- ભંગ સમુત્કીર્તન અને ભોપદર્શન વચ્ચે શો ભેદ છે? ઉત્તર-ભંગ સમુકીર્તનમાં ભંગવિષયક સૂત્રનું જ કેવળ ઉચ્ચારણ કરવાનું હોય છે. પરંતુ અંગે પદર્શનમાં એ જ સૂત્ર પિતાના વિષયભૂત અર્થની સાથે ઉચ્ચારિત થાય છે. સમવતાર-એજ આનુપૂર્વી આદિ દ્રવ્યનો સ્વસ્થાન અને પરસ્થાનમાં અન્તર્ભાવ થવાના વિચારોને જે પ્રકાર છે તેનું નામ “સમવતાર ” છે. અનુગમ-એજ આનુપૂર્વ આદિ દ્રા જેને સત્પદની પ્રરૂપણા આદિ. વાળા અનુગ દ્વારથી વિચાર કરાય છે તેનું નામ અનુગમ છે. આ પાંચ પ્રકારે નૈગમ અને વ્યવહાર નયના મતસંમત અનોપનિષિદી વ્યાનુપૂવીનું સ્વરૂપ નિરૂપિત થાય છે, સૂ૦૭૪ અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર પ્રથમ ભેદનું વર્ણન કરે છે તે દિ ત નેજામવવા ” ઈત્યાદિ શબ્દાર્થ–(સે ફ્રિ નં જમવવાના બહુવચાહવાવા ) હે ભગવન ! પૂર્વ કથિત નગમવ્યવહાર નયક્ષમત અર્થપદ પ્રરૂપતા રૂપ આનુપૂવીનું કવરૂપ કેવું છે? ઉત્તર-(સિઘઘણિ બાપુપુળી, ર૩ણસિહ સાજુપુળી, ગાજ आणुपुची, संखेज्जपएसिए आणुपुची, असंखिज्जपएसिए आणुपुव्वी, अणंत Guru Tyદવી) ત્ર પ્રદેશેવાળ ૧ણુક સ્કધ આનુપૂર્વી છે, ચાર પ્રદેશેવાળ ચતુપ્રશિક સ્કંધ આનુપૂર્વી છે, દસ પર્યરતના પ્રદેશેવાળો કંધ આનુપૂર છે, સંખ્યાત પ્રદેશે.વાળો સ્કંધ આનુપૂવી છે, અસંખ્યાત પ્રદેશોવાળો કંધ આનુપૂર્વી છે અને અનંત પ્રદેશોવાળો સ્કંધ આનુપૂર્વી છે, એમ સમજવું (ત્તમાશુપા અનાજુપુળી, સુવિઘ કાત્તવ્યg) પરંતુ જે કેવળ એક પરમાણુ છે તે આનુવાં રૂપ નથી, કારણ કે તે કોઈ બીજા પર યુ વડે સંસ્કૃષ્ટ હોતું નથી બે પ્રદેશવાળ જે સ્કંધ છે તે આનુપૂર્વા રૂપે અને અનાનુપવી” રૂપે વ્યક્ત થવો અશકય છે તેથી તે અવકતવ્ય છે જો એવી વાત છે તે (વિવાણિયા આggી જ્ઞાવ સળંતરિણામ બાપુપુળઝો) ત્રણ પ્રદેશેવાળા સમસ્ત સકંધે આનુપૂર્વીએ રૂપ છે, અને અનંત પરન્તના પ્રદેશેવાળા જેટલા રહે છે તેઓ પણ આનુપવી એ રૂપ છે. (વામાંgalifiા કાળુપુવીઝો, દુપવિયા થથરબૂચ) જે ભિન્ન ભિન્ન-અસંબદ્ધ અવસ્થાવાળા પુલ પરમાણુઓ છે તેઓ આનુપૂર્વીએ રૂપ નથી, અને જે બે પ્રદેશેવાળા પુલક છે તેમને આનુપૂર્વી રૂપે અને અનાનુપૂર્વી રૂપે વ્યક્ત કરી શકાય એવાં ન હોવાથી અવકતવ્ય છે. અહીં આનુપૂર્વાને અર્થ પરિપાટી સમજ તે પરિપાટી રૂપ આનુપૂવીને ત્યાં જ સદ્ભાવ હોય છે કે જ્યાં આદિ, મધ્ય અને અન્ત રૂપ ગણનાનો સંપૂર્ણ અનુક્રમ શકય હોય છે-જ્યાં આ અનુક્રમ સંભવિત હતો નથી ત્યાં આનુપૂવી પશુ સંભવી શકતી નથી આ પ્રકારે જે કંધમાં આદિ, મધ્ય અને અન્ત હોય છે, તે સ્કનને આનુપૂર્વી રૂપ કહી શકાય છેજેની પર્વે કઈ ન હોય પણ પછી કંઈક હોય, એ “આદિ' પદને વસ્યા છે. જેની પૂર્વે કંઈક હોય અને પછી પણ કંઈક હોય, એ “મય' પદને પામ્યાર્થ છે. જેની પૂર્વે કંઈક હેય પણ પછી કંઈ પણ ન હોય, એ અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘અન્ત પદને વાચ્યાય છે. આ ત્રણેના (આદિ, મધ્ય અને અન્તને) સદ્ભાવ ત્રિપ્રદેશિક આદિ સ્મુધથી લઇને અનંત પ્રદેશિક પન્તના સ્ક ંધમાં ડાય છે. તેથી તે પ્રત્યેક રસ આનુપૂર્વી રૂપ ાય છે. પરન્તુ જે એક પરમાણુ તેમાં આદિ, મધ્ય અને અન્ત, આ ત્રણેને અસાવ ડાય છે, તેથી એક પરમાણુ આનુપૂર્વી રૂપ હાતુ નથી દ્વિદેશિક સ્કૉંધને આનુપૂર્વી રૂપે અથવા તેા અનાનુપૂર્વી રૂપે વ્યકત કરી શકતા નથી તેથી તેને અવકતવ્ય કહ્યો છે ને કે દ્વિદેશિક સ્કુલમાં બે પરમાણુ સ'શ્લિષ્ટ રહે છે, તે કારણે તેમાં અન્યાન્યની અપેક્ષાએ પૂર્વ'પશ્ચાદ્ભાવના (આદિ અને અન્તને) સાવ હાય છે, પરન્તુ ત્યાં મધ્યને સદ્ભાવ હાતા નથી અનુપૂર્વની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે- પૂર્વક્ષ્ય અનુ અનુપૂર્વ: ” “ પૂર્વની પાછળનું એટલે અનુપૂર્વ” આ અનુપૂર્વના જે ભાવ છે તેનુ' નામ આનુપૂર્વી' છે. આ પ્રકારની આનુપૂર્વી તે અહી' (દ્વિદેશી 'ધમાં) સરળતાથી સિદ્ધ થઈ જાય છે, છતાં પણ મધ્યના અભાવ હાવાથી ત્યાં સંપૂર્ણ' ગણુનાનુક્રમ સભવી શકતા નથી તેથી તે ગણનાનુક્રમ આનુપૂર્વી રૂપેવ્યકત થવા અશકય છે, શંકા-સ'પૂણ્' ગણુનાનુક્રમ ભલે ન હેાય પણ આદિ અને અન્તરૂપ પૂર્વ પશ્ચાદ્ ભાવરૂપ આનુપૂર્વી વિદ્યમાન હોવાથી આ દ્વિદેશી સ્મુધ મનુપૂર્વી' રૂપ સભવી શકે છે તે તેને આનુપૂર્વી' રૂપ કહેવામાં શે વાંધા નડે છે? ઉત્તર-જે રીતે મેરુ પર્યંત આદિ સ્થળની મધ્યમાં આવેલા કોઇ પદાર્થને મધ્યભાગ રૂપે મર્યાદિત કરીને લેક તેના પૂર્વ' પશ્ચિમ રૂપ વિભાગ પાડે છે અને મધ્યસ્થ સ્થળની પૂર્વે આવેલા ભાગાને પૂર્વના ભાગેા રૂપે અને પશ્ચિમે આવેલા સ્થળાને પશ્ચિમના ભાગેા રૂપે આળખે છે, એજ પ્રમણે દ્વિપદેશી સ્કન્ધમાં પણ મધ્યભાગને સદ્ભાવ હતા એવુ થઇ શકત મનત-તેના પૂર્વ-પશ્ચિમરૂપ વિભાગ પડી શકત-અને તે તેમાં આનુપૂર્વી ત્વ સભવી શકત, પરન્તુ એવું તે તેમાં શકય નથી, કારણ કે દ્વિદેશિક સ્કન્દ્રમાં મધ્યમાં એવું કઈ પણ નથી કે જેને મર્યાદિત કરીને તે ન્યમાં પૂર્વ' પર ભાવ પરસ્પરની અનપેક્ષા પૂર્વક સમગ્રરૂપે શકય અને આ કથનના ભાવાય એ છે જ્યાં આદિ અને અન્તના બે પરમાણુઓની વચ્ચે એક ત્રીજુ પરમાણુ માજુદ હોય છે, ત્યાં મધ્યના પરમાણુને અવધિભૂત (મર્યાદારૂપ) માનીને પૂર્વ પશ્ચાદ્ભાવ શકય બને છે અને ત્યારે જ અનુપૂર્વી સંભવી શકે છે–તે સિવાય આનુપૂર્વી ત્લ શકય અનતુ નથી. તે કારણે દ્વિદેશી સ્પધને આનુપૂર્વી રૂપે વ્યક્ત કરી શકતા નથી, શંકા-જો દ્વિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી રૂપ કહી શકાતા નથી, તે તેને પુદ્દલ પરમાણુની જેમ અનાનુપૂર્વી રૂપ કહેવામાં શે। વાંધે છે? ઉત્તર-પરસ્પરની અપેક્ષાએ તેમાં પૂર્વ પશ્ચાદ્ભાવ માત્રને જ જો! સ ્ ભાવ છે તે તેને અનાનુપૂર્વી રૂપ પણુ કેવી રીતે કહી શકાય ? મા રીતે શ્રા દ્વિદેશી ધ માનુપૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નધી અને અનાનુ. પૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નથી, તે કારણે તેને અવક્તવ્ય કૅટિમાં ગણાવવામાં આવ્યે છે. આ કથન દ્વારા એજ વાત સિદ્ધ થાય છે કે ત્રિપ્રવૈશિક આદિ, સ્ક ંધમાં આદિ મધ્ય અને અન્ત ભાવની વિદ્યમાનતા હોવાથી તેમાં સમગ્રરૂપે પૂર્વ પશ્ચાદ્ભાવ મેાજૂદ છે. તેથી આ ત્રિપ્રદેશિક આદિ જ માનુપૂર્વી રૂપ છે, અને પરમાણુ પુદ્રઃ અનાનુપૂર્વી રૂપ છે તથા દ્વિપ્રદેશી ધ અવક્તવ્ય ક્રેટિના છે. આ પ્રકારે અહી સુજ્ઞા સંગી સંબધ રૂપ અથ પતની પ્રરૂપણા થઈ જાય છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ શંકા– ત્રિપ્રદેશિક ઈત્યાદિ એક વચનના કથન દ્વારા જ સંજ્ઞા સંસી " સંબંધનું કથન જે સિદ્ધ થઈ જાય છે તે સૂત્રકારે “નિશિવ આનુપૂર્ચ” વિપ્રદેશિક અનુપૂર્વીઓ” ઈત્યાદિ બહુવચનાન્ત પદને નિર્દેશ શા કારણે કર્યો છે? ઉત્તર-આનુપૂર્વી આદિ દ્રવ્યોને પ્રત્યેક ભેદ અનંત વ્યક્તિરૂપ (પદાર્થરૂપ) છે,” એ વાતનું પ્રતિપાદન કરવાને માટે અને નગમ તથા વ્યવહાર નયને એ સિદ્ધાંત છે એ વાતને પ્રદર્શિત કરવા માટે બહુવચનને પ્રયોગ પણ કરવામાં આવે છે આ કથનનું તાત્પર્ય એ છે કે “ત્રિકજ: આનુપૂર્વ:” આ પ્રકારનું સૂત્રકારે જે કંથન કર્યું છે તેના દ્વારા તેઓ એ વાત પ્રકટ કરવા માગે છે કે ત્રિપ્રદેશિક એક દ્રવ્યરૂપ એક જ આનુપૂરી નથી પરંતુ ત્રિપ્રદેશિક દ્રવ્ય અનંત હોવાને લીધે અનન્ત નવીએ છે. તેથી ત્રિપ્રદેશિક રૂપ જુદી જુદી અનંત ભાનુપવાની સત્તા (અસ્તિત્વ સૂચિત કરવાને માટે “ત્રિશિરા ધનુષ્ય ” “ત્રિપ્રદેશિક આનુપૂવીએ " એવાં બહુવચનાન્ત પદને પ્રયોગ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ચાર પ્રશવાળો એક મધ એક આનુપૂવ રૂપ છે અને ચાર પ્રદેશવાળા જે, અનંત કહે છે તે અનંત આનુપૂર્વી રૂપ છે એજ પ્રમાણે અનંત પ્રદેશી પર્યન્તના કા વિષે પણ સમજી લેવું. શંકા-અનાનુપૂર જે દ્રા છે તે એક પરમાણુમાંથી નિષ્પન્ન થાય - એટલે કે એક પરમાણુ અનાનુપૂર્વી રૂપ છે, અને અવકતવ્ય દ્રવ્ય બે પરમાગુના સંબંધથી નિપન્ન થાય છે-એટલે કે સંઝિલ પરમાણુ દ્રય અપકતવ્ય છે એટલે કે દ્વિદેશી અંધ આનુપૂર્વી રૂપ પણ નથી અને અનાનુપૂર્વી રૂપ પણ નથી આનુપૂર્વી દ્રવ્ય એછામાં ઓછા ત્રણ પરમાણુ વડે નિષ્પન્ન થાય છે એટલે કે ત્રણું પરમાણુના સંશ્લેષથી જધન્યમાં જધન્ય રૂ૫ આનુપૂર્વી નિપન્ન થાય છે. આ રીતે દ્રવ્યની વૃદ્ધિ દ્વારા પૂર્વાનુપૂર્વા કમની અપેક્ષાએ સૂત્રકારે પહેલાં અનાનુપૂર દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું ત્યારે પછી અવક્તવ્ય દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું અને ત્યાર બાદ આનુપૂર્વી દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું જો પશ્ચાપૂના ક્રમથી કથન કરવું હોય તે પહેલાં આનુપૂર્વાદ્રથનું, ત્યાર બાદ અવ્યક્ત દ્રવ્યનું અને ત્યાર બાદ અનાનુપૂર્વ દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું. પરંતુ આ બે ક્રમમાંથી એક પણ ક્રમને અનુસરવાને બદલે તેમણે પહેલાં આનુપૂવદ્રવ્યનું, ત્યાર બાદ અનાનુપૂવીનુ દ્રવ્યનું અને છેલે અવકતવ્ય દ્રવ્યનું કથન કર્યું છે. તે આમ કરવાનું શું કારણ હશે ? ઉત્તર-સૂત્રકાર આ પ્રકારના કમ દ્વારા એ બતાવવા માગે છે આનુપૂ. વીદ્રવ્ય કરતાં અનાનુપૂર્વી દ્રવ્ય થોડું છે, અને અનાનુપૂર્વી 'દ્રવ્ય કરતાં અવક્તવ્ય થોડું છે આ રીતે સૂત્રકારે અહી દ્રવ્યની હાનિનાં અપેક્ષાએ પૂર્વનવી કમને આધાર લઈને ઉપયુક્ત કરે તેની પ્રરૂપણ કરી છે. તેથી આ પ્રકારના નિર્દેશમાં કોઈ દોષ નથી. | (સે ર નેમવાળે ગgયવહવળા) આ પ્રકારનું નગમ અને વ્યવહારનય સંમત પૂર્વ પ્રસ્તુત અર્થપદ પ્રરૂપણુતા રૂપ અનૌપદ્દિકી આનુપૂર્વનું સ્વરૂપ છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા અર્થપદ પ્રરૂપણાનું કેવું સ્વરૂપ છે તે વિષયને સ્પષ્ટ કર્યા છે. ત્રણ અણુવાળા (ત્રપ્રદેશી) કંધથી લઈને અનંત અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ નૈગમવ્યવહાર અર્યપદકા નિરુપણ પર્યન્તના પ્રદેશવાળા જેટલા અંધ છે, તે બધાને લઇને અહી “અર્થ” પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અર્થથી યુકત અથવા આ અર્થનું પ્રતિપાદન કરનારૂં જે પદ છે તેનું નામ “અર્થપદ” છે. તેની પ્રરૂપણાનું નામ “અર્થ પદ પ્રરૂપણ' છે. આ પ્રરૂપણામાં પુલ પરમાણુ અને દ્વિપ્રદેશી કંધ વજિત થઈ જાય છે–એટલે કે તેમની પ્રરૂપણા થતી નથી, કારણ કે એક પુલ પરમાણુ આનુપૂર્વી રૂપ નથી અને દ્ધિપ્રદેશી ધ અવક્તવ્ય છે. જઘન્યમાં જઘન્ય આનુપૂરીને પ્રારંભ ત્રિપ્રદેશી કપથી થાય છે, કારણ કે ત્યાંથી જ કમની સંપૂર્ણ ગણુના ચાલુ થાય છે. (ગણુના એટલે ગણતરી) આદિ, મધ્ય અને અન્ત, આ પ્રકારની ગણના જ્યાં સંભવિત હોય છે, ત્યાં જ આનુપૂર્વી રૂપ પરિપાટી મેજૂદ રહે છે. આ અર્થપદ પ્રરૂપણા રૂપ આનપૂર્વી ગમનય અને વ્યવહારનય, આ બને નયે દ્વારા સંમત (માન્ય) છે. આ અર્થપદ પ્રરૂપણારૂપ આનુપૂર્વીએ એકથી લઈને અનંત પર્યન્તની છે, કારણ કે ત્રિપ્રદેશથી લઈને અનંત પ્રદેશી સુધીના જેટલા રધ છે, તે બધાં અનંત છે. સૂ૦૭૫ હવે આ અર્થ ૫૮ પ્રરૂપણા રૂપ આનુપૂર્વનું પ્રયોજન પ્રકટ કરવા, નિમિત્ત સૂત્રકાર કહે છે કે –“પાપ” ઇત્યાદિ| શબ્દાર્થ –પ્રશ્ન-હે ભગવન્! (vયા નેજવવાdiળ અweamશા જિં જોવાં ) નૈગમ અને વ્યવહારનય સંમત આ અર્થ ૫૦ પ્રરૂપણુતા રૂપ આનુપૂર્વી દ્વારા કયું પ્રજન સિદ્ધ થાય છે? - ઉત્તર-(વાળ નેજાવવાળું અજવાળવા માગુજળer, ડા) આ નગમનય અને વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણુતા રૂપ આનુપૂવી વડે ભંગસમુત્કીર્તનતા કરાય છે આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે પહેલાં એવું કહેવામાં આવ્યું છે કે અર્થપદ પ્રરૂપણુતામાં સંજ્ઞા સંજ્ઞા વ્યવહાર ચાલે છે, અને તે વ્યવહારનો સભાવ હોય તે જ ભગોનું સહીતન (ભાગોની ઉત્પત્તિ થઈ શકે છે તેનો અભાવ હોય તે થઈ શત નથી. કારણ કે સંજ્ઞા (નામ) વિના નિવિશ્વય થયેલા અંગે (વિકપિ. ભાંગાએ)ની પ્રરૂપણ કરવાનું કાર્ય જ અસંભવિત બની જાય છે તેથી ભંગસીનતા જ આ નગમવ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણુતાનું ફલ છે એમ સમજવું જોઈએ. ૧૦૭ અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભક્તસમુત્કીર્તનતાના નિરુપણ હવે સૂત્રકાર અનોપનિધિક અપદ પ્રરૂપણુતાના જે ફલરૂપ છે એવી બંગ સમુદતનતાનું નિરૂપણ કરે છે “ઉ ર રેમવાળ મંકુળિયા?” ઈત્યાદિ શબ્દાર્થ-નેnsaaહૃાાનું મંગલમુસિત્તળવા) હે ભગવન! નગમવ્યવહારનય સંમત એવી તે અંગસમુત્કીનંતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(RTHવવા માલમુળિયા) નિગમનય અને વ્યવહારનયસંમત તે અંગસમુ-કીર્તનતા આ પ્રકારની છે (ખત્યિ બાજુપુષ્યો) આનુવી છે, (અત્યિ અનાજુપુરી) અનાનપવી છે, (પત્નિ બવાળા) અવતક છે, ( થિ બાજુ વીમો) આપવી એ છે, ( બરિય બનryજુથીમો ) અનાનુપવીએ છે. ( અહિ અવશ્વયાડું ) અને અવકતવ્ય છે, ઇત્યાતિ પલંગોની અમીનતા (ઉપનિ) સમજવી. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. અહીં ભાંગાઓની રચના આ પ્રમાણે સમજવી. આનુપૂર્વી આદિના જે ત્રણ પદે એકવચનાન છે, તેમના ત્રણે બાંગા બને છે અને જે આનુપૂર્વી આદિના ત્રણ પદે બહુવચનાન છે તેમના પણ ત્ર) ભાંગાઓ બને છે. આ રીતે કુલ ૬ અસરગી માંગા બને છે. આ ત્રણ પદેના (આનુY, અનાનપૂર્વ અને અલકતષકના) વિસગી બાંગ વશ થાય છેપ્રત્યેક ભાંગામાં બન્નેને સંગ થવાથી એક વચન અને બહુવચનની અપેક્ષાએ પ્રત્યેક પાની સાથે ચાર-ચાર ભાંગા બને છે. આ રીતે ત્રણે પની સાથે કુલ ૧૨ બ્રિકસંગી ભાંગા બને છે. ત્રિાસગી કુલ ૮ ભાંગા બને છે. આ રીતે બધા મળીને ૬+૧૨૮=૧૨ માંગા બને છે. આ ૨૬ ભાંગાઓને ક્રમ આ પ્રમાણે સમજ-(૧) આનું અનાનુપવી, (૩) અવકતવ્યક, આ ત્રણ ભાંગા એકવચનાન્ત છે. * (૧) આનુવીઓ, (૨) અનાનુપૂર્ણીએ (૩) અનેક અવક્તવ્ય, મા ત્ર ખાંગા બહુવચનાન્ત છે. એવી રીતે અસંગી ૪ માં થયા ૬ * पक्रवचनासायः બે પદેના સંયોગથી ત્રણ ચતુર્ભાગી બને છે, તેમાં પ્રથમ ચતુભળી આ પ્રમાણે બને છે-(૧) આતુર્થી-અનાનુપૂર્વી, (૨) આનુપૂર્વી-અનાનુપૂર્વીએ, (૩) આનુપૂરીઓ-અન, નુપૂર્વા (૪) આનુપૂર્વાએ અનાનુપૂવએ. બીજી દ્વિસંગી ચતુર્ભાગી આ પ્રમાણે ત્રણ ચતુભગી બને છે. તેમાં બને છે-(૧) આનુપૂ"-એક અવક્તવ્ય, (૨) આનુપૂર્વી –બહુ અવક્તવ્ય, (૩) આનુપૂર્વીએ-એક અવક્તવ્યક, (૪) આનુપૂર્વી ઓ બહુ અવક્તવ્ય. ત્રીજી ચતુર્ભાગી આ પ્રમાણે બને છે-(૧) અનાનુપૂર્વા-એક વિક્તવ્યક, (૨) અનાનુપવા- બહુ અવક્તવ્યો (૩) અનાનુપૂર્વ એ-એક અવકતબક અને (૪) અનાનુપ - અનેક અવકતવ્ય. આ ત્રણ ચતુગીઓને મેળવવાથી દ્વિકસોગી બાર ભંગ બને છે. ૧૨ ત્રણ પદના સંયોગથી નીચે પ્રમાણે આઠ ભાંગા બને છે-(૧) એક આનુપૂર્વી, એક અનાનુપ એક અવકતવ્યક (૨) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવકતક (૩) એક આનુપવી, અનેક અનાનુપૂર્વા , અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ એક વકતવ્યક. (૪) એક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક અવ તન્યકા (૫) અનેક આનુપૂર્વી, એક અનનુપૂર્વી, ઝેક અવકતવ્યક (૬) અનેક આનુપૂર્વી એ, એક અનાનુપૂર્વી, અનેક વકતવ્યો. (૭) અનેક આનુપૂર્વી એ, અનેક અનાનુપૂર્વી એ, એક અવકતવ્યક. (૮) અનેક આનુપૂર્વી એ, અનેક મતાનુપૂર્વીઓ, અનેક અવકતવ્યકે આ રીતે ત્રિક સચેાગી આઠ ભંગ અને છે. આ રીતે સ્વતંત્ર રૂપે-વિના સાગવાળા ૬ ભાંગા એક વચન અને બહુવચનવાળાં પદેથી ખને છે. તથા તે છએના દ્વિકસ‘યેાગથી ૧૨ ભાંગા બને છે, અને ત્રણ ત્રસુના સહયોગથી ત્રિકસ‘ચાગી ૮ ભાંગા અને છે. આ રીતે કુલ ભાંગા ૬૪૧૨×૮=૨૬ થઈ જાય છે. પ્રશ્ન-ભંગાનું (ભાંગાએનું) સમુત્કીર્તન (ઉત્પત્તિ) શા માટે કરવામાં આવ્યું છે? ઉત્તર-અહીં જે એકવચનાત અને બહુવચનાન્ત જે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક, આ ત્રણ ત્રણ પદે છે તેમના અસચેગ પક્ષે ૬, અને સાગપક્ષે (દ્વિકસયાગ અને ત્રિકસ યાગની અપેક્ષાએ) ૨૦ સાંગા ને છે. આ રીતે કુલ ૨૬ ભાંગા અને છે, આ સઘળા ભગાએમાંથી વકતા જે કાઈ ભાંગા (વિકલ્પ)ના અપેક્ષાએ દ્રવ્યની વિક્ષા (પ્રતિપાદન) કરવા માગતા હેય, ભાંગાની અપેક્ષાએ વિવક્ષિત દ્રવ્યનું પ્રતિપાદન કરે, તે હેતુને ધ્યાનમાં લઈને નૈગમ અને વ્યવહારનય સમત સમસ્ત ભાંગાએનું કથન કરવાને માટે સૂત્રકારે આ ભાંગાએનું સમુત્કીન (રચના) કર્યુ છે. ( સે સ. નેશનવાળ`. મંસમુદ્ધિત્તળયા) આ પ્રકારનું વૈગમ અને વ્યવહારનય સમત પૂર્વાકત ભંગ સમુત્કીનતાનું સ્વરૂપ છે. સૂ॰૭૭૫ હવે સૂત્રકાર નૈગમવ્યવહાર નસમત ભંગસમુત્કીત નતાનું શું પ્રયાજન તે પ્રકટ કરે છે-‘વાળ નેળમવવાળાં મતમમુમિત્તચાણ કિ યાચળ ' ઇત્યાદિશબ્દ-પ્રશ્ન-હે ભગવાન્ ! નૈગમવ્યવહારનયસ'મત આભ'ગસમુત્કીતનતાનું શુ' પ્રત્યેાજન છે ? ઉત્તર-( ચાળ' મેળવવહારળ મંજસમુત્તિળલ્મનો રળચા નીરફ) નૈગમન્ય હાર્ નયસ મને આ ભંગસમુત્કીનતા વડે ભાંગે (બાંગાએ ) ખતાવવામાં આવે છે-તેમની પ્રરૂપણા કરવામાં આવે છે તેથી ભાંગાને ખતાવવાનું જ ભગસમુત્કીનતાનું પ્રયેાજન છે આ કથનનું તાત્પ નીચે પ્રમાણે છેભંગાની સમુત્કીનતામાં ભ'ગાને કહેન;રા તેમની પ્રરૂપણા કરનારા-ભંગાન પ્રકટ કરનારાં સૂત્રે તું કથન કરવામાં આવ્યું છે, અને ભગેપદાનતામાં તેના જ વચ્ચે એવાં ત્ર્યશુક (ત્રિદેશી-ત્રણુ અણુવાળા) સ્કંધ આઢિ પ્રદર્શિત કરવામાં આવશે. જ્યાં સુધી ભગાને પ્રકટ કરનારૂ સૂત્ર કહેવામાં ન આવે, ત્યાં સુધી ત્રિઅણુક સ્મુધ અદિના પ્રદર્શન રૂપ થત થઇ શકતું નથી એજ પ્રદેશ ક સૂત્રનું સમુત્કીન થતાં જ તે કથન કરવુ' શક્ય બને છે, કારણ કે એવે નિયમ છે કે વાચક સૂત્રનું' કથન કર્યા વિના વાચ્યરૂપ અનુ` કથન કરવાનું કા સથા અસ'ત્રિત હોય છે. તેથી ભગાપદનતા (ભંગાને પ્રગટ કરવા તે) જ ભંગ સમુત્કીનતાના લસ્વરૂપ છે એમ સમજવુ જોઇએ. અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ભંગીપદર્શનતાના નિરુપણ શકા- ભોપદર્શનતામાં વાય જે ત્રિઅણક આદિ કંધ છે તેમના કથનકાળે (તેમનું કથન કરની બખતે) ૨૫ નુ આદિ પ્રદશક સૂત્ર સૂત્રકાર ફરી કહેશે તે આ કથન કેવી રીતે સંગત ની શકશે કે પહેલાં ભંગસમુકીર્તન કરાય છે અને ત્યાર બ! 5 મંગો દર્શન કરાય છે ? ઉત્તર “ સંgિar ર પત્ર ના ઘચા , ઘme | ૨:૪ના ૧ gazી ૫ ઝટિવ વિદ્રિ સરzગ ” આ સૂત્રમાં કહ્યા પ્રમાણે વ્યાખ્યાનો ક્રમ છે. જેમ સંહિતાના વ્યાખ્યાનકાળે સૂવ સમુરિત થયેલું હોવા છતાં પણ પદાર્થકથનને અવસરે અર્થનું પ્રતિપાદન કરવા નિમિત્તે ફરીથી પણ તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે, એ જ પ્રમાણે અહીં પબુ ભેળસમુકીર્તનનાચી સિદ્ધ થયેલા સવનું જ અંગેપદનતામાં વાવાચક ભાવની મુખપૂર્વક પ્રતિપત્તિ (ગ્રહણ-બોધ) કરાવવાને માટે પ્રસંગવશ ફરીથી પણ સમુત્કીર્તન કરવામાં આવશે-મુખ્ય રૂપે નહીં તેથી તેમાં કઈ દેષની સંભાવના નથી. ભાવાર્થભંગ સમુત્કીતનતાનું શું પ્રજન છે, એ વાતનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે–તેમણે એ વાત અહીં સમજાવી છે કે ભંગયમીતનતાનું કુલ ભોપદર્શનતા છે. ભંગસમન્કીતનતામાં અંગેનો વાગ્યાથ પ્રકટ કરવામાં આવે છે. આ પ્રકારે મંગસમન્કીતનત માં જે રે અંગે કહેવામાં આવ્યા હોય તે તે અંગેનો વાર્થ પ્રકટ કરવાનું કામ અંગે પાર્શનતામાં કરવામાં આવે છે તે કારણે મંગસમુત્કીર્તનતાનું ફક ગેપદાર્શનતા છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. સૂ૭૮ હવે સૂત્રકાર જ બગદર્શનતાનું પ્રતિપાદન કરે છે ૬ 7 7:1મવવામાન” ઈત્યાદિશબ્દાર્થ-પ્રશ્ન-(કે કિં તં નમવવામાન મનોરંતળ ) ભગવન! નગમ અને વ્યવહાર નયસંમત તે અંગેપદશનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(રેઇનવાદાનું મનોવાળા) નિગમવ્યવહાર નયસંમત તે ભગોષદર્શનતાનું આ પ્રકારનું સ્વરૂપ છે-(તિદક્ષિણ બાજુપુત્રી છેપ્રભાgyanછે અનyપુથ્વી ૨, ટુofig વત્તવા ૧,) ત્રિપ્રદેશિક કપ રૂપ પદાર્થ આનુપૂવી શબ્દને વાચાર્યું છે. એટલે કે ત્રણ પ્રદેશવાળા રકંધ રૂપ પદાર્થને “આનુપૂર્વી' આ નામે ઓળખાય છે. તેથી ત્રિપ્રદેશિક સ્કંધ ૨૫ અર્થ (પદાર્થ) વડે ‘આનુપૂવી' આ પ્રથમ ભંગ બને છે. પરમાણુ પુલ અનુયોગ દ્વારા સુત્રમ ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ અનાનુપૂર્વી રૂપ છે-એટલે કે પરમાણુ પુદ્ગલ રૂ૫ અર્થ (પદાર્થ) ને અનાનુમૂવી કહે છે. તેથી પુદ્ગલપરમાણુ રૂપ પદાર્થથી અનાનુપૂર્વી એ આ નામને બીજો ભંગ (ભાંગે) બને છે દ્ધિપ્રદેશિક સ્કંધ “અવક્તવ્યક' રૂપ શબ્દને વાર્થ છે. (દ્ધિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી રૂપે પણ ૦૨કત થઈ શકતો નથી અને અનાનુપવ ફરે પણ વ્યકત થઈ શકતું નથી, તે કારણે તેને અવકતવ્યક કહ્યો છે, એટલે કે દ્વિપદેશિક સ્કંધને “અવકતવ્યક” આ નામે ઓળખવામાં આવે છે, તે કારણે તેને “અવકતવ્ય” આ નામના ત્રીજા ભંગરૂપ ગણાવ્યા છે આ ત્રણે ભંગ એકવચનાત પદની અપેક્ષાએ બનાવવામાં આવ્યા છે. (अहवा-तिप्पएसिया आणुपुबीओ १, परमाणुपोग्गला अणाणुपुव्वीओ २. gufaણા અવત્તાવાડું રૂ) એજ પ્રમાણે ઘણું ત્રિપદેશિક અન્ય રૂ૫ ૫દાર્થ આનુપૂર્વી એ રૂપ છે, અને ઘણા પરમાણુ પુદ્ગલ રૂપ પદાર્થો અનાનુપ વએ રૂપ છે, અને ઘણું દ્વિદેશિક અંધ પદાર્થો ઘણા અવકતવ્ય રૂપ છે. આ રીતે બહુવચન પક્ષમાં આ ત્રણ ભાગ બને છે. આ પ્રકારનું અસંયોગ પણમાં ભાંગાનું કથન સમજવું એટલે કે અસગી કુલ ૬ ભાંગા બને છે, એમ સમજવું સંગપક્ષમાં એવચન અને બહુવચન સંબંધી પહેલા અને બીજા ભાંગાને સંયુક્ત કરવાથી ત્રિપદેશિક એક સ્કંધ એક આનુપૂર્વી રૂપ અને એક પરમ સુપુગલ એક અનાનુપૂiના વાર્થ રૂપ સમજ જોઈએ એજ વાત “ જવા તિરૂણસિઘ ચ પરમgginણે ય બાપુદવી ૨ બનgqદવી ૨ ૨૩મનો” આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. આ પહેલી ચતુર્ભગીને પહેલે ભાંગો છે. “આનુપૂર્વી અનાનુપૂર્વઃ ” આ બીજા ભાંગામાં ત્રિપ્રદેશવાળો એક સ્કંધ અને એક પ્રદેશવાળા અનેક પુદ્ગલપરમાણુ વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થયા છે. “ભાનુપૂર અનાનુપૂર્વી” આ ત્રીજા ભાંગામાં ત્રણ આદિ પ્રદેશવાળા ઘણા છે અને એક પ્રદેશવાળું એક પુદ્ગલ પરમાણુ વિવક્ષિત થયેલ છે. “માનુસૂર્યઃ અનાનુપૂર્થઆ ચેથા ભાંગામાં અનેક ત્રિપદેશી આદિ અને અનેક એક પ્રદેશવાળા પુદ્ગલપરમાણુ વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થયા છે. આ પ્રકારની બે અંગે (સાંગાઓના) ના સંયોગથી ઉત્પન્ન થયેત્રી આ પહેલી ચતુર્ભ"ગી છે. તેમાં અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ ચાર ભાંગાઓને વધુ પ્રકટ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે બીજા બ્રિકસંગમાં પ ચાર ભાંગા, ૨ ને શા સિંગમાં પણ ચાર ભાંગા સમજવા જઈએ મા દરેક ગા વાયા મહેલી હિંસાની ચતુર્ભ: ગીના ભ.એ.નું સ્પી: ૬૦ :. : : - કરવામાં આવ્યા છે. તે તેની મદદથી આ બે ચતુર્ભાગાને પણ સમજી લેવું જોઈએ આ રીતે ક્રિકસરયેગી બાર (૧૪ માં એને. વાચ્યાર્થી અહીં સુધીમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે ત્રણના યોગથી જે ભાંગાઓ બને છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પહેલે ભાંગે-ત્રપ્રદેશવ. પુલક'ધ “ આનુપૂર્વ ” શબ્દના વાસ્થાર્થ રૂપ, એક પ્રદેશવાળું એક પુદગલપમr “અનાનુપૂર્વા ” શબ્દના વાર્થ રૂપ અને બે પ્રદેશવાળા કંધ “ અવક્તવ્યક” શબ્દના વાવ્યર્થ રૂપ સમજે. એજ પ્રમાણે બેથી લઈને આઠ પર્વતના ભાંગાને વાચાર્ય ૫ણ સમજી લે. શંકા-આ આનુપૂર્વી આદિ પદોને ત્રિ અણુક આદિ રૂપ વાયાર્થ અર્થ પદ પ્રરૂપણુતા રૂપ પહેલા દ્વારમાં કહી દેવામાં આવ્યો છે. છતાં અહીં તેનું ફરીથી કથન શા માટે કરવામાં આવ્યું છે? ઉત્તર-અર્થ પદપ્રરૂપણુતામાં માત્ર પદાર્થનું જ પ્રતિપાદન કરાયું છે. પરંતુ અહીં તે અંગરચના દ્વારા સ્પષ્ટ કરાયેલા એજ આનુપૂર આદિ પદોનો અર્થ કહેવામાં આવે છે તેથી અહીં પુનરુતિષનો સંભવ રહે નથી અથવા નયમતની વિચિત્રતા બતાવવાને માટે નું ફરીથી કથન કરવામાં આવ્યું છે આ રીતે આ કથન બિલકુલ નિર્દોષ જ છે આ વિષથમાં હવે અધિક કહેવાની જરૂર રહેતી નથી. (તે સં તૈનમવવા મોરાજા) આ પ્રકારની નૈગમ અને વ્યવહાર નયસંમત આ ભગપર્શનતા છે. ભાવાર્થ-ભંગસમુત્કીર્તનતા દ્વારા નિર્દિષ્ટ થયેલા અંગે ના અર્થનું કથન આ ભગદર્શનતામાં કરવામાં આવ્યું છે તેમને કર્યો કો વાચ્યાર્થ થાય છે એ વાત વ્યાખ્યામાં સ્પષ્ટ કરવામાં આવી છે. અર્થાપઢપ્રરૂપણુતામાં સમવતારકે સ્વરુપકા નિરુપણ તે કેવળ અર્થપદ રૂપ પદાર્થનું જ કથન થયું છે, પરંતુ ભગો પદર્શનતામાં તે ભિન્ન ભિન્ન રૂપે કથિત અંગેના અર્થનું કથન થયું છે તેથી અહી પુનરુકિત દેષનો સંભવ નથી, છે સૂ૦૭૯ાા હવે સૂત્રકાર સમવતારની પ્રરૂપણા કરે છે જે ૬ મોરે” ઈત્યાદિશબ્દાર્થ-(સે જિં સં સોયારે ?) હે ભગવન્! પૂર્વપ્રસ્તુત સમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(મોરારે) સમવતારનું સ્વરૂપનીચે પ્રમાણે છે-સમવતાર એટલે સમાવેશ એટલે કે અનેક આનુવીર આદિ જે દ્રવ્ય છે તેમને અંતર્ભાવ સ્વસ્થાનમાં થાય છે કે પરસ્થાનમાં થાય છે, આ પ્રકારના ચિન્તનને-વિચારને જે ઉત્તર છે તેને જ સમવતાર અથવા સમાવેશ કહે છે તે વિચાર આ પ્રમાણે થાય -(नेगमववहाराण भाणुपुन्वी दवाई कहिं समोयरंति । किं पाणुपुब्बी અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ હિં સમોવતિ, અનાજુપુરથી ડુિં મોજાંતિ) નિગમ અને વ્યવહાર નયસંમત જે આનુપૂવી દ્રવ્યો છે તેમને કયાં સમાવેશ થાય છે? શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવેશ થાય છે, કે અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવેશ થાય છે? અથવા (ઝવત્તાવાર સમયાંતિ) અવકતવ્યક દ્રવ્યમાં સમાवेश याय छ? (नेगमयवहागण आणुपुत्वीदव्वाई आणुपुञ्बीदव्येहि મોરાંતિ) ઉત્તર–ને ગમ અને વ્યવહાર નયસંમત જે આનુપૂર્વી દ્રવ્ય છે, તેમને આનુપૂર્વા દ્રવ્યમાં જ સમાવેશ થાય છે, (નો કાબુજુવો જે મોરવંતિ, નો અવરદત્તરવૈ િપનોતિ) અનાનુપ દ્રખ્યામાં સમાવેશ પણ થતું નથી અને અવકતવ્ય દ્રવ્યમાં પણ સમાવેશ થતો નથી આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– સમસ્ત આનુપૂર્વી દ્રા કઈ પણ જાતના વિરષ (અવરોધ) બ્રિા પિતાની જાતિમાં રહે છે–બીજી જાતિમાં રહેતા નથી કે ઈ પણ પ્રકારના વિરોધ વિના પિતાની જાતિમાં રહેવું તેનું જ નામ સમવતાર અથવા સમાવેશ અથવા અવિરધવૃત્તિતા છે. આ અવિરાધવૃત્તિતાનો સદ્ભાવ પિતાની જાતિમાં જ હોઈ શકે છે-અન્ય જાતિમાં હોઈ શકતે નથી આનુપૂવી દ્રવ્યોને સમતાર (સમાવેશ) જે પર જાતિમાં પણ માનવામાં આવે તે આ રીતે પર જાતિમાં રહેવાથી તેમનામાં સ્વજાતિમાં રહેવાની અવિરાધવૃત્તિતા સંભવી નહીં શકે તેથી એ નિશ્ચિત સિદ્ધાંત છે કે વિવિધ દેશવત સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય આનું ર્વી દ્રવ્ય રૂપ પિતાની જાતિમાં જ રહે છેપરજાતિમાં રહેતું નથી. (नेगमववहाराण' अणाणुपुवाइ कहिं समोयरंति किं आणुपुथ्वी दव्वेहिं समोयरंति ? अणाणुपुठवी दव्वेहि समोयरंति ? अपत्तव्बयइबेहि समोयरंति!) ભગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાવી દ્ર કયાં પ્રવિષ્ટ થાય છે? શું તેઓ આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, કે અવકતવ્યક દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? ઉત્તર-(7ો આyપુરથી મોરાંતિ, અનાજુપુત્રીક્વેરિ મોરતિ, નો અવાવરું સમોવતિ) જેટલાં અનાનુપૂર્વી દ્રવ્યો છે, તેઓ આનુપૂવી દ્રવ્યોમાં પણ રહેતાં નથી, અવકતવ્યક દ્રામાં પણ રહેતાં નથી, પણ તેમની જાતિ ૩૫ જે અનાનુપૂર્વી દ્રવ્યો હોય છે તેમાં જ રહે છે. એજ પ્રમાણે નિગમવ્યવહારનય સંમત જેટલાં અવકતત્યક દ્વવ્યા છે તેને પણ પિતાની જાતિ રૂપ અવકતવ્યક દ્રવ્યમાં જ રહે છે એ અર્થ બાકીના પાઠના વિષયમાં સમજી લે જોઈએ આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે. ભાવાર્થ-આનુપૂવીચ, અનાનુપૂર્વી અને અવકતવ્યક રૂપ જેટલાં દ્રવ્ય છે, તેમને વિષે આ ત્રણ પ્રશ્ન સંભવી શકે છે-આનુપૂર્વી આદિ સમસ્ત દ્રવ્ય કયાં રહે છે? શું તેઓ પોતાની જાતિવાળામાં જ રહે છે, કે ભિન્ન જાતિવાળામાં રહે છે? સૂત્રકારે આ સૂત્રમાં આ પ્રશ્નોનું જ સમાધાન કર્યું છે. તેમણે આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે નિગમવ્યવહારનય. સંમત સમસ્ત આનુપૂવ આદિ દ્રવ્ય પિતાપિતાની જાતિમાં જ રહે છે-બિત જતિમાં રહેતાં નથી. સુ૦૮૦ અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ અનુગમ સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર અનુગામનું નિરૂપણ કરે છે– તે િત્ત થgrછે ?” ઈત્યાદિશદાર્થ–(સે દિં તું ગમે?) હે ભગવન ! પૂર્વ પ્રસ્તુત અનુગામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(અણુમે નવવિદે gori નહા) અનુગામના નીચે પ્રમાણે નવ પ્રકાર કહ્યા છે-(સંતવાવાળા) (૧) સત્પદ પ્રરૂપણુતા, (વ:જમાન ) (૨) દ્રવ્યપ્રમાણુ, નહિતર ૩ વળા થ૪ (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (ારો ય, અંતર, મા, માવ, જાવકુંવ) (૫) કાળ, (૬) અન્તર, (૭) ભાગ, (૮) ભાવ, અને (૯) અલ્પબદુત્વ. ( અrળને) આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. સૂત્રને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું નામ અનુગમ છે તેના ઉપર મુજબ નવ મધર કહ્યા છે. સદપ્રરૂપણુતા રૂ૫ અનુગમના પ્રથમ ભેદમાં વિદ્યમાન પદાર્થવિષયક પદની પ્રરૂપણા કરવામાં આવે છે સસલાને શિગડાં હોવાની પ્રરૂપણ કરવી તે અસદર્થ પ્રરૂપણા છે, કારણ કે તેને શિંગડાં જ હતાં નથી પરંતુ આનુપૂર્વ આદિ પદ અસંદર્થ વિષયક લેતા નથી પણ સદઈ વિષયક હોય છે. જેવી રીતે સ્તન્ન આદિ પદ તુમ્ભ અ.દિ રૂ૫ પિતાના વાસ્તવિક અર્થને વિષય કરનારા (પ્રતિપાદન કરનારા) હોય છે, એ જ પ્રમાણે આનુપૂર્વી આદિ ૫૬ યથાર્થ રૂપે પિતાના સંદર્થને વિષય કરનારા હોય છે. આ રીતે વિધમાન ૧૯ તે વિધમાન પદાર્થવિષયક પદની પ્રરૂપણાનું નામ “ સત્પદપ્રરૂપતા ' છે, આ સત્પદપ્રરૂપણા અનુગામ કરતી વખતે પહેલાં કરવા યોગ્ય હોય છે. તેથી તેને અનુગામના ભેદોમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ૧ દ્રવ્ય પ્રમાણમાં એ વિચ ર કરવામાં આવે છે કે આનુપૂર્વ આદિ પદે દ્વારા જે દ્રવ્યનું કથન કરવામાં આવે છે તેમની સંખ્યા કેટલી છે. ૨ ક્ષેત્રમાં-આનુપૂર્વી અ દિ પદો દ્વારા કથિત દ્રવ્યોના આધાર ક્ષેત્રને વિચાર કરવામાં આવે છે–એટલે કે એ આનુપૂર્વી આદિ દ્રવ્ય કેટલા પ્રમાસુવાળા ક્ષેત્રમાં હોય છે, એવો વિચાર કરવામાં આવે છે. ૩. અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્પન અનુગમમાં એવા વિચાર કરવામાં આવે છે કે તે આનુપૂર્વી આદિ દ્રવ્ય કેટલા ક્ષેત્રના સ્પર્શ કરે છે ક્ષેત્રમાં કેવળ આધારભૂત આકાશ જ લેવામાં આવે છે અને સ્પશનામાં આધાર ક્ષેત્રની ચારે તરફના જે આકાશ પ્રદેશે! આધેય દ્વારા પૃષ્ટ થયા હોય, તેમને પણ લેવામાં આવે છે આનુપૂર્વી આદિ દ્રબ્યાની સ્થિતિના વિચાર કરવા તેનું નામ ‘ કાળઅનુગમ ’ છે. કાળઅનુામમાં આનુપૂર્વી આદિ દ્રવ્યેાની સ્થિતિ કેટલી છે, એ વાતની પર્યાàચના (વિચારણા) કરવામાં આવે છે વિરહકાળને અન્તર કહે છે. વિવક્ષિત (અમુક) પર્યાયના પરિત્યાગ થઈ ગયા બાદ ક્રીથી એજ પર્યાયની પ્રાપ્તિ થવામાં વચ્ચે જેટલું અત્તર પડે છે તેટલા અન્તરને વિરહકાળ કહે છે. અનુગમમાં આ અન્તરની પણ પ્રરૂપણા કરવાનું આવશ્યક ગણાય છે. આનુપૂર્વી દ્રવ્યો શેષ (બાકીના) દ્રબ્યાના કયા ભાગમાં રહે છે, તે પ્રકારના ભાગની પણ પ્રરૂપણા અનુગમમાં કરવી પડે છે. છ આનુપૂર્વી આદિ દૂબ્યા કયા ભાવમાં રહે છે, તે પ્રકારની પ્રરૂપણાનું નામ ભાવઅનુગમ છે. ન્યૂનાધિકતાનું નામ અપબહુત્વ છે દ્રવ્યાયિક નયને આધારે, પ્રદેશ તાને આધારે અને તદુભય (તે બન્ને) દ્રવ્યાયિક અને પ્રદેશાર્થિક એ બન્નેને આધારે આ આનુપૂર્વી આદિ દ્રવ્યેામાં જે અલ્પત્વ અને બહુત્વને વિચાર કરવામાં આવે છે તેનુ' નામ જ અલ્પબહુત્વ છે. અનુગમમાં આ અલ્પમહુવની પ્રરૂપણા પણ કરવા યેાગ્ય ગણાય છે (સેતેં' અનુમે ) આ પ્રકારનું અનુગમનુ' સ્વરૂપ છે. ભાવા -સૂત્રાને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાનનું નામ અનુગમ છે. તે અનુગમમાં ઉપયુકત નવ વિષયેાના વિચાર કરવામાં આવે છે, તેથી તે અનુગમમાં સત્પદ પ્રરૂપણા અદિ ન ભેદ કહ્યા છે આ સપદ પ્રરૂપણા આદિન! સ્વરૂપનું વિસ્તાર પૂર્ણાંકનું નિરૂપણ સૂત્રકાર પોતે જ અાગળના સૂત્રમાં ફરવાના છે, તેથી અહી’તેના ભાવા સક્ષિપ્તમાં આપવામાં આવ્યે છે. ાસૢ૦૮/ સત્યદકા નિરુપણ આ પ્રમાણે અનુગમના સત્પદપ્રરૂપણા આદિ ભેદોના અર્થ' સંક્ષિપ્તમાં સમજાવીને હવે સૂત્રકાર તે નવે ભેોને અર્થ વિસ્તારપૂર્વક સમજાવવા માગે છે. તેથી તેએ સત્પદપ્રરૂપણુતા રૂપ તેના પ્રથમ ભેદતુ' નીચેના સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે—“ નેમવવાાળ'' ઇત્યાદિ— શબ્દાર્થ –પ્રશ્ન-( નેમવત્રારાન' અનુપુથ્વી ધ્વાર્་અસ્થિ સ્થિ !) નગમ અને વ્યવહાર નયસંમત અનુપૂર્વી દ્રવ્યે છે કે નથી! ઉત્તર-( નિયમા અસ્થિ) અવશ્ય છે જ. પ્રશ્ન-(નેમવનદ્દારાળ અળાનુપુત્રી વત્રાર્ અસ્થિ ળષિ 1 ) નેગમવ્યવહારનયસ'મત અનાનુપૂર્વી દ્રવ્યે શું છે કે નથી ? ઉત્તર-( નિયમા થિ ) નિયમથી જ એટલે કે અનાનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ પશુ અવશ્ય છે જ. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા નૈગમવ્યવહારનયસ'મત અનુપૂર્વી આદિ દ્રવ્યેનુ અસ્તિત્વ હોવાનું પ્રતિપાદન કર્યુ છે. “ તેમનું અસ્તિત્વ નિયમથી જ છે, '' આ પ્રકારના કથન દ્વારા તેમણે આ વાતને ભારપૂર્વક અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ દવ્યપ્રમાણકા નિરુપણ પ્રકટ કરી છે એટલે કે તેઓ ભારપૂર્વક એવું કહે છે કે આનુપૂવ આદિ ક સત્તાવિશિષ્ટ છે-તે દ્રવ્યોનું અસ્તિત્વ અવશ્ય છે. જ. તેઓ અવિ. વમાન નથી એમ સમજવું કે સૂ૦૮૨ !! જમવાર ' આજુપુરથી ” ઈત્યાદિશનાર્થ-જમવાનું આપુપુત્રી 1 f૬ વંટેજ, નહિiા બળતારૂં?) નગમવ્યવહાર નય સંમત અનેક આનુપૂવી દ્રવ્યો છે સંખ્યાત છે, કે અસ ખ્યાત છે, કે અનંત છે? ઉત્તર-(વો સંસિક્કા નો જયંતિના, બળR) નગમ અને વ્યવહારનયસ'મત આપવી દ્રા સંખ્યાત પણ નથી, અસંખ્યાત પણ નથી, પરતુ અનંત છે. (ાય અનાજુપુત્રીત્રા પદયાત્રા ૧ બM મળિયા૪) એજ પ્રમાણે અનાનુપૂર્વા દ્રવ્ય પણ અનંત છે અને અવતવ્યક દ્રવ્ય પણ અનંત છે, એમ સમજવું જોઈએ તે બન્ને પ્રકારના દ્રવ્ય સંપાત પણ નથી અને અસંખ્યાત પણ નથી આ કથનને ભાવાર્થ એ છે કે આનપુર્વ અનાનપૂર્વ અને અવક્તવ્યક આ દ્રવ્યોમાંના આનyવી આરિ કન્ય અનત-અનંત છે. તે પ્રત્યેકને એક એક આકાશપ્રદેશમાં પણ અનંત અનંત રૂપે સદ્ભાવ હોય છે. તે પછી સર્વકની તે વાત જ શી કરવી ! તે કારણે તેને સંખ્યાત પણ કહ્યા નથી અને અસંખ્યાત પs કહા નથી આ રીતે ત્રણેમાં બન્ને પ્રકારતાને નિવેષ કરીને અનંતતાનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અહીં એવી શંકા કરવી ન જોઈએ કે અસંખ્યાત પ્રદેશી આકાશ રૂપ શેત્રમાં અનંત આનુપૂર્વી આદિ દ્રવ્ય કેવી રીતે રહી શકે છે, કારણ કે પુદ્ગલનું પરિણમન અચિંત્ય હોય છે. એ તો આપણે આપણી આંખે ૧૮ ઈ શકીયે છીએ કે એ પ્રતીપ (દીપક) ની પ્રણાથી વાત એક કાન્તર્વતી –(ધરની અંદર) રહેલ આકાશના પ્રદેશોમાં બીજા પણ અનેક પ્રદીપની પ્રજાના પરમાણુઓનું અવસ્થાન (નિવાસ) થઈ જાય છે. અખો વડે જોયેલા વિષયમાં શંકાને કોઈ અવકાશ જ રહેતું નથી નહી તે, અતિ પ્રસંગ નામને દેષ આવે છે. તેથી આનુપૂર્વી આદિ અનંત દ્રવ્યનું અસંખ્યાત પ્રદેશી આકાશમાં અવસ્થાન થવામાં કોઈ બાધા (મુકેલી, અવરોધ) રહેતી નથી અને આનુપૂર્વી આ દ્રબ્બાને અનંત માનવામાં પણ કોઈ વાંધો સંભવ નથી. ભાવાર્થ-સૂત્રકારે અનુગામના દ્રવ્યપ્રમાણ નામના બીજા ભેદનું આ સૂત્ર દ્વારા નિરૂપણ કર્યું છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આનુપૂર્વી આદિ દ્રવ્યો અનત છે. આ પ્રકારનું પ્રતિપાદન કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસંખ્યાત પ્રદેશી આકાશમાં કાકાશમાં તેમની અવગાહના હોવાની વાત સ્વીકારવામાં કોઈ પણ પ્રકારો વાંધો સંભવી શકતું નથી, કારણ કે પાંગલિક પરિણામ અચિત્ય હોય છે. એક જ ઘરની અંદર રહેલા આકાશમાં (અવકાશમાં) અનેક પ્રદીપની પ્રજાના પરમાણુઓનો સમાવેશ થઈ જાય છે, એ વાત તે આપણે આપણી આંખો વડે જ જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે અવગાહનશક્તિના વેગથી અને પરિણમનની વિચિત્રતાથી આકાશનાં એક પ્રદેશમાં પણ અનંત આનુપૂર્વી આદિ દ્રવ્યનું અવગાહન (સમાવેશ) માનવામાં કોઈ આપત્તિ સંભવી શકતી નથી. સૂ૮૩ અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રપ્રમાણકા નિરૂપણ હવે સૂત્રકાર અનુગામના ત્રીજા ભેદ રૂપ ક્ષેત્રના વિષયમાં નીચે પ્રમાણે કથન કરે છે–અનેરામવાણાઈત્ય દિ– શબ્દાર્થ-(ામવાપાળ માંgTદવીદાસું) નગમ અને વ્યવહાર નયસંમત અનેક આનુ પૂ દ્રવ્ય (સોપા 6 સંવ7 18 મને હોન્ના) શું લકના સંખ્યામાં ભાગમાં અવરહિત છે? કે લાકના અસંખ્યાતમાં ભાગમાં અવગ હિત છે, કે (સંઘ૪૬ મો ના ૨) લેકના અસંખ્યાતમાં ભાગમાં અવગાદિત છે, કે (હંદુ માનુ ના રૂ) સંખ્યાત ભાગોમાં અવગાદિત છે, કે (સવો હોન્ના?) સંપૂર્ણ લેકમાં અવગાહિત હોય છે ? ઉત્તર-(gT a qદુર માળ વા ડ્રો ના, બસંત માને बा होज्जा, संखे जेसु भागेसु दा होजा, असंबिम्सु भागेसु वा होजा, सव्व. ટોપ પ હો 71) ત્રણ પરમાણુવાળા (ત્રિપદેશ) થી અનંત પર્વતનાં અગુવાળા ધ (અનંત પ્રદેશી કં) પંથી સામાન્ય રૂપે કોઈ એક દ્રવ્યની અપે. ક્ષાએ કઈ એક અનુપૂર્વી દ્રથ લેકના સંખ્યામાં ભાગમાં અવગાદિત થઈને રહે છે, કોઈ એક અ નુખવ” દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભ.ગમાં રહે છે, તથા કઈ એક આનુવાં દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કે ઈ એક અનુપૂવીદ્રવ્ય લેકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અને કોઈ એક આનુપૂવી દ્રવ્ય સમસ્ત લેકમાં અવગાહિત થઈને રહે છે જેમ કે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓના સમૂહમાંથી નિષ્પન્ન થયેલે અતિ મહાશ્કય તે અચિત્ત માકપ રૂપ આનુપૂરી" દ્રવ્ય એક સમયમાં સકળ લકને અવગાહિત કરી શકે છે. પ્રમ–તે અચિત્ત મહારકંધ સકલ લેકમાં કેવી રીતે અગાદિત થઈ જાય છે. ઉત્તર જેવી રીતે સમુદૂઘાતવતા કેવલી સકળ લોકમે ાં સમાઈ જાય છેઅવગોહિત થઈ જાય છે, એજ પ્રમાણે અચિન મહાર'ધ ૫ણુ સકલ લાકમાં અવગતિ થઈ જાય છે-સમાઈ જાય છે એટલે કે લેકની મધ્યમાં રહેલા કેવળી જયારે સમુદૂવાત કરે છે, ત્યારે પ્રથમ સમયે આત્મગ્રંશે ને દંડાકાર રૂપે પરિણુમાવે છે. તેમનું આ દંડાકાર રૂપ પરિણમન તિર્લગ્ન લેકમાં સંખ્યાત છે. જન સુધી અથવા અસંખ્યાત જન સુધી વિસ્તૃત થયેલું હોય છે, તથા ઉર્ધ્વ અને અધભાગમાં ૧૪ ચૌદ રાજુપ્રમાણુ લાંબુ હોય છે. આત્મપ્રદેશનું આ દંડાકાર ૨૫ પરિણમન સ્વાભાવિક હોય છે. બીજા સમયમાં તેમના તે આત્મપ્રદેશ કપાટના આકારમાં પરિણમન પામે છે ત્રીજા સમયમાં મંથાનરૂપ થઈ જાય છે, અને ચોથા સમયમાં અન્તરાલની પૂર્તિ કરીને સકળ હોકમાં પાસ થઈ જાય છે. પાંચમા સમયમાં અંતરાલોને સંકુચિત કરીને છા સમયમાં મંથાનને સંકુચિત કરીને, સાતમાં સમયમાં કપાટને અને આઠમાં સમયમાં દંડને સંકુચિત કરીને પિતાના શરીરમાં જ સમાઈ જાય છે એટલે કે પૂર્વાવસ્થામાં આવી જાય છે એજ પ્રમાણે અચિત્ત મહાપ પણ એક સમયમાં અકળ લેકને વ્યાપ્ત કરી લે છે. (નાનાલા ના નિયમ હતો રોગ) તથા આનુપૂર્વી પરિણામ યુક્ત અનંત દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે દ્રવ્યો સમસ્ત લોકમાં અવગાહિત છે. આ કથનનું અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે સમસ્ત કાકાશને કોઈ પણ પ્રદેશ એ નથી કે ત્યાં સુમ પરિણામથી પરિત થયેલાં અનંત આનુપૂવી દ્રવ્ય ન હોય એટલે કે લોકમાં સર્વત્ર આનુપૂવા દ્રવ્યનું અસ્તિત્વ છે તે અનેક આનુપૂર્વી" દ્રવ્યું લે. કના સંખ્યામાં અથવા અસંખ્યાતમાં ભાગમાં નથી પણ સમસ્ત લેકમાં છે, એમ સમજવું એજ પ્રમાણે નગમ અને વ્યવહાર નયસંમત અનાનુપવી દ્રવ્યો અને અવકતવ્યક દ્રના વિષયમાં પણ પાંચ-પાંચ પ્રશ્નો પૂછી શકાય છે. જે અને નીચેના સૂત્ર દ્વારા પૂછવામાં આવ્યા છે. (નેજમવાराण अणाणपुच्ची दवाई किं बोयरस संखिज्जइभागे होज्जा, जाव सव्वलोए રોકના 8) નિગમ અને વ્યવહાર નય સંમત અનાનુપૂવ" દ્રવ્યે શુ? લોકના સંખ્યાતમાં ભાગમાં, કે સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં સમસ્ત લેકમાં અવગાહિત થઈને રહે છે? - ઉત્તર-“gs નો સંસેક7 મા, હોકા, મહેર બને होजा नो मंखेज्जेसु भागेसु होजा, नो असंखेज्जेसु भागेसु होला. नो सव्वळोए T” જે એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અના નવી દ્રવ્ય અને અવકતવક દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહિત થઈને રહે છે. સંખ્યામાં ભાગમાં, સંખ્યાત ભાગમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં અવગાહિત થઈને રહેતાં નથી પરમાણ અનાનુપૂવ દ્રવ્યરૂપ છે. તે આકાશના એક પ્રદેશમાં જ અવસાહિત થઈને રહે છે કે અણવાળો જે કંઇ છે તે અવકતવ્યક દ્રશ્વરૂપ છે. તે કાકાશના એક પ્રદેશમાં પણ રહે છે અને બે પ્રદેશમાં ૫૭ રહે છેઆ રીતે તે બન્નેની અવગાહના લેકના અખાતમાં ભાગમાં જ છે. વિવિધ અનાનપવી પ્રબ અને અવકતવ્યક દ્રયેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ સમસ્ત કાકાશમાં રહે છે, એમ સમવું જોઈએ, કારણ કે આકાશને કોઈ પણ પ્રદેશ એ નથી કે જયાં તેમનો સદભાવ ન હોય. ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા આનુપૂર્વી આદિ દ્રવ્યની અવગાહના વિષે પૂછવામાં આવેલ. પાંચ પ્રકોને ઉત્તર એક દ્રવ્ય અને અનેક દ્રવ્યોને અનુલક્ષીને આપે છે તે પાંચ પ નીચે પ્રમાણે –(૧) આપવી દ્રવ્ય શું લેકના સંખ્યામાં ભાગમાં રહે છે? અથવા (૨) અખાતમાં G૦ ૨૧ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં રહે છે ? (૩) અથવા શું લેકના સંખ્યાત ભાગમાં રહે છે? (૪) અથવા શું લેકના અસંખ્યાત ભાગો માં રહે છે? (૫) અથવા શું સમસ્ત લેકમાં રહે છે. ઉત્તર-પુદ્ગલ દ્રવ્યોને આધાર જે કે સામાન્ય રૂપે કાકાશ જ નિયત છે, છતાં પણ વિશેષ રૂપે ભિન્ન ભિન્ન પુદ્ધ લદ્રવ્યના આધારક્ષેત્રના પરિમાણમાં અન્તર હોય છે, એજ અનર આ ઉત્તરમાં પ્રકટ કરવામાં આવ્યું છે-કારણ કે ભિન્ન ભિન્ન પદાર્થ હોવા છતાં પણ પુદ્રના પરિમાશુમાં વિવિધતા છે, એકરૂપતા નથી તેથી અહીં તેમના આધારનું પરિમાણુ (પ્રમાણુ) અનેક રૂપે કહેવામાં આવ્યું છે. આ કથનને ભાવાર્થ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓની ખ્યા કરતાં ન્યૂન અથવા તેના જેટલી જ હોઈ શકે છે, પણ અધિક હોઈ શકતી નથી તેથી એક પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્ય આકાશના એક જ પ્રદેશમાં રહે છે, પણ બે અણુવાળું અવક્તવ્યક દ્રવ્ય આકાશના એક પ્રો. શમાં પણ રહી શકે છે અને બે પ્રદેશમાં પણ રહી શકે છે. આ રીતે ઉત્તરોત્તર પરમાણુઓની અથવા પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં ત્રણુઅણુવાળા, ચાર અણુવાળા યાવત્ સંખ્યાતાણુક અંધ એક પ્રદેશમાં બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં યાવતુ સંખ્યાત પ્રદેશ ૩૫ ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાત આણવાળા દ્રવ્યને રહેવા માટે અસંખ્યાત પ્રદેશેવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસં. ખ્યાત અણુવાળે અંધ એક પ્રદેશથી લઈને વધારેમાં વધારે પિતાના જેટલી જ અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે અનંત અણુવાળે અથવા અનંતાનંત અણુવાળા અંધ પણ એકથી લઇને સંખ્યાત પર્યન્તના પ્રદેશવાળા અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે, તેને રહેવાને માટે અનંત પ્રદેશોવાળ ક્ષ ની આવશ્યકતા રહેતી નથી પુગલ દ્રવ્યને સૌથી મટે છે કે જેને અચિત્ત મહધ કહે છે અને જે અનંતાનંત અણુઓને બનેલું હોય છે, તે પણ તે કાકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ રહી શકે છે. આ પ્રમાણે અનાનુપૂલી આદિ કલ્પદ્રવ્યની અપેક્ષાએ આ કથનને હૃદયમાં ધારણ કરીને આ સૂત્રને અર્થ સમજવો જોઈએ વિવિધ દ્રવ્યની અપેક્ષાએ આ સમસ્ત દ્રવ્યોનું અવગાડના સમરત કાકાશમાં છે. સૂ૮૪ સ્પર્શનાદવાર કા નિરુપણ હવે સૂત્રકાર અનુગામના સ્પર્શના નામના ચેથા દ્વારનું નિરૂપણ કરે છે“ નેળમકથાનું ”ઇત્યાદિ શબ્દાર્થ-(નૈાનવવાવા માગુqદવી દારૃ ઢોરણ ૬ વૅલેગ; માનું Triાતિ) નિગમ અને વ્યવહાર નયસંમત અનેક આનુપૂર્વી દ્રવ્ય શું લેકના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરે છે ? (અરૂઝર માન' Tયંતિ ) કે અસં ખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે ? (સંવેકને માને વંતિ ?) કે સંખ્યાત ભાગને સ્પર્શ કરે છે ? (અસંવેકને માને તિ) કે અસંખ્યાત ભાગે ને પશ કરે છે ? ( સુત્રો જયંતિ ) કે સમસ્ત લોકને પશ કરે છે ? ઉત્તર-(gri કુરા સોજા લહેજામા વા કુe૬ વાર સવ્યફોન’ વા ) ત્રિઅણુક સર્કલથી લઈને અનન્તાણુ સ્કંધ પર્યંતના આનુ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૨. Page #134 -------------------------------------------------------------------------- ________________ પૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગને સપર્શ કરે છે, કોઈ એક અનુપૂર્વી દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગોને, કેઈ એક આનુપ દ્રવ્ય લેકના અમ્રખ્યાત ભાગોને અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય સમસ્ત લેકને સ્પર્શ કરે છે. (નાળા ધ્યારું પર્વ નિવમા સવોનું કુતિ) તથા વિવિધ આનુપૂર્વ દ્રવ્ય-અનંત આનુપૂલ પરિણામયુકત દ્રવ્ય નિયમથી સર્વલેટની પના કરે છે. (णेगमववहाराण' आणाणुपुञ्ची दवाई लोगस्म कि संखेन्जइभाग Tણંતિ, જ્ઞાત્ર સવોનું ?) નગમ અને વ્યવહાર નયમંમત સમરત અનાનુપૂર્વી દ્રવ્યોમાંનું કે ઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય શું લેકના સંખ્યામાં ભાગની કે અસંખ્યાતમાં ભાગની, કે સાત ભાગની, કે અસંખ્યાત ભાગની કે સમસ્ત લેકની સ્પર્શના કરે છે ? ઉત્તર-(વન ટૂ વદુર નો સંક્ષિામાનં , વસંતિમ भाग फुसह, नो संखिज्जे भागे फुसइ, नो असंखिज्जे भागे फुसइ, नो सम्ब હો TH૨ ) એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આ પ્રમાણે કથન સમજવું-એક અનાનુપવી દ્રવ્ય લેકના સંખ્યાતમાં પગની પશના કરતું નથી, સંખ્યાત ભાગોની સ્પર્શના પણ કરત નથી, અસંખ્યાત ભાગેની સ્પર્શન પણ કરતું નથી, અને સમસ્ત લેકની પs પર્શના કરતું નથી, પણ અસાતમા ભાગની જ સ્પના કરે છે. ( તળાવદરા વસુર નિયEા હોય વંતિ) વિવિધ દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે અનાનુપૂર દ્રવ્ય નિયમથી જ સમસ્ત લેકની સ્પર્શના કરે છે. (gષ અવ તન્નદયારું માળિયાત્રા) એજ પ્રમાણે અવ કતવ્યક દ્રવ્યની રચના વિષે પણ સમજવું. ભાવાર્થ-ક્ષેત્રદ્વારના જેવા જ અહી ૫ણું પ્રોત્તરના પ્રાર સમજવા ક્ષેત્ર અને સ્પર્શનમાં એ ભેટ છે કે પરમાણુદ્રવ્યની અવગાહના જે એક આકાશપ્રદેશમાં થાય છે તે ક્ષેત્રરૂપ છે, તથા પરમાણુ વડે તેના નિવાસસ્થાન ૩૫ આકાશના ચારે તરફના પ્રદેશોનો જે સ્પર્શ થાય છે તેનું નામ સ્પર્શના છે. પરમાણુને તે ઉત્કૃષ્ટ પશે આકાશના સાત પ્રદેશમાં થાય છે. તે સાત પ્રદેશ નીચે પ્રમાણે છે–ચારે દિશાઓના ચાર પ્રદેશ, ઉપરને એક પ્રદેશ, અને નીચેનો એક પ્રદેશ અને ત્યાં તેની પિત ની અવગાહના છે તે એક પ્રણઆ રીતે તે વધારેમાં વધારે સાત આકાશપ્રદેશને સ્પર્શ કરે છે. આ સ્પર્શના વિષયમાં બૌદુની એવી જે માન્યતા છે કે પરમાણુ દ્રવ્ય તે આદિ, મધ્ય અને અન્ન આદિના વિભાગથી રહિત નિરંશ (અંશ રહિ )-એકરૂપ જ છે તે પછી એ સ્વીકાર કેવી રીતે કરી શકાય કે તે છ દિશાઓનો પશું કરે છે? જો એ સિદ્ધાંત સ્વીકા૨વામાં આવે છે તેમાં એકત્વને સિદ્ધાંત ઘટિત થઈ શકતો નથી, કારણ કે સ્વરૂપે પરમાણુ પૂર્વાદિ કોઈ એક દિશામાં સંબદ્ધ છે, એવાં જ સ્વરૂપે જે તે અન્ય દિશાઓ સાથે પણ સંબંધ હોય, તે આ માન્યતામાં એ વિભાગ સંભવી શકતા નથી કે પરમાણુને આ પ્રદેશ પૂર્વદિભાગ સાથે સંબદ્ધ છે અને આ પ્રદેશ પશ્ચિમ દિગ્માગ સાથે સંબદ્ધ છે, કારણ કે તેને તે નિરંશ રૂપે (એક રૂપે) સ્વીકારવામાં આવ્યું છે. તેથી એવું માનવું જોઈએ કે પરમાણુ સાત પ્રદેશને પર્શ કરતું હોવાથી તેમાં વિવિધ રૂપતા હેવાથી તે એકરૂપ હોઈ શકતું અનુયોગ દ્વારા સુત્રમ ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ નથી જે એકરૂપતા માનવાને માટે વિવિધ રૂપતા રૂપ વિભાગને અભાવ જ ઈષ્ટ માનવામાં આવે, તે તેમાં છ દિશાઓ સાથે સંબદ્ધ હેવાનું કથન વિરૂદ્ધ પડે છે આ કથનને ભાવાર્થ એ છે કે પરમાણુ જે સ્વરૂપે પૂર્વાદિ કોઈ એક દિશાની સાથે સંબદ્ધ છે, તેનું તે નિજરૂપ ભિન્ન છે અને પશ્ચિમ આદિ દિશાઓની સાથે સંબદ્ધ સ્વરૂપ પણ ભિન્ન હોય તે આ રીતે સ્વરૂપ પમાં ભિન્નતા આવવાને કારણે છ પ્રકારના સ્વરૂપ માનવાને પ્રસંગ માસ થશે અને તે કારણે તેમાં એકત્વનો અભાવ આવવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી બૌદ્ધોની એ પ્રકારની માન્યતા સાચી નથી, કારણ કે પરમાણુ દ્રવ્ય રૂપ હોવાને કારણે નિરંશ જ છે–એક જ છે, છતાં પણ પરમાણુની પરિણામશકિત અચિત્ય . તે કારણે તે પ્રકારના પરિણામના સદુભાવમાં છ દિશાઓની સાથે તેનું નિરંતર રૂપ અવસ્થાન સંભવિત છે. તેથી સાત દિશાઓમાં તેના સ્પર્શનું કથન અઘટિત (અનુચિત) નથી. સૂ૦૮૫ કાલેદવારકા નિરુપણ પર્શનાદ્વારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અનુગામના પાંચમાં લે કાળકારનું કથન કરે છે“ગેામાયણમાં બાલુપુરથી દવા” ઈત્યાદિ શબ્દાર્થ-(નેજમવા ભાજીપુદી વ્યા) નેગમ અને વ્યવહાર, આ બે નયસંમત આનુપૂર્વી દ્રવ્યો (હાયપો) કાળની અપેક્ષાએ (બી) કેટલા કાળ સુધી (હો) આનુપૂર્વી રૂપે રહે છે? ઉત્તર-( i કomi Qા યમ) એક નવી દ્રવ્યની અપેક્ષાએ વિચારવામાં આવે તે એક અનુપ દ્રવ્ય ઓછામાં ઓછા બે સમય સુધી અને (કોઇ શસલેv દાઢ) વધારેમાં વધારે અસખ્યાત કાળ સુધી આનુપૂવ રૂપે રહે છે, (ગાણાત્રા વહુ નિયમા વાલા) તથા વિવિધ માનવી" દ્વાની અપેક્ષાએ વિચાર કરવા માં આવે છે અને માનવ એની સ્થિતિ સર્વકાળની હોય છે આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે, આવી દ્રવ્યને આનુપૂર્વી દ્રવ્યરૂપે રહેવાને જે એક સમય રૂ૫ કાળ કહ્યો છે તે આ પ્રકારે કહ્યો છે– પરમાણુ કાણુઆરિમાં (બે પરમાણુમાં) કોઈ એક આદિ અન્ય પરમાણ મળવાથી કોઈ એક અપૂર્વ દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે ત્યાર બાદ એક સમય પછી તેમાંથી એક આદિ પરમાણુ વિયુક્ત (અલગ) થઈ જવાથી તે આનુપૂર્વ દ્રવ્ય તે રૂપમાંથી અપગત (નષ્ટ) થઈ જાય છે એટલે કે તે રૂપે રહેતું નથી તે કારણે એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અનુપૂર્વી રૂપે રહેવાને કાળ એાછામાં ઓછા એક સમયને કહ્યો છે. અને જ્યારે એજ એ આનપૂર્વ અસંખ્યાત કાળ સુધી આનુપૂર્વી દ્રવ્યરૂપે રહીને એક આરિ પર માણુ રૂપે વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે તેની અવસ્થિતિને ઉત્કૃષ્ટ સમય અસંખ્યાત કાળને કહ્યું છે. કોઈ પણ એક આનુપૂર્વી દ્રવ્યને અવ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિકાળ (આનુપૂર્વી રૂપે રહેવાના કાળ) અનંત હાતેા નથી, કારણ કે ઉત્કૃષ્ટ પુદ્ગલસયાંગ સ્થિતિ પશુ અમ્રખ્યાત કાળની જ ડાય છે. અને આનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ તા તે આનુપૂર્વી દ્રવ્યેાની સ્થિતિ નિયમથી જ સ`કાલીન હેાય છે, કારસુ કે લેાકમાં એવેા કાઇ કાળ નથી કે જ્યારે આનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ જ ન હોય. (મળાજીપુથ્વી' અવત્તાન્ત્રાર્' qz' ચેવ માળિયન') અનાનુ પૂર્વી દ્રવ્યેામાં અને અવક્તવ્યક દ્રવ્યે માં પણ એક દ્રશ્ય અને અનેક દ્રવ્યેની અપેક્ષાએ પૂર્વોક્ત જધન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ સમજી લેવે આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે. કેઇ એક પરમાણુ એક સમય સુધી એકલુ` રહીને ત્યાર બાદ કાઈ ખીજા પરમ શુ સાથે સશ્લિષ્ટ થઈ જાય છે. તેથી એક અનાનુપૂર્વી દ્રવ્યને અવસ્થિતકાળ (અનાનુપૂર્વી દ્રવ્ય રૂપે રહેવાના કાળ) ઓછામાં ઓછા એક સમયના કહ્યો છે, અને જયારે એજ એક પરમાણુ અસખ્યાત કાળ સુધી એકલું રહીને ત્યાર બાદ કોઇ બીજા પરમાણુની સાથે સશ્લિષ્ટ થઈ જાય છે, ત્યારે તેના અસ્થિતિ કાળ અધિકમાં અધિક અસ ખ્યાત કાળના મનાય છે વિવિધ દ્રબ્યાની અપેક્ષાએ વિચારવામાં આવે તા તે અનાનુપૂર્વી દ્રવ્યેના અવસ્થિતિકાળ સકાલીન માનવામાં આવ્યેા છે, કારણ કે લેાકમાં એવા કોઈ સપ્રય નથી કે જ્યારે આ અનાનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ જ ન હાય. એ પરમાણુ રૂપ એક અવક્તવ્યક દ્રવ્ય પણ જ્યારે એક સમય સુધી સયુક્ત રહીને ત્યાર બાદ વિભક્ત થઈ જાય છે, ત્યારે તેના જન્ય અવસ્થિતિ કાળ એક સમયના માનવામાં આવે છે અથવા જ્યારે તે એજ સ્થિતિમાં એક સમય સુધી રહીને ત્યાર બાદ કોઈ એક બીજા પરમાણુ સાથે સ'શ્લિષ્ઠ અન્તરદવારકા નિરુપણ થઈ જાય છે ત્યારે તેના અસ્થિતિ કાળ જઘન્યની અપેક્ષાએ એક સમયના ગણાય છે, અને જ્યારે તે અવક્તવ્યક દ્રવ્ય અમ્રખ્યાત કાળ સુધો એજ સ્થિતિમાં રહીને ત્યાર બાદ વિધટિત (વિભક્ત) થઇ જાય છે, એટલે કે જ્યારે તે એજ સ્થિતિમાં અસખ્યાત કાળ સુધી રહે છે અને ત્યાર બાદ કાઈ બીજા પરમાણુ સાથે સશ્લિષ્ટ (સયુક્ત) થઇ જાય છે, ત્યારે તેના અવક્તવ્યક દ્રવ્યરૂપે રહેવાને કાળ (અવસ્થિતિ કાળ) અધિકમાં અધિક અસખ્યાત કાળ પ્રમાણુ માનવામાં આાા છે. વિવિધ અવક્તવ્યક દ્રવ્યાની અપેક્ષાએ તે અવક્તવ્યક દ્રવ્યાને અવ સ્થિતિ કાળ (અવક્તવ્યક દ્રવ્યરૂપે રહેવાને સય સ`કાલીન કહ્યો છે. એટલે એવા કોઈ પણ સમય નથી કે જ્યારે તેમની અવસ્થિતિ (અસ્તિત્વ) જ હાય. || સ્॰ ૮૬ ૫ ન અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર અન્તરદ્વારની પ્રરૂપણ કરે છે-“THવવાળ” ઈત્યાદિ શબ્દાર્થ–પ્રશ્ન-ળામવાળું કાળુપુથ્વીરવાળે અંતરં ઝગો દેવદિવા હોર) નિગમ અને વ્યવહાર, આ બને નયસંમત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાન (અંતરવિરાળ) કાળની અપેક્ષાએ કેટલા કાળનું હોય છે? આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી સવરૂપનો ત્યાગ કર્યા બાદ ફરીથી તે આનુપૂવી દ્રવ્યરૂપ થવરૂપને જેટલા કાળના વ્યવધાન (આંતર) બાદ પ્રાપ્ત કરે છે, તે વ્યવધાન કાળનું નામ અથવા વિકાળનું નામ અંતર છે. અહી વિષે કાળની અપેક્ષાએ તે અંતરના વિષયમાં પ્રશ્ન પૂછે છે. ક્ષેત્રની અપેક્ષાએ પણું અંતર હોઈ શકે છે, પણ અહીં ક્ષેત્રની અપેક્ષાએ અંતર પૂછયું નથી અહીં તે કાળની અપેક્ષાએ અંતર પૂછ્યું છે. તેથી જ અહી “ જાઢો જેવદાર ” આ સૂત્રપાડ મૂકે છે. ઉત્તર–(ા વં વડુકર નાં ઘi vમાં ૩ણોને બળત કરું) એક અનવી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછું અંતર (વિરહકાળ) એક સમયનું અને વધારેમાં વધારે અંતર અનંત કાળનું હેય છે. (નાના પt વષ નત્યિ અંત ') તથા વિવિધ દ્રવ્યની અપેક્ષાએ વિચારવામાં આવે તે એવા અંતરનો સદૂભાવ જ નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણ આસુવાળું, ચાર અણુવાળુ આદિ આનુપૂર્વી દ્રવ્યોમાંથી કેઈ એક આનપૂલ દ્રવ્ય સ્વાભાવિક અથવા પ્રાયોગિક પરિણમન વડે ખંડ ખંડ થઈ જઈને આનુપૂવ પર્યાયથી રહિત થઈ ગયેલું હવે એજ દ્રવ્ય એક સમય બાદ ફરીથી સ્વાભાવિક આદિ પરિણમન દ્વારા એજ પરમાણુઓના સંગથી એજ આનુવી રૂપ બની જાય છે. આ રીતે એક આનુવ દ્રવ્યના આનુપૂવી સ્વરૂપને પરિત્યાગ થઈ ગયા બાદ ફરીથી એજ સ્વરૂપમાં આવી જવામાં જે કાળને આંતરો પડે છે તે કાળના આંતરા રૂપ જઘન્ય અંતર એક સમયનું સમજવું ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અનંત કાળનું અંતર કહી છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-ધારો કે કોઈ એક વિવક્ષિત આનુપૂવી દ્રવ્ય પૂર્વોક્ત રૂપે આનુવ પર્યાયથી રહિત થઈ ગયું છે. આ રીતે વિભક્ત થયેલાં તે પરમાણુઓ અન્ય બે અણુવાળા, ત્રણ અણુવાળા વગેરેથી લઈને અનંત પર્યતન અણુવાળા શ્વ રૂપ અનંત સ્થાનમાંની પ્રત્યેક સ્થાનમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિને અનુભવ કરતાં થકા સંક્ષિપ્ટ રહ્યા. આ પ્રમાણે પ્રત્યેક હયણુક અદિ અનંત સ્થાનમાં અનંત કાળ સુધી સંશ્લિષ્ટ રહ્યા બાદ એટલે કે એ સ્વરૂપમાં રહેતાં રહેતાં અનંત કાળ વ્યતીત થઈ ગયા બાદ એજ પરમાણુઓ દ્વારા ત્યારે વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્યનું ફરીથી નિર્માણ થઈ જાય છે, ત્યારે એમ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ થવામાં અનંત કાળનું ઉત્કૃષ્ટ અંતર પડી જાય છે. એટલે કે આનુપ પર્યાયને પરિત્યાગ કર્યા બાદ ફરી આનુપૂવી પર્યાયમાં આવી જવામાં અનંત કાળનું વ્યવધાન (આંતર) પડી જાય છે. “વિવિધ દ્રોની અપેક્ષાએ કાળનું અંતર છે જ નહીં,” આ પ્રકારના કથનનું કારણ એ છે કે લોકમાં એ કોઈ પણ સમય નથી કે જ્યારે સમસ્ત આનુપૂર્વી દ્રએ પિતાના આનુપવી સ્વભાવનો એક સાથે પરિત્યાગ કરી દેતાં હેય, કારણ કે લોકમાં અનંતાનંત આનુપૂવી દ્રવ્યો સવંદા વિદ્યમાન રહે છે, તેથી વિવિધ આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ કાળને અંતરે જ પડી શકતા નથી. પ્રશ્ન- મયવહારને અનાજુપુરથી વાળ અંતર' SIો દિ' ) નિગમ અને વ્યવહાર નયસંમત અનાનુપૂવી દ્રવ્યોનું વ્યવધાન (અંતર-વિરહ. કાળ) કાળની અપેક્ષા એ કેટલા કાળનું હોય છે ? ઉત્ત-(i પુર ગomi si awાં જોf más si નાનાવા વરૂણ નધિ અંતર') અનાનુપૂવી દ્રવ્યને વિરહકાળ એક અનાનુપૂવી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાત કાળને હોય છે. વિવિધ અનાનુપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે વ્યવધાન (વિરહકાળ–અંતર)ને સદ્ભાવ જ નથી. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જ્યારે કઈ પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્ય કેઈ બીજા પરમાણુની સાથે અથવા કયણુક, ત્રિઅણુક આદિ રકની સાથે એક સમય સુધી સંAિષ્ટ (સંયુક્ત) રહીને તેનાથી વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે એક અનાનુપૂરી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછા સમયનું અંતર (વ્યવધાન) પડી જાય છે. અને એજ અનુકૂવી દ્રવ્ય ૩૫ પરમાણુ જ્યારે કોઈ પ્રયક, ત્રિઅણુક આદિ ધની સાથે સંશ્લિષ્ટ થઈને અસંખ્યાત કાળ સુધી એજ સ્થિતિમાં રહીને ફરીથી તેમાંથી વિયત (વિભક્ત) થઈ જાય છે, અને ફરીથી અનાનુપૂરી રૂપે નિષ્પન્ન થઈ જાય છે, તે આ પ્રકારે અનાનુપૂર્વીના પરિત્યાગથી લઈને અનાનુપૂવના પુનઃ નિમાં માં વધારેમાં વધારે અસંખ્યાત કાળનું અંતર પડે છે આ ઉત્કૃષ્ટ અંતર એક અનાનુપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે, એમ સમજવું. શંકા-જ્યારે એક અનાનુપૂવાં દ્રવ્ય અનંતાનંત પરમાએ ના પ્રચય રૂ૫ અંધ સાથે સંયુક્ત થાય છે અને તે તેની સાથે સંયુક્ત અવસ્થામાં અસંખ્યકત કાળ સુધી હ્યા બાદ જ્યારે તે સ્કંધ વિભકત થઇ જાય છે ત્યારે તેમાંથી કોઈ લધુકંધ ઉત્પન્ન થઈ જાય છે. તે લપુસ્કરધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુકત રહે છે. ત્યારબાદ જયારે તે રક ધ પદ્ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી કોઈ લધુકંધ ઉપન્ન થઈ જાય છે તે લધુસ્ક ધની સાથે પણ તે પરમાણુ રૂપ અનાન પૂવ દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી સંયુકત રહે છે. ત્યાર બાદ જ્યારે તે કંઇ પણ વિભકત થઈ જાય છે ત્યારે તેમાંથી પણ એક લઘુતર સકંધ ઉત્પન્ન થઈ જાય છે, અને તે લઘુતર સ્કંધ સાથે પણ તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય અસ ખ્યાત કાળ સુધી સંયુકત રહે છે ત્યાર બાદ તે લઘુતર સકંધ પણ વિભકત થઈ જાય છે અને તેમાંથી પણ એક લઘુતમ કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પરમાણુ રૂપ અને પૂર્વા દ્રવ્ય તે લઘુતમ કંપની સાથે પશુ અસંખ્યાત કાળ સુધી સંસ્કિટ (સંયુક્ત) રહે અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૭. Page #139 -------------------------------------------------------------------------- ________________ છે આ રીતે ક્રમે ક્રમે છે તે સ્કછે વિભકત થતા રહે છે. આ પ્રકારે તે કયારેક અનંત સ્કંધ પણ સંભવી શકે છે આ અનંત સ્કંધમાંના પ્રત્યેક કંપની સાથે અસંખ્યાત-અસંખ્યાત કાળ સુધી સંયુકત રહીને જ્યારે તે પરમાણુ રૂપ અનાનુપૂર્વી દ્રવ્ય પૂર્વની પિતાની સ્થિતિમાં આવી જાય છેએટલે કે અનાનુપૂર્વી રૂપ પરમાણુ અવસ્થાને ફરી કામ કરે છે, ત્યારે તે પૂર્વોકત અનંત અંધામાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ તે અનંત કાળનું અંતર પણ પડી જાય છે છતાં સૂત્રકારે અહીં શા માટે એવું કથન કર્યું છે, કે એક અનાનપૂર્વી દ્રવ્યને વિરહકાળ અસંખ્યાત કાળનો શ્રેય છે? એટલે કે અનાનુપૂર્વી દ્રવ્ય રૂપ અવરથાને ત્યાગ કર્યા બ દ ફરી એજ અવસ્થા પ્રાપ્ત કરવામાં અસંખ્યાત કાળનું, અંતર પડે છે એમ શા માટે કહ્યું છે ? અનંતકાળનું અંતર પડે છે, એવું કેમ કહ્યું નથી? ઉત્તર-શંકાકર્તા દ્વારા પ્રદર્શિત અનંત કાળનું અંતર ત્યારે જ સંગત બની શકે કે જ્યારે તે પરમાણુ દ્વયશુક આદિ અનંત કંપની સાથે સંયુકત થઈને અનંત કાળ સુધી રહેતું હોય, પરંતુ આ સૂત્રની પ્રમાણતાથી અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રની પ્રમાણુતાથી પરમાણુની સંયુકત અવસ્થામાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળ પર્વતની જ કહી છે તેથી સૂવા થિત અસંખ્યાત કાળનું જ ઉત્કૃષ્ટ અંતર સમજવું જોઈએ. વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર હેતું નથી.” આ પ્રકારના કથનનું કારણ નીચે પ્રમાણે છે કમાં એ કોઈ પણ કાળ નથી કે જે કાળે કઈને કઈ અનાનું. પની દ્રથનું અસ્તિત્વ જ ન હોય એટલે કે કંઈને કંઈ અનાન દ્રથન' અસ્તિત્વ તે લેકમાં સદા કાળ રહે છે જ. પ્રશ્ન-(Rાનવાહન' અવનવાન અસર' હારનો કરિ' દો!) નૈગમ અને વ્યવહાર નયસંમત અવકતથક દ્રવ્યને પિતાની તે અવકતથક અવસ્થાને પરિત્યાગ કર્યા બાદ ફરીથી અવકતવ્યક અવસ્થામાં આવી જવામાં કેટલા કાળનું અંતર પડે છે? એટલે કે દ્વયણુક અંધ ૨૫ અવાત થક દ્રવ્યને વિરહકળ કાળની અપેક્ષાએ કેટ કહ્યો છે? ઉત્તર-(pr 2ä વર નં ઘi સમરું, કોલેજો બળd ગઈ, નાળત્રિાટું વડુકર નથિ બતાં) એક અવકતવ્ય ની અપેક્ષાએ જઘન્ય (એ છામાં ઓછું) અંતર એક સમયનું' અને ઉકૂટ (વધારેમાં વધારે) અંતર અનંત કાળનું છે, તથા વિવિધ અવકતવ્યક દ્રવ્યોની અપેક્ષાએ અંતરને સદૂભાવ જ નથી આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેઈ એક વિદેશી કલ્પ રૂપ અવત યક દ્રવ્ય ધારો કે વિઘટિત (વિભકિત) થઈને બે સ્વતંત્ર પરમાણુ રૂપ અને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ ઓછામાં ઓછા એક સમય સુધી તે તે બને પરમાણુ એક બીજાથી અલગ જ રહે છે, પણ ત્યાર બાદ તેઓ એક બીજાની સાથે સંવિષ્ટ (સંયુકત) થઈ જઈને ફરીથી દ્વિપદેશી કન્ય રૂપ બની જાય છે. અથવા-દ્વિદેશી કંધ વિઘટિત થઈ જઈને તેમાંથી બે પરમાણુ ઉત્પન્ન થઈ જાય છે તે પરમાણુ એ અન્ય પરમાણ આદિની સાથે એક સમય સુધી સંગ્લિટ રહે છે, પણ ત્યાર બાદ તેઓ તેનાથી વિયુક્ત થઈને પર પરની સાથે સંયુકત થઈ થઈને ફરીથી હિપ્રદેશિક અંધ રૂપે પરિણત થઈ જાય છે. આ રીતે એજ દ્વિદેશી સ્કંધનું તેમના દ્વારા નિર્માણ થઈ જાય છે. આ પ્રકારે દ્વિદેશી કંધ રૂપ અવસ્થાને અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિત્યાગ કરીને-દ્વિદેશી કંધ રૂપ અવસ્થામાંથી વિઘટિત થઈને ફરીથી એજ દ્વિપ્રદેશી આંધ રૂપ અવસ્થા પ્રાપ્ત કરવામાં એક સમય પ્રમાણુ કાઇનું જઘન્ય અંતર પડે છે. તેથી જ અવકતવ્યક દ્રવ્ય રૂપ અવસ્થા પુનઃ પ્રાપ્ત કરવામાં તેને ઓછામાં ઓછું એક સમય લાગતું હોવાથી જઘન્ય અંતર એક સમયનું કહ્યું છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે અંતર અનંતકાળનું કેવી રીતે થાય છે? તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે એજ દ્ધિપ્રદેશી સ્કંધ વિઘટિત થઈને બે પરમાણુ રૂપ બની જાય છે તે બને પરમાણુ સ્વતંત્ર રૂપે અનંત પરમાણુઓની સાથે અનંત દ્વયશુક અંધે, ત્રિઅમુક અંધ આદિ અનંત અણુક પર્યાના છે સાથે ક્રમે ક્રમે સંગ પ્રાપ્ત કરીને જ્યારે પ્રત્યેક સ્કંધમાં વારંવાર પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાપ્ત કરી નાખે છે, અને આ રીતે અનંત કાળ બાદ ત્યારે તે પિતાની એજ પૂર્વ અવસ્થા રૂપ દ્વિપ્રશિક રકંધ રૂપે પરિત થઈ જાય છે, તે આમ થવામાં અનંત કાળને ઉત્કૃષ્ટ સમય વ્યતીત થઈ જાય છે. આ રીતે ઉત્કૃષ્ટ અંતર (વિરહાકાળ) અનંત કાળને થાય છે. “વિવિધ અવકતવ્યક દ્રવ્યોની અપેક્ષાએ કાળનું અંતર નથી,” આ કથનને ભાવાર્થ એ છે કે લેકમાં એ કંઈ પણ સમય હોતો નથી કે જ્યારે લેકમાં કઈને કઈ અવકતવ્યક દ્રવ્ય વિદ્યમાન ન હોય એટલે કે કોઈને કોઈ અવકતવ્ય દ્રવ્ય તે લોકમાં સર્વદા વિદ્યમાન હોય છે જ. સૂ૦૮૭T. હવે સૂત્રકાર અનગમના ભાગદ્વાર નામના સાતમાં જેનું નિરૂપણ કરે છે. “નેજમવાના” ઈત્યાદિશબ્દાર્થ-(બેનમવાળ) નેગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત ભાગદવારકા નિરુપણ આનુવી દ્રવ્ય ( a f') બાકીના લેના (માને હોગા ?) કેટલા ભાગમાં છે? (f fixરૂમ ફોજ્ઞા?) શું સંભાતમાં ભાગમાં છે? (સંવેકા માને કar) કે અસંખ્યાતમાં ભાગમાં છે? (સંક્ષેષેતુ મળે; લોકના) કે સખ્યાત ભાગમાં છે? (ાલનેમાને, રોઝા ) કે અસંખ્યાત ભાગોમાં છે? ઉત્તર-(નો સંલિઝમાને હોન્ના, નો સંક્ષિામાને હોગા, નો સંન્ને, માળg s1) સમરત આનુપૂવી દ્રવ્ય બાકીના દ્રવ્યોના સંખ્યાતમાં ભાગમાં પણ હોતું નથી, અસંખ્યાતમાં ભાગમાં પણ હોતું નથી, સંખ્યાત ભાગોમાં પણ હોતું નથી, પરંતુ (નિરમા અરજો, માળે હોબા) નિયમથી જ તે સમસ્ત આનુપૂર્વી દ્રવ્યો બાકીના દ્રવ્યોના અસંખ્યાત ભાગોમાં હોય છે. (ાવાવાળે ગળાજુપુલ્લી હવા) મૈગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાનુપૂર્વા દ્રવ્ય (શેત્રાણ' માને હોગા ?) બાત્રિના દ્રવ્યોના કેટલામાં ભાગનું હોય છે? (f% સંક્ષિપમાને ) શું સંખ્યામાં ભાગમાં હોય છે ? (અષણિકનારે ) કે અસંખ્યાતમાં બ૦ ૪૮ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં હોય છે ? ( સંવિનેણુ માનેલુ હોના) કે સંખ્યાત ભાગોમાં હોય છે? (માનેહોન્ના) કે અસખ્યાત ભાગમાં હોય છે ? ઉત્તર-(7ો સંક્ષિકન માને રોકના, કાલે માને હોરા) સંખ્યાતમાં ભાગમાં નથી, પણ અંસખ્યાતમાં ભાગમાં છે, (નો લવેનેજુ માગુ હોના, નો શimg માળહોના) સંખ્યાત ભાગોમાં પણ નથી અને અસખ્યાત ભાગોમાં પણ નથી. ( પર્વ અવરદવનવાન વિ માળિયબા') અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ અનાનુપૂર્વી દ્રવ્યોના જેવું જ કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ભાવાર્થ-ત્રણથી લઈને અનંત પરમાણુવાળા જેટલા કધો છે, તેમને આનુપૂર્વી દ્રવ્ય કહે છે જે અનંત એક એક સ્વતંત્ર પરમાણુ છે તેમને અનાનવી દ્રવ્ય કહે છે. બે પરમાણુવાળા જે અનંત કંધે છે તેમને અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્ય કહે છે આ સૂત્રમાં પ્રશ્નકર્તા એ પ્રશ્ન પૂછે છે કે આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્ત યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણમાં છે કે અહ૫પ્રમાણમાં છે? ત્યારે તેના ઉત્તર રૂપે સિદ્ધાંતકારોએ કહ્યું છે કે આનુવ દ્રવ્ય, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણુમાં છે. વળી પ્રશ્નકર્તા એવો પ્રશ્ન કરે છે કે જો તે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્ય કરતાં અધિક છે, તો કેટલામાં ભાગ જેટલું અધિક છે? શું સંખ્યાતમાં ભાગ જેટલું અધિક છે ? કે સંખ્યાત ભાગ જેટલું અધિક છે? અસંખ્યાત ભાગો જેટલું અધિક છે? ત્યારે સૂત્રકારે તેને એ ઉત્તર આપે છે કે આનુ દ્રવ્ય બાકીના દ્રવ્યના અસખ્યાત ભાગો પ્રમાણુ જ અધિક છે, સંખ્યાતમાં ભાગ પ્રમાણુ અધિક નથી, કારણ કે તે આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂવી દ્રવ્ય અને અવMવ્યક દ્રવ્ય કરતાં ન્યૂન પ્રમાણમાં હતાં નથી–પણ અધિક પ્રમાણમાં જ હોય છે તે આનુપૂર્વી દ્રવ્યમાં આ અધિકતા બાકીના કોના સંપાતમાં લાગપ્રમાણ પણ કહી નથી, અખાતમાં ભાગ પ્રમાણ પણ કહી નથી, સંખ્યાત ભાગે પ્રમાણુ પણ કહી નથી, પરંતુ અસંખ્યાત ભાગો પ્રમાણ જ કહી છે એટલે કે સમસ્ત આનુપૂર દ્રવ્ય અને અનકત ક ક કરતાં અસંખ્યાત ગણું વધારે છે. ધારો કે આ ત્રણે બે મળીને ૧૦૦નું પ્રમાણુ થાય છે, તેમાંથી ૮૦ ભાગ પ્રમાણુ આનુપૂર્વી દ્રવ્યો હોય અને ૧૦-૧૦ ભાગ પ્રમાણ અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય હોય તે બાકીના દ્રવ્યો ૨૦ ભાગપ્રમાણુ હોવાથી તેમના કરતાં અનુપૂર્વી કબ ચાર ગણું હેવાથી તેમાં અસંખ્યાતગણ અધિકતા ગણી શકાય નહીં પરંતુ સૂત્રકારે તેમાં અ ભ્રખ્યાતગણી અધિકતા કહી છે તેથી આ પ્રકારનું કથન કરવામાં અસંખ્યાત ગણી અધિકતા નહીં આવી શકવાને કારણે હીનતા આવી જાય છે. કારણ કે આનુપૂર્વા દ્રવ્યોને બાકીના બે કરતાં સંખ્યામાં ભાગપ્રમાણ પણ કહ્યા નથી, અસંખ્યાતમાં ભાગપ્રમાણ પણ કહ્યા નથી, સંખ્યાત ભાગો પ્રમાણુ (સંખ્યાત ગણ) પણ કહ્યાં નથી, પણ અસંખ્યાત ભાગો પ્રમાણ (અસંખ્યાત ગણાં જ) કહ્યાં છે. શંકા-જે બાકીનાં દ્રવ્યો કરતાં સમસ્ત આનુવ દ્રવ્યને અલ્પ માનવામાં આવે તે તેમાં શી હરકત છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-અનાનુપૂર્વી દ્રવ્ય પરમાણુ રૂપ જ છે અને અવક્તવ્યક દ્રવ્ય દ્વયણુક સ્ક ધ રૂપ જ છે પરંતુ આનુપૂવી દ્રવ્ય ત્રિઅણુક, આદિ અનંત પણુક પર્યન્તના સ્ક'ધ રૂપ છે. તે કારણે તે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણું વધારે હોય છે, તે કારણે તેને બાકીના દ્રવ્ય કરતાં અલપ કહી શકાય નહીં' વળી અન્યત્ર પણ એવું જ કહ્યું છે કેભગવન ! પરમાણુરૂપ મુદલે, સંખ્યાત પ્રદેશવાળા મક, અસંખ્યાત પ્રદેશેવાળા છે અને અનંત પ્રદેશેવાળા સ્કંધમાં કોણ કોનાથી અલ્પ છે, કે જેનાથી અધિક છે, કોણ કોની બરાબર છે અને કે શુ કેના કરતાં વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! અનંતપ્રદેશી રકપ સૌથી અ૫પ્રમાણમાં છે, પરમાણુપુલ તેમનાં કરતાં અનંત ગણાં છે, સંખ્યાત પ્રદેશી રક્ષક અસંખ્યાત ગણુાં છે. અને અસંખ્યાત પ્રદેશી રકંધ અસંખ્યાતગણી છે. આ સત્રમાં સમસ્ત પુદગલ જાતિની અપેક્ષાએ તેના અસંખ્યાત પ્રદેશ છે અસંખ્યાત ગણાં કહ્યા છે. તે અસંખ્યાત પ્રદેશી કંધાનો આનyવીમાં જ સમાવેશ થઈ જાય છેઆ રીતે વિચાર કરતાં, જે સમરત આનુપૂર્વી દ્રવ્ય બાકીના સમસ્ત કો કરતાં પણ અસખ્યાત ગયું છે, તે અનાનુપૂર્વા અને અવકતવ્યક દ્રવ્ય કરતાં તે તે અસખ્યાત ગણું હોય એમાં શંકા કરવા જેવું જ નથી. સૂત્રમાં “અધિક” પદ વાપર્યું નથી, છતાં પણ અહી તેના અર્થને સપષ્ટ ખ્યાલ આપવા માટે તે પદને પ્રયાગ કર્યો છે. તથા નગમ અને વ્યવહાર નયસંમત જે અનાનુપૂવી દ્રવ્ય (પરમાણ વ્ય) છે તે આનુપૂર્વી અને અવક્તવક કો કરતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે બાકીના દ્રવ્યોના સંખ્યામાં ભાગ પ્રમાણ નથી, સંખ્યાત ગણું પણ નથી અને અસંખ્યાત ગણું પણ નથી. ધારો કે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતત્રક, આ ત્રણે દ્રવ્ય મળીને ૧૦૦ સે ની સંખ્યા રૂપે છે. તેમાં બાકીના દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વા દ્રવ્ય ૮૦ અને અનાનુપૂર્વી દ્રવ્ય દશની સંખ્યા રૂપ છે એજ પ્રમાણે અવક્તયક દ્રવ્ય પણ આનુવ અને અનાનુપૂર્વી ની અપેક્ષાએ ૧૦માંથી ૧૦૦ ની જેમ તેમના અસંખ્યાતમાં ભાગરૂપે જ અમજવું તેને તેમના સંખ્યામાં ભાગરૂપે અથવા તેમના કરતાં સંખ્યાત ગણું કે અસખ્યાત ગણું સમજવું જોઈએ નહીં. સૂ૦૮૮ અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ભાવદવાર કા નિરૂપણ હવે સત્રકાર અનુગામના આઠમાં ભેદ રૂપ ભાવતારનું કથન કરે છે“ોજમજવાનું” ઇત્યાદિ શબ્દાર્થ-(ાવવાનું કાળુપુથી વ્યા જત િમાવે ) પ્રશ્ન-નગમ અને વ્યવહાર નયસંમત આનુપૂર્વી કો કયા ભાવમાં રહે છે! (વિંદ વાઘ મારે ફોજના) શું દયિક ભાવમાં રહે છે? (વરબિg મારે ફોન) કે પથમિક ભાવમાં રહે છે? (egg મારે જ્ઞા?, કે ક્ષાયિક ભાવમાં હોય છે ? (aોવામિણ મારે હોન્ના) કે ક્ષાપશમિક ભાવમાં હોય છે? (રિણામિણ મારે દોz ?) કે પરિણામિક ભાવમાં હોય છે? (નિવાર મારે તેના ) કે સાન્નિપાતિક ભાવમાં હોય છે? ઉત્તર-( ળિયા પારરિણાલિ મારે ફોકat) સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમથી જ સાહિપારિણામિક ભાવમાં રહે છે દ્રવ્યનું તે તે રૂપે જે પરિણમન થાય છે તેનું નામ પરિણામ છે એ પરિણામનું નામ જ પારિવારિક છે. તે પરિણામ બે પ્રકારનું હોય છે–(૧) સાદિ પરિણામ, (૨) અનાદિ પરિણામ ધર્માસ્તિકાય આદિ જે અફી દ્રવ્ય છે તેમનું તે તે રૂપે જે રવાભાવિક પરિણમન થાય છે તેનું નામ અનાદિ પરિણામ છે, કારણ કે અનાદિ કાળથી જ તે કાનું આ રૂપે પરિણમન થતું આવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ દ્રવ્યોનું જે સ્વાભાવિક સ્વરૂપ પરિણમન છે, એજ અનાદિ પરિણામ છે. પરંતુ જે રૂપી દ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય) છે તેમનું તે તે પ્રકારનું જે પરિણમન થાય છે તે સાદિ પરિણામ છે, કારણ કે વાદળાં, મેઘધનુષ આદિ પૌલિક દ્રના તે તે પ્રકારના પરિણમનમાં અનાદિતા દેતી નથી તેથી એવું કહેવામાં આવ્યું છે કે સમરત આનુપૂર્વા દ્રવ્ય સાદિપરિણામિક ભાવમાં રહે છે. એટલે કે આનુપૂર્વી દ્રવ્યોમાં જે આનુપૂર્વી રૂપ વિશિષ્ટ પરિણામ છે તે અનાદિ કાલિન નથી કારણ કે પુલોનું જે એક વિશિષ્ટ રૂપે પરિણમન થાય છે તે વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી જ સ્થાયી રહે છે, એમ માનવામાં આવે છે. એજ પ્રમાણે સમસ્ત અનાપૂ દ્રવ્ય અને સમસ્ત અવક્તવ્યક દ્રવ્ય પણ સાદિપરિણામિક ભાવમાં જ રહે છે દયિક આદિ ભાવેનું સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે. ભાવાર્થ – આનુપૂવ આદિ દ્રવ્ય કયા ભાવવાળાં હોય છે, એવો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે આ પ્રશ્નનો સૂત્રકાર એ ઉત્તર આપે છે કે સમરત આનુપૂર્વી આદિ વૌગલિક દ્રવ્ય સાદિપારિજામિક ભાવવાળાં હોય છે. પારિથમિક ભાવદ્રવ્યનું એ પરિણામ છે કે જે માત્ર દ્રવ્યના અસ્તિતમાં જ આપે આ૫ થયા કરે છે. ઔપણમિક ભાવ કર્મોના ઉપશમથી ઉત્પન્ન થાય છે. જેમ પાણીમાં રહેલે કચરો નીચે બેસી જઈને પાણી સ્વચ્છ થાય છે એ જ પ્રમાણે કર્મોના ઉપÍમથી. ઓપશર્મિક ભાવ પેદા થાય છે. કર્મોનો ક્ષયથી ક્ષયિક ભાવ પેદા થાય છે જેમ કાદવને સર્વથા નાશ થઈ જવાથી પાણી સ્વચ્છ બની જાય છે એ જ પ્રમાણે કર્મોને ક્ષય થવાથી ક્ષયિક ભાવ ઉત્પન્ન થાય છે. ક્ષય અને ઉપશમ, આ બન્નેના સંબંધથી.જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને ક્ષાશમિક ભાવ કહે છે. જેમ કેદારને. પાણીમાં લેવાથી તેની ગેડી માદકશક્તિ નષ્ટ થઈ જાય છે અને થોડી અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ બાકી રહી જાય છે એ જ પ્રમાણે ક્ષય અને ઉપશમને કારણે પણ કર્મોની સ્થિતિ થાય છે કર્મોના ઉદયથી ઉત્પન્ન થતાં ભાવને ઔદયિક ભાવ કહે છે જેમ કાદવને લીધે પાણી મલિન બને છે, એ જ પ્રમાણે કર્મોના ઉદયથી આત્મા પર કરૂપી મેલ જામે છે. પરિણામિક ભાવના નીચે પ્રમાણે છે ભેદ છે-(૧) સાદિ પારિમિક ભાવને સદ્દભાવ ધમસ્તિકાય અતિ અમૂર્ત દ્રામાં હોય છે અને મૂર્ત પદ્ગલિક દ્રવ્યમાં સાદિપરિણામિક ભાવસદુભાવ હોય છે. સૂ૦૮૯ અલ્પ બહુ–દવાર કા નિરુપણ હવે સૂત્રકાર નવમાં અલાબહત્વ દ્વારની પ્રરૂપણ કરે છે“gutવ નં મતે ! ” ઈત્યાદિ– શબ્દાર્થ-(મતે ! નેTHવવામાન હgfઉં કાળુપુત્રીવવ્યા અનાજુપુરથી दव्वाण' अवत्तव्वगदव्वाण' य दवट्ठयाए पएसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे વા વા યદુવા વા તુચ્છા થા વિશેષાદિયા 13) હે ભગવન્ ! નગમ અને વ્યવહાર નયસંમત આ આનુપૂવી દ્રવ્ય, અનાનુપૂવી દ્રવ્યો અને અવક્તવ્યક દ્રવ્યની દ્રવ્યર્થતા, પ્રવેશાર્થતા અને દ્રવ્યથાર્થપ્રદેશાર્થ. તાની અપેક્ષાએ સરખામણી કરવામાં આવે, તે કયા કયા દ્રવ્ય કરતાં ન્યૂન છે ? કયા કયા દ્રવ્ય કયા કયા બે કરતાં અધિક છે ? કયા કયા દ્રવ્ય કયા કયા દ્રવ્યોની બરાબર છે ? અને કયા કયા દ્રવ્ય કયા કયા દ્રાથી વિશેષાધિક છે ? ઉત્તર-(નોરમા !) હે ગૌતમ ! (ત્રાવ જેમકવાણાનું વત્તધ્યાયુવા કાર્યો વાઈ) દ્રથાર્થતાની અપેક્ષાએ નૈગમ અને વ્યવહાર નય. સંમત અવક્તવ્યક દ્રવ્ય સાથી અ૫ છે-એટલે કે અનાનુપૂર્વી દ્રવ્યથી પણ તે અ૫પ્રમાણમાં હોય છે. (કબાજુપુત્રી , દુયાપ વિસેરિયા) તથા દ્રવ્યાર્થતાની અપેક્ષાએ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વા દ્રવ્યો વિશેષાધિક છે. તેમાં આ વિશેષાધિકતા વસંતુસ્થિતિના સવભાવની અપેક્ષાએ સમજવી. “તડુ ” કહ્યું પણ છે કે “હે ભગવન્! પરમાણુ યુદ્ગલે અને દ્વિદેશી સ્કંધે, આ બન્નેમાંથી કે કેના કરતાં અધિક છે? ઉત્તરહે ગૌતમ! દ્વિપદેરીક સ્કો કરતાં પરમાણુ પુદગલે અષિક હોય છે.” આ કથન અનુસાર દ્વિપદેશી કંધે રૂપ અવફતવ્યક દ્રવ્ય કરતાં પરમાણુ પુદ્ગલ રૂપ અનાનુપૂર્વી દ્રવ્ય અધિક છે, એ વાત પ્રમાણિત થાય છે. (ાવા આજુપુળ્યાવા ) તથા કથાર્થતાની અપેક્ષાએ આનુપૂવ બે, અનાનુપૂવ બે કરતાં અસંખ્યાત ગણાં છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે જે અનાનુપ જે છે તેમાં પરમાણું રૂપ એક એક સ્થાન જ લભ્ય હોય છે, અને જે અવકતવ્યક વે છે તેમાં પણ દ્વિદેશી કંધ રૂપ એક એક જ સ્થાન લબ્ધ હોય છે. પરંતુ જે અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ આનુપૂવી દ્રવ્ય છે તેમાં તે ત્રિઅણુક કંધથી લઈને ક્રમે ક્રમે એક એક પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં થતાં અનતાણુક સ્કંધ પર્યન્તના અનંત સ્થાન હોય છે તેથી સ્થાનના બહુતની અપેક્ષાએ આનુપૂવ ક, અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યે કરતાં અસંખ્યાત ગણું કહેવામાં આવ્યાં છે. - શંકા- અનુપૂર્વ બેના સ્થાન અનંત હોય, અને અનાનુપૂર્વ ના તથા અવક્તવ્યક દલ્ટે.નાં સ્થાન એક એક હોય તે અહીં આનુપવી દ્રવ્યને અનાનુપૂવી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં અનંત ગણું કહેવા જોઈતા હતાં છતાં અહીં તેમને અસંખ્યાત ગણાં શા કારણે કાાં છે? - ઉત્તર-અનંતક જે કંધે છે તેઓ અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અને તમાં ભાગ પ્રમાણ હેવાને કારણે સ્વાભાવિક રીતે જ તેક (ઓછાં, ન્યૂન) છે. તેથી અનંતાણુક રકને લીધે આનુપૂર્વી દ્રવ્યમાં-આનુપૂર્વી નાં રથાનેમાં ખાસ કઈ વૃદ્ધિ થતી નથી. તેથી યથાર્થ રૂપે તે તે આપવી દ્રમાં અસંખ્યાત ગણા જ સ્થાન બને છે, અને એજ સ્થાનોની અપેક્ષાએ તેમનામાં (આનુપૂવ દ્રામાં) અસંખ્યાત ગુણિતતા જ સંભવી શકે છેઅનંત ગુણિતા સંભવી શકતી નથી. ૮૮માં સૂત્રમાં અનુગામના ભાગાર નામના સાતમાં ભેદનું પ્રતિપાદન કરતી વખતે સૂત્રકારે “ufi નું ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા આ વિષયનું વિશેષ વર્ણન કર્યું છે. તે તે સૂત્રમાંથી તે વોચી લેવું. આ રીતે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ આનુપૂવ ક આદિની અ૬૫બહુતાનું કથન કરીને હવે સૂત્રકાર પ્રદેશત્વની અપેક્ષાએ આનુપૂરી આદિ દ્વના અપમહત્વનું કથન કરે છે (નેમલવારા અનાજુપુદશીવ્યારું ઉપચાર કરવોવા) નેગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાનુપૂર્વી દ્રવ્ય પ્રદેશત્વની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય કરતાં અને આનુપૂવ કો કરતાં અલપ હોય છે, કારણ કે (કgggg) અનાનુપૂર્વી દ્રામાં પ્રદેશ રૂપ અને અભાવ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્યમાં પણ દ્વિતીય આદિ પ્રદેશોને સદ્ભાવ હતા તે દ્રવ્યર્થતાની જેમ પ્રદેશાર્થતામાં પણ અવક્તવ્યક દ્રવ્ય કરતાં તેમની અધિકતા જ હતા પરંતુ એવી કઈ વાતને તે સદૂભાવ જ નથી, કારણ કે પરમાણુ અપ્રદેશી હોય છે, એવું સિદ્ધાંતનું વચન છે. તે કારણે પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનવી દ્રવ્યોને સૌથી અ૯પ કહેવામાં આવેલ છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યાર્થતાની અપેક્ષા એ તે અનાનુપૂર્વા કાને અવક્તવ્યક દ્રવ્યો કરતાં વિશેષાધિક કહેવામાં આવેલ છે. એટલે કે અનાનુપૂવી દ્રવ્યો કરતાં અવક્તવ્યકહવે અ૫ કહેવામાં આવ્યાં છે. પણ પ્રદેશની અપેક્ષાએ તે આપવી અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યને અવક્તવ્ય દ્રવ્ય કરતાં ૫ણ અ૫ માનવામાં આવેલ છે, કારણ કે પરમાણ રૂપ અનાનુપૂવી દ્રગ અમરેલી હોય છે જે આ પરમાણ રૂપ અનાનુપવી માં પણ દ્વિતીય અતિ પ્રદેશને સદુભાવ માનવામાં આવે, તે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પણ અવનવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વી ની અધિકતા સંભવી શકે છે. પરંતુ પરમાણ રૂપ અનાનુપૂર્વી ને સર્વસ્તક (સૌથી અ૫) માનવીને સિદ્ધતિ જ યુક્તિયુક્ત લાગે છે. શંકા- અનાનુપૂવ દ્રામાં પ્રદેશાર્થતાને સદૂભાવ જ ન હોય, તે અહી પ્રદેશાર્થતાની અપેક્ષાએ તેમને વિચાર કરવો એ વાત જ શું અનુચિત લાગતી નથી ? ઉત્તર–એ વાત બરાબર નથી, કારણ કે “ જે કહેશઃ” આ વ્યુત્પત્તિ અનુસાર સૌથી સૂકમ દેશનું નામ પ્રદેશ છે એટલે કે પુલાસ્તિકાયને જે નિરંશ ભાગ છે તે પ્રદેશરૂપ જ છે. એવું પ્રદેશત્વ તે પરમાણુ દ્રવ્યમાં જ હોય છે. તેથી પ્રદેશાર્થતાની અપેક્ષાએ તેમને વિચાર કરવામાં અનુપમુતતા જણાતી નથી. તથા-(બાર વાયકા ૧agયાપ વિસેરિયા) અવકતવ્યક દ્રવ્ય પ્રદેશાર્થની અપેક્ષાથી વિશેષાષિક હોય છે. એટલે કે અવકતવ્યા માના પ્રત્યેક વાતવ્યક દ્રવ્ય બબ્બે પ્રદેશવાળાં હોય છે, અને અનાનુપૂર્વી દ્રવ્યોમાંનું પ્રત્યેક અનાનુપૂર્વી દ્રવ્ય એક એક પ્રદેશવ શું હોય છે. તે કારણે પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનવી દ્રવ્ય કરતાં અવકતવ્યક દ્રવ્યને વિશેષાધિ (અમુક પ્રમાણમાં વધારે) કહાં છે. (બાજીપુચીલા ચા ) પ્રદેશાર્થતાની અપેક્ષા અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રવ્યો અનંત ગણ હોય છે, કારણ કે તેમના પ્રદેશે અવક્તવ્યક દ્રવ્યના પ્રદેશો કરતાં અનંત ગણ હાય છે. પહેલાં એ વાત તે પ્રકટ કરવામાં આવી ચુકી છે કે દ્રથાર્થતાની અપેક્ષા અનાનુપૂવી દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્યો કરતાં આનપૂવી દ્રવ્યો અસંખ્યાત ગણાં છે, કારણ કે તેમના કરતાં આનુપૂવી દ્રવ્યસ્કંધ અસંખ્યાત ગયું હોય છે પરંતુ પ્રદેશોની અપેક્ષાએ આનુપૂરી દ્રો અનંત ગણ છે, કારણ કે તેમના પ્રદેશે અવકતવ્યક દ્રષે.ના પ્રદેશ કરતાં અનંત ગણ કહ્યાં છે આ રીતે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આનુપૂર્વી આદિ દ્રવ્યના અલપ-બહત્વનું કથન કરીને હવે સૂત્રકાર ઉભયાર્થતા દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતા)ની અપેક્ષા તેમના અ૫હત્વનું કથન કરે છે–તળેનમવામાાં અવશ્વના - જવણpવાણ ફાળોકા) નામ અને વ્યવહાર નયસંમત અવકતવ્યક દ્રવ્ય દવ્યર્થતા અને પ્રદેશાર્થતા ૨૫ ઉભયાર્થતાની અપેક્ષાએ સર્વસ્તક સૌથી ઓછુંછે, કારણ કે ( હયાર) કથાર્થતાની અપેક્ષા એ અવકતવ્યક દ્રવ્યમાં સર્વતે તાનું પ્રતિપાદન પહેલાં કરવામાં આવ્યું છે, તથા (અનાજુપુત્રી ચાર વ્ય અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ squezથા વિશેષાફિયા) અનાનુપૂવી દ્રવ્ય ઉભયાથત્વની અપેક્ષાએ અવ. ક્તવ્યક દ્રવ્ય કરતાં વિશેષાધિક હોય છે અહીં દ્રવ્યર્થતા અને અમદેશાર્થતાની અપેક્ષાએ આ અધિકતા સમજવી. (નવવધ્યારું પથાર વિસાદિયા) તથા અવક્તવ્યક દ્રવ્ય પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનપવી દ્રવ્ય કરતાં વિશેષાષિક છે. તેમની આ વિશેષાધિકતા પ્રત્યેક અવક્તવ્યક દ્રવ્ય દ્વિદેશી હેવાને કારણે સમજવી, કારણ કે પ્રત્યેક અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં પ્રત્યેક અવક્તવ્યક દ્રવ્ય બમણ પ્રદેશવાળું હોય છે અનાનુપૂવ દ્રવ્ય એક એક પ્રદેશવાળું હોય છે અને અવક્તવ્યક દ્રવ્ય બબ્બે પ્રદેશવાળું હોય છે, તે કારણે અવક્તવ્યક દ્રવ્યને અનાનુપૂવ દ્રવ્ય કરતાં બમણા પ્રદેશવાળું કહ્યું છે. (आणुपुत्वीदव्वाई दवढयाप असंखेजगुणाई ताई चेव पएमद्वयाए અતિગુણારું') ઉભયાર્થતાની અપેક્ષાએ હવે તેમના અપહત્વને વિચાર કરવામાં આવે છે-દ્રવ્યાર્થતાની અપેક્ષાએ આનપૂર્વ દ્રવ્ય અમ્રખ્યાત ગણું અને પ્રદેશાર્થતાની અપેક્ષાએ આનુવ દ્રવ્ય અનંત ગણું છે. આ પ્રકારે પ્રત્યેક પક્ષને અનુલક્ષીને વિચાર કરવાની અપેક્ષાએ જે અહીં ઉભયાર્થપક્ષની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે તેમાં એક વિશેષતા છે કે-જેમ દ્રવ્યાર્થિતાની દષ્ટિએ વિચાર કરીને અનાનુપૂવી દ્રવ્ય અવક્તવ્યક દ્રવ્ય કરતાં વિશેષાધિક પ્રકટ કરવામાં આવ્યા છે, એ પ્રમાણે પ્રદેશાર્થતાની અપે. ક્ષાએ અનાનુપૂવી દ્રવ્યોને વિશેષાધિક બતાવવામાં આવ્યા નથી, કારણ કે તે પ્રદેશરહિત હોવાને કારણે અવક્તવ્યક દ્રા કરતાં અ૬૫પ્રમાણુવાળા , પરંતુ જે પ્રત્યેક પક્ષની અપેક્ષા એ તેમને વિચાર કરવામાં આવે તે આ સર્વસ્તકતા (સો કરતાં અહ૫પ્રમાણુતા, પણ તેમનામાં પ્રકટ કરી શકાય છે. એજ નિમિત્તને લીધે અહીં તૃતીય પક્ષ રૂ૫ ઉભયાર્થતા ગુહીત કરવામાં આવી છે આ પ્રમાણે નવ પ્રકારના અનુગામનું નિરૂપણ કરીને હવે સાર આ પ્રકરણને ઉપસંહાર કરતા કહે છે કે-(રે ૪ કલુને જે ૪ ગેમ વળ અનવનિરિવા વાળુપુની ) અનુગામનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ પ્રકારે અહીં સુધીમાં સૂવારે નૈગમવ્યવહારનયસંમત અનૌપનિશ્વિકી દ્વવ્યાનુ ના રવરૂપનું નિરૂપણ કર્યું છે. સૂબા હવે સૂત્રકાર સંગ્રહનયના મતાનુસાર આ અપનિષિકી દ્રવ્યાનુપૂર્વીના રિવરૂપનું કથન કરે છે- “રે િત » ઈત્યાદિ– શબ્દાર્થ–પ્રશ્ન-(સે પિં તે સંપૂર્ણ જોવનિષિા રાજુપુળી ) હે ભગવન! સંગ્રહનયસંમત અનોપનિધિદી દ્વવ્યાનુવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ાણ જળવળિકિયા ગ્રાળુપુત્રી જેવા ઘood) સંગ્રહ નમસંમત અનોપનિધિકી દ્રવ્યાનુપવી પાંચ પ્રકારની કહી છે. (૪ ) પ્રકાશ નીચે પ્રમાણે છે-(અથવાવાયા, મંneyહાળવાર, એલ. વ્યા હોવા છળક) (૧)અર્થપદપ્રરૂપણુતા, (૨) ગયહીતનતા અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ અર્યપાદકા નિરુપણ (૩) ભંગો પદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનુમ આ સૂત્રની વ્યાખ્યા ૭૪ માં સત્રની વ્યાખ્યા પ્રમાણે સમજવી. ||સૂ૦૯૧ સંગ્રહનયના મતાનુસાર અર્થપદ પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું હોય છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“હે જિં તે સંng ” ઈત્યાદિ શબ્દાર્થ–પ્રશ્ન-(સે 6 વં કંસ હત્યાચવાવાયા ?) હે ભગવન ! પૂર્વ પ્રસ્તુત સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(સંજાણ બતાવવનયા) સંગ્રહ સંમત અર્થપ૮ પ્રરૂપણુતાનું સ્વરૂપે આ પ્રકારનું છે (तिप्पएसिए माणुपुन्बी, परम्पएसिए भाणुपुब्बी, जाब इस पएसिए माणुपुन्बी, संबिम्बपरखिए बाणुपुबी, बसंनिजपएसिए माणुपुब्बी, अर्णवएमिए वाणुपुव्वी, परमाणुपुरगळे अणाणुपुव्वी, दुप्पपसिए अवत्तव्वए) ay પ્રદેશવાળો આનુપૂવિ છે, ચાર પ્રદેશવાળે સ્કંધ આનુપૂવ છે, એ જ પ્રમાણે દસ પર્યન્તના પ્રદેશવાળ સ્કંધ આનુપૂવી છે સંખ્યાત પ્રદેશવાળે કંધ અનુપૂવ છે, અસંખ્યાત પ્રદેશવાળો કંધ આનુપૂવ છે અને અનંત પ્રદેશવાળ ધ અનુપૂર્વી છે. પરમાણુ યુદ્ગલ અનાનુપૂવી દ્રવ્ય છે અને બે પ્રદેશવાળે કંધ અવક્તવ્યક દ્રવ્ય છે. સંગ્રહનય દ્વારા માન્ય અર્થ ૫૮ પ્રરૂપણુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છેનેગમ અને વ્યવહાર નયની માન્યતાને આધારે પહેલાં એવું કથન કરવામાં આવ્યું છે કે એક ત્રિપ્રદેશી કંધ એક આનુવી દ્રવ્ય રૂ૫ છે, અને અનેક વિપ્રદેરી છે અનેક આનુપૂવ દ્રવ્ય રૂપ છે. આ રીતે આનુપૂવમાં એકત્વ અને અનેકત્વને ત્યાં નિર્દેશ કરવામાં આવ્યું છે. પરંતુ સામાન્ય તવવાદી હોવાને કારણે આ સંગ્રહનયની માન્યતા અનુસાર સમસ્ત ત્રિકદેશી રકંપ એક જ આનુપૂર્વી રૂપ છે. આ વિષયને અનુલક્ષીને આ નયની માન્યતા એવી છે કે જેટલા વિદેશી કંપે છે તેઓ જે પિતાના ત્રિકશિક રૂપે સામાન્યથી ભિન્ન હોય તે તેમને ત્રિપ્રદેશિક પકવે જ કરી અકાય નહી જે તેઓ ત્રિપ્રદેશિકત્વ રૂપ સામાન્યથી અભિન્ન હેય, તે તે બધા ત્રિપ્રદેશિક ક એક રૂપ જ છેઆ રીતે બધા ત્રિપ્રશિક કપ એક જ આનુપૂર્વી રૂપ છે-અનેક આનુપૂરી રૂપ નથી એજ પ્રમાણે ચતુu. રશિક રૂપ સામાન્યની અપેક્ષાએ સમસ્ત ચતુuદેશિક પકધ એક જ આવી રૂપ છે, એજ પ્રમાણે પાંચ આદિ પ્રદેશવાળા છે પણ એક એક આવી રૂપ છે, એમ સમજવું આ કથન તે અવિશુદ્ધ સંગ્રહાયની માન્યતા પ્રકટ કરે છે. પરંતુ વિશુદ્ધ સંગ્રહનયની માન્યતા અનુસાર તે અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ સમરત ત્રિપ્રદેશિક આદિ રકધથી લઈને અનંત પ્રદેશિક પર્યન્તના ની જેટલી આનુપૂર્વી છે, તે બધી આનુપૂર્વીએ પણ આનુપૂવવ રૂપ સામાન્ય ન્યની અપેક્ષાએ અભિન્ન લેવાથી એક જ આનુપૂરી રૂપ છે. એ જ પ્રમાણે અનાનુપૂર્વીત્વ રૂ૫ સામાન્યની અપેક્ષાએ અભિન્ન દેવાને કારણે સમસ્ત પરમાસ પુલર અનાએ ૫૩ એક જ અનાનુપૂર્વી' રૂ૫ છે એજ પ્રમાણે અવકતવ્યક ૨૫ સામાન્યની અપેક્ષાએ અભિન્ન હોવાને કારણે સમસ્ત કિરદેશી કંધે પs એક જ અવતશ્યક રૂપ છે. તેથી જ સૂત્રકારે આ સત્રમાં “ સિજવા આલુપુરી” ત્રિપ્રદેશિક આનુપૂર્વી ઈત્યાદિ રૂપે એકત્વને નિરશ કર્યો છે, પણ બહત્વને નિર્દેશ કર્યો નથી. ( ૪ સંઘ બરાજવયા) આ પ્રકારનું સંગ્રહનયસંમત અર્થ'પદપ્રરૂપણુતાનું સ્વરૂપ છે. ભ.વાર્થ-સંગહનય બે પ્રકાર છે-(૧) અવિશુદ્ધ સંગ્રહનય અને (૨) વિશુદ્ધ સંગ્રડનય અવિશુદ્ધ સંગ્રહાયની માન્યતા અનુસાર સમસ્ત ત્રિપ્રદેશી છે એક નવી રૂપ છે, એ જ પ્રમાણે જેટલા ચાર પ્રદેશથી લઈને ભંગસમુત્કીર્તનતા કા નિરુપણ અનંત પ્રદેશી પર્યન્તના કંધે છે તે પ્રત્યેક પણ એક એક સ્વતંત્ર ચતુ. પ્રદેશી, પંચપ્રદેશી આદિ અનુપૂરી રૂપ છે. વિશુદ્ધ સંગ્રહનયની માન્યતા અનુસાર તે ત્રિપ્રદેશિક કંધ રૂપ અનુપૂવથી લઈને અનંત પ્રદેશિક કષઅ આનુપૂર્વ પર્યન્તની સમસ્ત આનુપૂર્વી એ પણ આનુપૂર્વીત્વ રૂપ સામાન્યની અપેક્ષાએ એક જ અનુપૂર્વી રૂપ છે. આ વાતને પ્રદર્શિત કરવાને માટે સૂત્રકારે ત્રિપદેશિક આનુપૂર્વી આદિ પદેમાં એકવચનને પ્રયોગ કર્યો છે. ત્રિપણુક સ્કંધ આદિ રૂપ અર્થથીયુકત ત્રિઅણુક સ્કંધ આદિ ૫ અર્થનું પ્રતિપાદન કરનારા પદની પ્રરૂપણા કરવી તેનું જ નામ અN૫૮ પ્રાપણુતા છે. નિગમ અને વ્યવહાર નયસંમત અનેકત્વનો આ નય (રહ.. નએ આનુપૂર્વીએમાં નિષેધ કરી એકત્વનું પ્રતિપાદન કરે છે. સૂરા અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર સાતમા ભંગ, ભગસમુત્કીનતાનું નિરૂપણ કરે છે— “ પંચાળ સંરક્ષ્ણ ” ઇત્યાદિ— શબ્દાર્થ –( ચાળક સંસ અથચવળયા પિોળ) હે ભગવન્ ! સ’હેયમાન્ય આ અર્થ પદ્મપ્રરૂપણા વડે કયું પ્રયાજન સિદ્ધ થાય છે ? ઉત્તર-(ચાળ સંરÆ બ્રહ્યચલાય સંશ્ર્વ મંગલમુનિત્તળવા BA) સગ્રહનય સંમત આ અથપદપ્રરૂપણુતા વડે સંગ્રહનયમાન્ય ભ’ગસમુત્કીર્તનતાનુ' સ્વરૂપ જાણી શકાય છે. “ સે કેિ તે સંઘ મંગલમુખ્રિપળચા " સંગ્રહનય માન્ય ભ’ગસમુત્કી 'નતાનું સ્વરૂપ કેવુ છે ? ઉત્તર-( સંસ્મગલમુજિત્તળયા ?) સ`ગ્રહનયસ'મત તે ભ`ગસમુત્કીતનતા આ પ્રકારની કહી છે— (અસ્થિ ત્રાળુનુન્ની, અસ્થિ અનાજુપુત્રી ) (૧) એક આનુપૂર્વી' છે. (૨) એક અનાનુપૂર્વી છે, (અસ્થિ અન્નવવ) (૩) એક અવક્તવ્યક છે. ( નાન અતિ બાજીપુની ચ, અળાનુન્નુની ય) ૪) આનુપૂર્વી છે, અનનુપૂર્વી છે, ( અા-અસ્થિનાનુપુથ્વી ચ અત્તત્ર ચ) અથવા (૫) આનુપૂર્વી છે. અલ્સ્તન્યક છે. (બ્રા-અસ્થિ જ્ઞળાજીપુથ્વી ય અવત્તવ્ય ) અથવા (૬) અનાનુપૂત્રી' છે, અવક્તવ્યક છે. (અઠ્યા-અષિજ્ઞાનુવુની ચ, અનાજુપુશ્રી ચ, જીવત્તવન્દ્ ચ) અથવા (૭) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે અને અવકતવ્યક છે. (વ' વત્ત મંત્ની) આ પ્રકારે અહીં સાત ભાંગા (વિકલ્પા) બને છે. (લે ત सँगहस्स भंगसमुत्तिणया ) આ પ્રકારનું સગ્રહનયસ'મત ભંગસમુત્કીતનત્તાનું સ્વરૂપ છે. ભાવાથ-સ ગ્રહનયસ મત અપપ્રરૂપપશુતાનું પ્રયાજન આ સૂત્રદ્વા સૂત્રકારે પ્રકટ કર્યુ છે. તેમણે આ સૂત્રમાં એવુ· પ્રતિપાદન કર્યુ છે કે અથ પદ પ્રરૂપણુતા વડે ભ'ગસમુત્કીનતા રૂપ પ્રયેાજન સિદ્ધ થાય છે. આ ભ ́ગસમુત્ક્રીતનામાં મૂળ ત્રણ ૫૬ છે. તે ત્રણ પદ આ પ્રમાણે છે (૧) આનુપૂર્વી, (૨) નાનુપૂર્વી અને (૩) અવક્તવ્યક આનુપૂર્વી આદિના વાગ્યાથ પદેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણે પાને સ્વતંત્ર રૂપે લઈને ત્રણ ભાંગા બને છે. દ્વિસ’ચેગી ત્રણ ભાંગા નીચેના બબ્બે પદોના સ'ચાગથી અને છે-અનુપૂર્વી અને અનનુપૂર્વી, આનુપૂર્વી અને અવકતવ્ય અનાનુપૂર્વી અને અવકતવ્યક આનુપૂર્વી, અનનુપૂર્વી, અને અવક્તવ્યક, ત્રણ પદેના સચૈા સાતમા ભાંગે ભને છે. આ રીતે ત્રણ પદોના અસ યાગી ત્રણ ભાંગા, કિસ'ચાગી ત્રણ ભાંગા અને ત્રિસયાગીએ લાંગે મળીને કુલ સાત લાંગા અને છે. ટાસ્éા અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભંગોપદર્શનતાના નિરુપણ હવે સૂત્રધાર ભગોપાશનતાનું નિરૂપણ કરે છે– “પ્રાપનું લrg૪” ઈદિ– શબ્દાર્થ-(પાપvi irew માળિયા દિપોવાળભમવન સંરહનયમાન્ય આ સંગસમકત'નતા વડે કયું પ્રયોજન સિદ્ધ થાય છે ઉત્તર-(ાઇf imp મામાના મંદિરે મનોવાળા જી) સંગ્રહનયમાન્ય આ ભંગસમુત્કીર્તનતા વડે સંગ્રહનય માન્ય અંગો પદર્શનતા બતાવવામાં આવે છે. (તે દિ ૪ સંસાર મનોરંજયા ?) હે ભગવન ! સંગ્રહનયમાન્ય સંપદર્શનતાનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-(સંહ મંજા વંશના) સંગ્રહનયમાન્ય ભંગનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે– ( નિrfસવા બાપુ ) જેટલા વિદેશી કંધે છે, તેઓ એક જ આવી રૂપ છે. આ રીતે જેટલા વિદેશી સ્કંધ છે તેમને અહીં આન"વી" શબ્દના વાગ્યાથ રૂપે ગ્રહણ કરવા જોઈએ. (૫માજુના વખાણકુકી) જેટલાં પરમાણુ પુદ્ગલે છે, તેઓ એક અનાનુપૂવ રૂપ છે. આ રીતે સમસ્ત પરમાણુ યુદ્ગલેને અહીં અનાનુપવી પદના વાગ્યાથરૂપે ગ્રહણ કવામાં આવેલ છે. (vપરિયા કરવામg) જેટલાં હિપ્રદેશી દે છે, તેઓ એક અવત પાક રૂપ છે. આ રીતે “ અવક્તવ્યક” આ પદને વાગ્યાથી સમસ્ત હિપ્રદેશી શક છે તેથી “ અવક્તવ્યક” આ એક પદના પ્રયોગ દ્વારા સમસ્ત દ્વિ પ્રદેશી & ગ્રહણ થઈ જાય છે. એ જ પ્રમાણે હિસાગી ત્રણ ભાંગાઓને અને વિસગી એક ભાંગાનો વાગ્યાથે પણ સમજી લેવું જોઈએ. આ વિષયનું સૂત્રકારે “ સાહા” આદિ મુક્ત પદે કાશ કથન કર્યું છે. આ બધા પની વ્યાખ્યા પહેલાં આપવામાં આવી ચુકી છે. સૂell સમવતારકે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર સંગ્રહનયમત રમવતારના સ્વરૂપનું નિરૂપણ કરે છે“દિ ” ઈત્યાદિ– શબ્દાર્થ-(સે fk irrફ મોયા??) હે ભગવન ! સંગ્રહનય સંમત સમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–“મોરેસંગ્રહનયમાન્ય સમવતારનું વરૂપ આ પ્રકારનું છે-(સમવતાર એટલે સમાવેશ અથવા મિલન ) એટલે કે આનુપૂર્વી આદિ જે દ્રવ્ય છે તેમને અન્તર્ભાવ (સમાવેશ) સ્વસ્થાનમાં થાય છે કે પરસ્થાનમાં થાય છે?” આ પ્રકારની વિચારધારાને જે ઉત્તર છે, તેનું નામ સમવતાર છે મ. વિચારધારા આ પ્રમાણે ચાલે છે–સંગ્રહનયસંમત આનુપૂવી દ્રવ્યોને કયાં સમાવેશ થાય છે ? (૬ બggવી હું મોઘૉરિ? બનાળુપુથીડુિં મોરાંતિ કવરવાળે િમોરાંતિ) શું આનુપૂવી કામાં સમાવિષ્ટ થઈ જાય છે-મળી જાય છે ? કે અનાનુપૂવી દ્રમાં સમાવિષ્ટ થઈ જાય છે કે અવકતવ્યક દ્રવ્યોમાં સમાવિષ્ટ થઈ જાય છે. म. ५२ અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(વંew ગાજીપુ વીડ્યા બાલુળી સમોચાંતિ, નો અવાર નોવાંતિ નો અTIggવ્યો મોરિ ) સંગ્રહનયસંમત સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય સ્વસ્થાન રૂપ આનુપૂર્વી દ્રમાં જ સમાવિષ્ટ થાય છે. પરસ્થાન ૩૫ અનાનyવી દ્રામાં કે અવક્તવ્યક દ્રોમાં સમાવિષ્ટ થતાં નથી. ( નિ કિ પળે પળે પોચાંતિ) એ જ પ્રમાણે સંશહનયસંમત અનાનુપૂવ” દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્ય પણ અનુક્રમે પોતતાના રથાનરૂપ અનાનુપૂવી માં અને અવક્તવ્યક દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે. તેનું સ્પષ્ટીકરણ ૮૯માં સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. સૂક્ષ્મ અનુગમકે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર સંગ્રહય સંમત અનુગામના સ્વરૂપનું નિરૂપણ કરે છે રે સિં સં બgrછે” ઇત્યાદિ શનાર્થ-(સે દિં કgrછે ?) હે ભગવન્ ! સંગ્રહ માન્ય અનુગામનું Rવરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(અgrણે સાવિ વળ) અનુગમ આઠ પ્રકારને કહ્યો છે. (તંગદા) તે પ્રકારે નીચે પ્રમાણે છે(संतपयपरूवणया, दवप्पमाणं च वित्तं फुसणा य, कालो य अंतर' भाग भावे અલાયદું નથિ ) (૧) સત્પદપ્રરૂપણુતા, (૨) દ્રવ્યપ્રમાણુ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અન્તર, (૭) ભાગ અને (૮) ભાવ. અ૫બહુ રૂપ અનુગમ પ્રકાર અહી નથી, કારણ કે સંગ્રહનય સામાન્યવાદી છે. (संगहस्स आणुपुवीदवाइकिं अत्थि पत्थि ? णियमा अस्थि एवं दोन्नि वि) હવે સૂત્રકાર સત્પદપ્રરૂપણુતાનું સ્વરૂપ સમજાવે છે- સત્પદપ્રરૂપણુતામાં એ વાતની પ્રરૂપણા કરવામાં આવે છે કે જે પ્રકારે શશશૃંગ (સસલાના શિંગડાં) આદિ પદ અસદર્થ (અવિધમાન પદાર્થ)નું પ્રતિપાદન કરનારા હોય છે, એ પ્રકારે આ આનુપૂર્વી આદિ પદે અસદર્થનું પ્રતિપાદન કરનારા નથી પરંતુ જેમ સ્તભ આદિ પદે સ્તંભરૂપ પિતાના વાસ્તવિક અર્થને પ્રતિપાદિત કરે છે, એજ પ્રમાણે આનુપૂવી' આદિ વાસ્તવિક આનુપૂર્વી આદિ સહર્ષનું (વિધમાન પદાર્થનું) પ્રતિપાદન કરે છે. તેથી (સંજુર બાજુપુરી દE & ઇસ્ટિ બરિય) “સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય છે કે નહી?” આ પ્રશ્નનો આ પ્રમાણે ઉત્તર આપી શકાય. (નિરમા કથિ) “આનુપૂવી તો અવશ્ય છે જ એ જ પ્રમાણે અનાવી અને અવકતવ્યક દ્રવ્યોના વિષયમાં પણ એવું સમજવું જોઈએ કે એ બને દ્રવ્ય પણ અવશ્ય વિદ્યમાન છે. દ્રવ્યપ્રમાણમાં એ વાતને વિચાર કરવામાં આવે છે કે આનyવી આદિ પદો દ્વારા જે દ્રવ્યનું કથન કરવામાં આવે છે તે દ્રવ્યોની સંખ્યા કેટલી છે. જેમ કે (સંદ8 બાજુપુથ્વીાઢવા f tહાદ સહિsar ન હે ભગવન સંગ્રહ સંમત આનુપૂર્વી દ્રવ્યે ' સંખ્યાત છે. કે અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર-તનો સંન્નિા , નો ઇલિકઝાઝું તો બળતા) સંગ્રહન સંમત આનyવી દ્રવ્ય સંખ્યાત પણ નથી, અસંખ્યાત પણ નથી અને અનલ પણ નથી, પરંતુ (નિયમ પ ાલા) નિયમથી એક જ રાશિ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ શંકા- જો આનુપૂર્વી દ્રવ્ય સુખ્યાત આદિ રૂપ ન ઢાય તે તેમાં એક રાશિરૂપતા કેવી રીતે સભળી શકે છે? કારણ કે આ રાશિરૂપતા તે દ્રવ્યની બહુલતામાં જ સભવી શકે છે. લેકમાં પણ એવુ' જ લેવામાં આવે છે કે જ્યારે ધાન્ય ઘણું જ ડાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે ચેાખાના ઢગલા (રાશિ) છે. આ ઉત્તર–સંખ્યાત આદિ રૂપતાને અભાવ ઢાવા છતાં પણ પેાતાના સ્વરૂપની દૃષ્ટિએ આનુપૂર્વી' દ્રવ્યેામાં મઝુલતા (વિપુલતા) છે. તેથી આનુપૂર્વી ત્ય સામાન્યની અપેક્ષાએ તે દ્રવ્યેામાં જે એકતા છે તે એકતાને અનુ લક્ષીને સૂત્રકારે અહી એવું કહ્યું છે કે “ મનુપૂર્વી દ્રવ્યેામાં એકરાશિરૂપતા છે. ” તેથી આ પ્રકારના કથનમાં દોઈ દોષ નથી આ કથનનું તાત્પય એ છે કે ત્રિપ્રદેશિક એક આનુપૂર્વી ચાર પ્રદેશિક એક અનુપૂર્વી છે, પાંચ પ્રદેશિ પસન્તના માની એક એક આનુપૂર્વી છે. આ પ્રકારે બધી આનુપૂત્રી માના સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, પરન્તુ તે સઘળી આાનુપૂર્વી એમાં ભાનુપૂર્વી રૂપ સામાન્યની અપેક્ષાએ એકતા માની લેવામાં આવી છે. તેથી તે અપેક્ષાએ આનુપૂર્વી આમાં એકરાશિરૂપતા માની લેવામાં આવી છે. અથવા-જેમ કાઈ એક વિશિષ્ટ પરિણામ સ્કંધદ્રવ્યમાં તદાર′ભક (તેના આરંભ કરનારા) પરમાણુઓની બહુતા હોવા છતાં પણ તદ્ગત એકતા જ મુખ્ય રૂપે વિવક્ષિત થાય છે, એજ પ્રમાણે અહીં પણ-શશિરૂપતામાં પશુ માનુપૂર્વી દ્રવ્યેની બહુતા હેાવા છતાં પણ એક આનુપૂર્વી રૂપ સામાન્યને આધારે એકત્વ જ મુખ્યત્વે વિક્ષિત થયું છે, અને એજ કારણે આ મુખ્ય એકત્વને લીધે સંચેયત્વ, અસભ્યેયત્ન આદિના નિષેષ થયેા છે. તેથી ભાનુપૂર્વી દ્રવ્યમાં એકરાશિરૂપતા માનવામાં કોઇ દેષ નથી. તથા ગો પદાર્થ રૂપ દ્રવ્યેને આશ્રિત કરીને એકરાશિત્વ પશુ વિરૂદ્ધ પડતુ નથી. (વ' રોમ્નિ વિ) એજ પ્રમાણે અનાનુપૂર્વાં દ્રવ્યમાં પણ એકરાશિત ગ્રહણ કરવું જોઈએ અને અવતક દ્રવ્યમાં પણ એકરાશિત્વ સમજી લેવુ એઇએ હવે સૂત્રકાર સ'ગ્રહનયસ'મત ક્ષેત્રનું નિરૂપણ કરે છે— પ્રશ્ન-(સંગમ ાળુપુત્રીના. હોસમને ફોન્ના) કે ભગવન્ ! સંગ્રહનયમાન્ય આનુપૂર્વી દ્રવ્યેા લેાકના કેટલા ભ!ગમાં છે ? (જં લો ज्जइभागे ं होज्जा, असंखेज्जइभागे होज्जा, संखेज्जेसु भागेसु होज्जा, अनं એનેવુ માગેલું હોન્ના, પ્રધ્વજો. હોન્ના! શુàાકના સંખ્યાતમાં ભાગમાં છે ? ૐ અસખ્યાતમાં ભાગમાં છે ? કે લેકના સંખ્યાતભાગમાં છે! કે લેાકના અસખ્યાત ભાગમાં છે ? કે સવ લેાકમાં છે? ઉત્તર-(નો સંગ્મેન માટે ફોન્ના, નો "સંહે માળે होश्या, नो संखेज्जेसु भागेसु होजा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा सव्वलोए होज्जा, પય રોમ્નિ વિ) સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય લાકના સંખ્યાતમાં ભાગમાં પણ નથી અસખ્યાતમાં ભાગમાં પણ નથી, સ`ખ્યાત ભાગેામાં પણ નથી, અસખ્યાત વાગામાં પણ નથી, પરન્તુ નિયમથી જ સમસ્ત વાકમાં છે, કારણ કે આનુ म० ५३ અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ પૂર્વીત્વ રૂ૫ સામાન્ય એક છે અને તે સર્વ કયાપી છે, તેથી નિયમથી જ આનુપૂવી દ્રવ્યની સત્તા (અસ્તિત્વ) સર્વ લેકમાં છે. આ પ્રકારનું કથન અનાનુપૂવ અને અવક્તવ્યક દ્રવ્ય વિષે પણ સમજવું એટલે કે તે બનેનું અસ્તિત્વ પણ નિયમથી જ સમસ્ત લેકમાં છે. સ્પર્શનાને અનુલક્ષીને પણ એવું જ કથન સમજી લેવું. એટલે કે આનુપૂર્વી આદિ સમસ્ત દ્રવ્ય નિયમથી જ સર્વલકને સ્પર્શ કરે છે. એ જ વિષયનું સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરો દ્વારા સ્પષ્ટીકરણ કર્યું. છે (संगहस्स आणुपुत्वीदवाई लोगस्स किं संखेजइभागं फुसंति ? असंखेज्जइ भागं फुसति, संखिज्जे भागे फुसं ते, असंखिग्जे भागे फुसंति, सबलोग फुसंति? नो संखेज्जइभागं फुसंति, जाब नियमा सबलोगं फुसंति, एवं दोन्नि वि.) પ્રશ્ન-હે ભગવન! સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લેકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે છે કે, અસંખ્યામાં ભા ને સ્પર્શે છે, કે સમસ્ત ઉત્તર-આનુપૂવી દ્રવ્ય સમત લેકને જ સ્પર્શે છે, લેકના સંખ્યાતમાં ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગને કે અસંખ્યાત ભાગેને સ્પર્શતું નથી આ પ્રકારનું કથન અનાનુપૂલ દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્યની સ્પર્શના વિષે પણ સમજવું. (संगहस्स आणुपुत्रीदव्वाइ कालओ केवच्चिरं होति ? सव्वद्धा, एवं વોરિન રિ ) પ્રશ્ન-હે ભગવન્! સંગ્રહનયમાન્ય સમસ્ત આનુપૂવી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી આનુપૂર્વી રૂપે રહે છે? ઉત્તર-આનુપૂર્વીત્વ, અનાનુપૂર્વીત્વ અને અવકતવ્યકત્વસામાન્ય કદિ પણ વિગછેદ થતું નથી તેથી તેમનું અવસ્થાન (અસ્તિત્વ) સર્વકાલિક હોય છે તે કારણે કાળની અપેક્ષા એ તેમને વિરહકાળ પડ્યું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વી આદિને ત્રણે કાળમાં સદૂભાવ હોવાને કારણે વ્યવછેર (વિનાશ) સંભવી શકતા નથી. તે કારણે કાળની અપેક્ષાએ તેમના અન્તર (વિરહાકાળ) ને પણ સદૂભાવ હેત નથી. આ પ્રકારે સૂત્રકારે અંતરદ્વારની પ્રરૂપણ કરી છે, એમ સમજવું એજ વાત સૂત્રકારે નીચેના મૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે– (संगहस्स आणुपुब्धीदव्वाण कालओ केवच्चिर अंतर होई ? नत्वि ) આ સૂત્રપાઠને ભાવાર્થ ઉપર આપ્યા પ્રમાણે સમજ. હવે ભાગદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે–(સારૂ જીવીકાર તેણવાળું રૂમને ટોકના ?) પ્રશ્ન-હે ભગવાન ! સંગ્રહનયસંમત સમસ્ત આનyવી દ્રવ્ય બાકીના દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ હોય છે ? (f% - ज्जहभागे होजा? असंखेज्जइभागे होता ? संखेज्जेसु भागस होज्जा ? असं. રહેજોમાનેફોગા) શું સંખ્યામાં ભાગ પ્રમાણ છે? કે અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે? કે સંખ્યાત ભાગો પ્રમાણુ સંખ્યાત ગણું છે ? કે અસખ્યાત ભાગપ્રમાણુ-અસંખ્યાત ગણું છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(નો સંકામા હોગા, નો ગૉલેજમા ફ્રોઝા, તો संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा तिभागे होज्जा) સંગ્રહનયમાન્ય સમસ્ત આનુપૂવી દ્રામાંથી પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્ય-ત્રિપ્રદેશિક ચતુષ્પદેશિક પંચપદેશક આદિ અનંત પ્રદેશિક પર્યન્તના પ્રત્યેક આનપૂવી દ્રવ્ય-નિયમથી જ બાકીન દ્રવ્યોના ત્રીજા ભાગ પ્રમાણ જ હોય છે. એટલે કે અનાનુપૂવી દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્યને એકત્ર કરવાથી જે રાશિ બને છે તે રાશિના જે ત્રણ ભાગ કરવામાં આવે છે તે પ્રત્યેક ભાગપ્રમાણુ (તે બાકીના દ્રવ્યની રાશિના રાશિના ત્રીજા ભાગપ્રમાણુ ) આનુપૂર્વી દ્રવ્યમાંના પ્રત્યેક આનુપૂવી દ્રવ્ય હોય છે. (Qાં રોનિન વિ) ગેજ પ્રમાણે અનાનપૂર્વ અને અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ સમજવું. પ્રશ્ન-( સંng ggeળી વા યfમ મારે દૃષિના 8) સંગ્રહાયમાન્ય આનુપૂર્વી દ્રવ્યે કયા ભાવથી યુકત હોય છે ? ઉત્તર- નિયમ સારૂirળામિણ મારે દોડઝા) સંગ્રહ સંમત આનુપૂર્વી દ્રવ્ય નિયમથી જ સ દિપારિણામિક ભાવવાળાં હોય છે. (ga ટોનિ જિ) એજ પ્રમાણે સંગ્રહ સંમત અનાનુપૂર્વ દ્રવ્ય અને અવતક દ્રવ્ય પણ નિયમથી જ સાદિપરિણામિક ભાવવાળાં હોય છે (કણા ૧૬ વર્જિ) શશિગત દ્રવ્યમાં અ૫બહુ માનવામાં આવ્યું નથી, કારણ કે આ સંગહનયમાં રાશિગત દ્રવ્યોનું અસ્તિત્વ વ્યવહાર નયરૂપ કલ્પના માત્રથી જ માન્ય થયું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સંગ્રહનયની દષ્ટિએ આનુપૂર્વી દ્રવ્યોમાં અનેકત્વ કાલ્પનિક છે, કારણ કે વ્યવહાર નય એ વાતનો સ્વીકાર કરે છે, કે પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્ય અનેક છે. અને તે અનેકત્વ સામાન્ય રૂપ આનુપૂવીત્વની દષ્ટિમાં વિલીન થઈ જવાને કારણે છે જ નહીં. શંકા-જે એવી હકીકત હોય તે સૂત્રકારે આ સંગ્રહનયમાન્ય અનુગ. મના પ્રકરણમાં “અંદર આનુપૂવ થાઉન િસંચાનિઈત્યાદિ બહવયનાન્ત પદમાં આનુપૂવ દ્રવ્યને કેમ મૂકયું છે? ““સાનુપૂર્વ સુન્ન" આ એક વચનાઃ પદને પ્રવેગ કેમ કર્યો નથી ? સંગ્રહનય મુખ્યત્વે સામાન્યતત્વને જ માને છે તેથી અહીં એકવચનના પદને પ્રગ હવે જોઈતું હતું. ઉત્તર-શંકાકર્તાની શંકા વ્યાજબી છે. પરંતુ સૂવકારે જે બહુવચનાન્ત પઠને પ્રયોગ કર્યો છે-આનુપૂર્વી દ્ર ’ એ પ્રયોગ કર્યો છે તેનું કારણ એ છે કે તેઓ એ વાત પ્રકટ કરવા માગે છે કે વ્યવહાર નયની અપેક્ષાએ પ્રત્યાહુત પણ છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે અહીં આનુપૂર્વી પદમાં બહુવચનને નિર્દેશ કર્યો છે. શંકા-નગમવ્યવહાર ન સંમત અનુગમના પ્રકરણમાં જ સૂત્રકારે ખવહારનયની અપેક્ષા એ દ્રવ્ય મહત્વ પ્રકટ કર્યું છે. છતાં અહં ફરીથી તેને એકવના પ્રકરણમાં પ્રદર્શિત કરવાની શી આવશ્યકતા હતી? ઉત્તર-વિમરણશીલ શિષને આ વિષયનું ફરી સ્મરણ કરાવવા માટે સૂત્રકારે અહીં તેને ફરી ઉલ્લેખ કર્યો છે તેથી આ પ્રમાણે કરવામાં પુનશક્તિ દેષની સંભાવના રહેતી નથી શિવે જે પ્રકારે વસ્તુના સ્વરૂપને સમજી શકે એ પ્રકારે તેમને સમજાવવાનું તે ગુરુનું કર્તવ્ય થઈ પડે છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ ( લેતા. અનુમે ! લેત’સંન્ન અળોનિશ્ર્ચિાત્રાળુપુત્રી, મૈં ત અનાનિયિા સ્થાળુપુથ્વી) હવે અનુગમના પ્રકરણના ઉપસ'દ્વાર કરતાં સૂત્રકાર કહે છે કે આ પ્રકારનુ (ઉપર વર્ણવ્યા પ્રમાણેનુ') સંગ્રહનયમાન્ય અનુ. ગમનુ' સ્વરૂપ છે. અનુગમના સ્વરૂપનું' નિરૂપણુ થઈ જવાથી સગ્રહનયમાન્ય અનુગમનુ સ્વરૂપ છે. અનુગમના સ્વરૂપનું નિરૂપણું થઇ જવાથી સ`ગ્રહનયસ'મત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી નું કથન અહીં પૂરૂ' થાય છે. આ પ્રકારનું પૂર્વ પ્રસ્તુત અનૌપનિષિકી દ્રવ્યાનુપૂર્વાનુ સ્વરૂપ છે. તેના વિશેષ ખુલાસે નૅગમન્યવહાર નયસ મત અનુગમના પ્રકરણમાં આપવામાં આવેલે છે, સ૬૫ આ પ્રમાણે અનૌપનિષિકી દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરીને હવે સૂત્રકાય પૂર્વ'થિત ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી નું નિરૂપણ કરે છે— “ એ સિ... ગોળિહિયા ” ઈત્યાદિ— શબ્દાર્થ(લેતિ' ઓનિાિ નિષિકી દ્રવ્યાનુપૂર્વી નું સ્વરૂપ કેવું છે ? વ્યાનુપુશ્રી ?) હે ભગવન ! ઔપ ઉત્તર-( ઓવળિહિયા યુવાળુપુથ્વી તિવિજ્ઞાપન્ના) ઔપનિધિકી દ્રન્યાનુપૂર્વી ત્રણુ પ્રકારની કહી છે. (સંજ્ઞા) તે ત્રણ પ્રકારા નીચે પ્રમાણે છે— (પુન્ત્રાળુપુથ્વી, વચ્છાનુવી, અળાનુનુની ય) (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુ પૂર્વી, અને (૩) અનાનુપૂર્વી, ઉપનિધિ એટલે સ્થાપના અથવા નિર્માણુ તે સ્થાપના અથવા નિર્માણ જેનુ' પ્રયેાજન હાય છે તેને ઔપનિષિકી કહે છે. આ દ્રવ્યવિષયક ઔપનિષિકીના ઉપર મુજબ ત્રણ પ્રક્રાર છે. વિક્ષિત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિશેષના સમુદાયમાં જે પૂ (પ્રથમ દ્રવ્ય) છે ત્યાંથી શરૂ કરીને જે આનુ પૂર્વી' (અનુક્રમ, પરિપાટી) નિક્ષિપ્ત કરવામાં આવે છે-રાખવામાં આવે છે પુર્વાનુપુર્વી આદી તીન ભેદોકા નિરુપણ તેનું નામ પૂર્વાનુપૂર્વી છે. તથા એજ દ્રવ્યવિશેષના સમુદાયમાં જે પાશ્ચાત્યતિમ દ્રવ્ય છે, ત્યાંથી શરૂ કરીને એટલે કે ઉલ્ટા ક્રમથી જે આનુપૂર્વી શખવામાં આવે છે તેને પશ્ચાતુપૂર્વી કહે છે. પૂર્વાનુપૂર્વી પશ્ચાતુપૂર્વી, આ બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી જે આનુપૂર્વી' છે તેને અનાનુપૂર્વી કહે છે. ાસૢ૦૯૭ના હવે સૂત્રકાર પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદોના સ્વરૂપનું... નિરૂપણ કરે છે“લે સિ’ પુન્નાજીપુથ્વી ” ઇત્યાદિ— શબ્દાર્થ-(àતિ સ્વરૂપ કેવું છે ? પુનાનુપુથ્વી ?) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી નું ઉત્તર-(પુન્ત્રાળુનુન્ત્રી) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનુ છે. (ધમ્મચિન્નાયે, અધમભિજાયે, બાળા ત્યિાયે, ઔવસ્થિજાયે, જોઇથિજાયે, શ્રદ્ધામયે) (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાસમય (કાળ), આ પ્રકારની પરિપાટીથી (અનુક્રમથી) છ દ્રવ્યેાનું નિક્ષેપણ કરવું તેનું નામ પૂર્વાનુપૂર્વી' છે. આચારાંગ સૂત્રની આચારચિન્તામણિ નામની મેં જે ટીકા લખી છે તેના પહેલા કષમાં ધર્માસ્તિકાય આદિના સ્વરૂપનું' નિરૂપણ કરવામાં આવ્યુ એ તા જિજ્ઞાસુ પાઠકેાએ ત્યાંથી તે વાંચી લેવુ. અદ્ધા રૂપ જે સમય છે તેનું નામ અદ્ધાસમય છે. અદ્ધા શબ્દ કાળવાચક છે, અને સમય શબ્દ અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ અનેકાર્થક છે, કારણ કે સમય શબ્દને પ્રવેગ શપથ આદિ અનેક અર્થોમાં પણ થાય છે. તેથી તે પદ અહીં કાળરૂપ અર્થનું બેધક છે, તે વાતને સમજાવવાને માટે સૂત્રકારે તેનું વિશેષ અદ્ધાપદ રાખવું છે. વર્તમાન એક સમયનું નામ અદ્ધાસમય છે. તે અત્યંત સૂક્ષ્મ છે. પૂર્વ અને અપર કેટિણી તે રહિત હોય છે. તેની સિદ્ધિને માટે પટ્ટ સાટિકા આદિ ફાડવાનું દખાન આપવામાં આવે છે એટલે કે સર્વસૂક્ષ્માતિસૂકમ જે વર્તમાન કાલાંશ છે એજ અદ્ધાસમયના વાગ્યાથું રૂપ છે. તેને અતિકામાં ગણાવવામાં આવેલ નથી કારણ કે તેમાં બહુ પ્રદેશત્વને અભાવ છે. જે બહુ પ્રદેશવાળાં હેમ છે તેમને જ અસ્તિકાય કહેવાય છે. અતીતકાળ (વ્યતીત થઈ ગયેલે કાળ) વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાળ અનુત્પન્ન હોવાને કારણે એક માત્ર વર્તમાન રૂપ સમયપ્રદેશને જ સદૂભાવ છે, તેથી તેમાં પ્રદેશબાહુલ્ય નથી, શંકાસમયની બહુતાને જે અભાવ માનવામાં આવે, તો “ અમદારજિકુત્તા વિરમોત્તવમા આવલિકા, મુહૂર્તા, દિવસ, રાત, પક્ષ, માસ આદિ રૂપ કાળ કે જે આગમ દ્વારા સિદ્ધ થયેલ છે, તેને કેવી રીતે સંગત માની શકાય? ઉત્તર-વ્યવહાર નયની દૃષ્ટિએ જ આવલિકાદિ રૂપ કાળની સત્તા (સમયનું અસ્તિત્વ) સ્વીકૃત થઈ છે-નિશ્ચયનયની માન્યતા અનુસાર તે આ લિકા આદિ રૂપ કાળનું અસ્તિત્વ જ સ્વીકારવામાં આવ્યું નથી જે પ્રકારે પુદ્ગલરકંધમાં પરમાણુઓને સંઘાત (સોમ) અવસ્થિત (વિદ્યમાન) છે, એ પ્રમાણે આવલિકાદિકમાં કેઈસમયનો સંઘાત અવસ્થિત નથી તેથી એવું માનવું જોઈએ કે આ આવલિકાદિ રૂપ કાળનું કથન વ્યવહાર નયના મતાનુસારનું કથન છે. તે કારણે આ પ્રકારના કથનમાં કઈ દેષ નથી. ( ૪ પુષ્યાનુગુળી) આ પ્રકારનું પૂર્વાનુમૂવીનું સ્વરૂપ છે. પ્રશ્ન-હે ભગવન | પશ્ચાનુપૂવવું કેવું સ્વરૂપ છે? ઉત્તર-(વજાણુપુરી) પશ્ચાનુપવી આ પ્રકારની કહી છે-(વાલમર, पागलत्यिकाए, जीवत्थिकाए, आगासत्थिकाए, अहम्मत्थिकाए, धम्मस्थिकाए) અહાસમય (કાળ), પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય, અધર્મા સ્તિકાય અને ધર્માસ્તિકાય, આ પ્રકારે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યને જે કટાક્રમપૂર્વક નિર્દેશ થાય છે, તે તે જાણુપુવી) તેનું નામ પશ્ચાનુપૂર્વી છે? પ્રશ્ન-( f બાજુપુલ્લી) હે ભગવન્! અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(બનાળુપુળી) અનાનુપૂવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(ાચાર છે પાવાદ જુનિયર ઇ/ચાણ સેઢી મામા માણો (પૂ) જેમાં પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂર્વી એ બને નથી, તેનું નામ અનાનુપૂવી છે. તેમાં ધર્માસ્તિકાય આદિ પદેના ઉપર્યુકત બને ક્રમનું ઉલ્લંઘન કરીને પરસ્પર સંભવિત ભંગ વડે તે પદેની વિરચના કરાય છે. આ અનાનુવીમાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં એક સંખ્યા રાખવામાં આવે છે, ત્યાર બાદ છ સખા સુધી ઉત્તરોત્તર એકની વરિ અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ થતી રહે છે, જેમ કે ૧-૨-૩-૪-૫-૬ ત્યાર બાદ તેમાં પરસ્પરને ગુણાકાર કરવામાં આવે છે. જેમ કે ૧૪૨=૨ા ૨૪૩૪૬ | ૬૮૪=૧૪ , ૨૪*૫=૧૨૦, ૧૨૦૪૯=૭૨૦ આ રીતે અન્યાભ્યસ્ત રાશિ બની જાય છે. તેમાંથી શરૂબાતને એક ભંગ અને અન્ય એક ભંગ એ છ કરી નાખવાથી અનાનુપૂર્વી બની જાય છે આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે– પૂર્વાનુપૂર્વ માં પહેલાં ધમસ્તિકાય સ્થાપિત થાય છે, ત્યાર બાદ અધમસ્તિકાય, ત્યારબાદ આકાશાસ્તિકાય, ત્યાર બાદ જીવાસ્તિકાય, ત્યાર ાહ પગલાસ્તિકાય અને ત્યાર બાદ અાસમય (જળ) સ્થાપિત થાય છે. આ કમે છ દ્રવ્યેનું પૂર્વાનુમૂવીંમાં સ્થાપન થાય છે. પધાનપૂર્વમાં પહેલાં અઢા સમય, ત્યાર બાદ પુદગલાસ્તિકાય, ત્યાર બાદ જીવાસ્તિકાય, ત્યાર બાદ આકાશાસ્તિકાય, ત્યાર બાદ અપમસ્તિક અને ત્યાર બાદ ધર્માસ્તિકાય, આ પ્રકારના ઉદટા ક્રમથી ૬ દ્રવ્યનું સ્થાપન કાય છે પરંતુ અનાનુપવીમાં તે પૂર્વાનુપૂર્વીની જેમ છ દ્રવ્યોના સીધા કન અને પશ્ચાનુપૂર્વીની જેમ તેમના ઉદટા ક્રમનો અને યથારુચિ (મનને ગમે તે રીતે) છ દ્રવ્યોનું સ્થાપન કરવામાં આવે છે (અg કુળી) આ પ્રકારનું અનાનુપૂવનું સ્વરૂપ છે. સૂ૦૯૮ પુદગલાસ્તિકાયકો અધીકૃત કરકે તીન દOોકો નિરુપણ હવે સૂત્રકાર એક પુદ્ગલાસ્તિકાય ઉપર આ ત્રણેની ઘટના (સ્થાપના) કરે છે“કરવા વોનિ”િ ઈત્યાદિ શબ્દાર્થ–(વા) અથવા (બોવજફિચા વાળુપુદણી) ઓપનિવિકી વચાનવી" (તિવા જઇનરા) ત્રણ પ્રકારની કહી છે. (ii) તે ત્રણ પ્રકાશ ની પ્રમાણે છે-(પુષ્યાનુગુ, કાલુપુત્રી અનાજુપુથ્વી) (૧) પૂર્વાનુમૂવી (૨) પદ્યાનુપૂવી (૩) અનાનુપૂર્વી .. પ્રશ્ન-(જે f% i gવાળુપુજી) હે ભગવન્ ! પૂર્વાનપૂવીનું સ્વરૂપ કેવું છે ઉત્તર-(સાપુત્રી) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું પણ કહ્યું છે(परमाणुपुग्गले, दुप्पएसिए तिप्पएसिए जाव दसपएसिए, संखिग्जपपसिए, असंधिકપિ , તપugg) પરમાણુ પુદ્ગલ, ઢિપ્રદેશીસકંધ, ત્રિપદેશિરપ, દસ પ્રદેશી પર્યન્તના કંધ, સંખ્યાત પ્રદેશમસ્કંધ, અસંખ્યાત પ્રદેશી કંપ અને અનંત પ્રદેશી કંધ આ ક્રમપૂર્વકની પુદ્ગલાસ્તિકાય સંબધી જે આનમૂવી છે, જે વિષ્ણુપુથ્વી) તેને પૂર્વનુપવી" કહે છે. પ્રશ્ન-( ૬ જાણુપુત્રવી?) હે ભગવન્! પશ્ચાતુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાળુપુથી) પશ્ચાનુપૂવીનું આ પ્રકારનું સ્વરૂપ છે-બળાपएसिए, असंखिजपएसिए, संखिज्जपएसिप जाव दसपएसिप जाव तिप्पएसिप, સુપરિઘ, પરમાણુવોn૩) જ્યારે પુદ્ગલાસ્તિકાયને અનંત પ્રદેશિક, અસં. ખાત પ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, દસપ્રદેશિક, નવપ્રાદેશિક આદિ ત્રણ પ્રદેશિક પર્યન્તના સ્કલ્પરૂપે અને દ્વિદેશિક આંધ અને પરમાણુ પુદ્ગલ, આ પ્રકાર ઉલ્ટા કમથી પરિગતિ થાય છે, ત્યારે gછાળુપુત્રી તેને પાન પૂવ કહેવાય છે. પ્રશ્ન-(રેનિં બાજુદશી) હે ભગવની અનાનુપૂવરનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(બાપુપુળી) અનાનુપૂવીનું સ્વરૂપ આ પ્રકારનું છે-(રૂર છે અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ girફાર કુરિયા બળતા/ઝાયા સેવીર અજમામા ફુવૂળ) જેમાં પૂર્વાનુપૂર્વી અને પયાનુપૂર્વી, એ બને નથી, તેનું નામ અનાનુપૂર્વી છે, એ વાત પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે તેમાં વિવક્ષિત પદેના (પરમાણુ પુદ્ગલ આદિના) ઉપર્યુકત બને ક્રમને પરિત્યાગ કરીને પરસ્પર સંભવિત ભંગો વડે તે પદેની વિરચના કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં એક પ્રદેશી પરમાણુ યુગલની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર બાદ દ્વિદેશી કંધ આદિની સ્થાપના કરાય છે. આ રીતે એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં ત્યારે અનંત પ્રદેશી કંધ સુધીની સ્થાપના થઈ જાય છે, ત્યારે તે બધાની એક શ્રેણી બની જાય છે. આ શ્રેણી–પંકિતમાં ઉત્તરોત્તર એકની વૃદ્ધિવાળા અંધ અનેક થઈ જાય છે. ત્યાર બાદ પરસ્પરને ગુણાકાર કરવામાં આવે છે. આ આ રીતે જે મહારાશિ રૂપ સંખ્યા આવે છે તેમાંથી પહેલો અને છેલ્લે, એ એ ભંગ કમી કરવાથી અનાનુપૂર્વી બની જાય છે. પ્રશ્ન-જે રીતે એક પુદગલાસ્તિકાયને ઉદાહરણ રૂપે લઈને તેની પૂર્વ નુપૂર્વી આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યને ઉદાહરણરૂપે કેમ લેવામાં આવ્યાં નથી ? ઉત્તર-અહીં પૂર્વાનુપૂર્વ આદિને વિચાર કરતાં પરમાણુ આદિ દ્રવ્યોને પરિપાટી રૂપ ક્રમ (અનુક્રમ) પ્રસ્તુત કથનમાં પ્રતિપાદિત થઈ રહ્યો છે. તેથી આ કથન દ્રવ્યની બહુતામાં જ સંભવી શકે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પુદ્ગલાસ્તિકાયની જેમ આ દ્રવ્યબાહુલ્યને સદુર્ભાવ નથી. કાણુ કે તેમને તે એક એક દ્રવ્યરૂપ માનવામાં આવેલ છે. જે કે છવા. સ્તિકામાં અનંત છવદ્રની સત્તા (અસ્તિત્વ) હોવાને કારણે દ્રવ્યબાહુલ્ય છે, પરંતુ પરમાણુઓમાં અને દ્વિદેશી 'ધ આદિકે માં જે પૂર્વાપવી આદિના કારણભૂત પૂર્વપશ્ચાત્ ભાવ વિદ્યમાન છે, એ જીવ દ્રવ્યોમાં નથી, કચ્છ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશવાળા છે તેથી સમસ્ત જીવોમાં તુલ્ય (સમાન) પ્રદેશતા છે. પરમાણુ અને દ્વિદેશિક આદિ દ્રવ્યમાં તે વિષમ પ્રાદેશિકતા છે, તેથી ત્યાં પૂર્વપશ્ચાદ્ભાવ છે, તથા જે અદ્ધા સમય સંભવિત નથી તેથી પુદ્ગલાસ્તિકાયનું જ પૂર્વાનુપૂર્વી આદિ રૂપે ઉદાહરણ આપવામાં આવ્યું છે, અન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું તે પ્રકારે ઉદાહરણ આપવામાં આવ્યું નથી. (સે તેં અનાજુપુત્રી) આ પ્રકારનું અનાનુપૂર્વનું સ્વરૂપ છે. (સે રં ગોવનિફિચા વાળુપુત્રી) અહીં સુધીમાં પૂર્વ પ્રસ્તુત ઔપનિશ્ચિકી દ્રવ્યાનુપૂવીનું કથન કરવામાં આવ્યું છે. (તે 7 નાળચારીમવિચારવરિત્તા વાળુપુત્રી) આ રીતે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વાનું કથન પુરૂં થતાં જ, જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુર્થીનું વર્ણન પણ અહી સમાપ્ત થાય છે. (સે તે રોગામરો વાળુપુત્રી-લે તં વાળુપુત્રી) આ કથનની સમાપ્તિ થઈ જવાથી આગમને આધારે જે દ્રવ્યાનુપૂવ બને છે તેના સ્વરૂપના નિરૂપણની પણ સમાપ્તિ થઈ જાય છે. આ પ્રકારનું આ દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે પુદ્ગલ દ્રવ્યને અનુલક્ષીને ઔપનિધિ કી વ્યાનુપૂર્વીની ત્રિવિધતાનું પ્રતિપાદન કર્યું છે એ વાત તે પહેલાં પ્રકટ થઈ ચુકી છે કે વિવક્ષિત દ્રવ્યસમુદાયમાં જે પહેલું દ્રવ્ય હોય તે દ્રવ્યથી શરૂ કરીને અનુક્રમે છેલ્લા દ્રવ્ય સુધીની જે પરિપાટી (અનુક્રમ) સ્થાપિત કરવામાં આવે છે, તેનું નામ આનુપૂર્વી છે. અહીં પુદ્ગલ દ્રવ્ય સાથે સૂત્રકાર તે આનુપૂવીને ઘટાવવા માગે છે તેથી તેમણે તેના એક પ્રદેશથી લઈને અનંતપ્રદેશ સુધીના અનંત સ્કંધ બનાવ્યાં છે. આ રીતે એક પ્રદેશી પુદગલ પરમાણુને પુલાસ્તિકાયનું પ્રથમ દ્રવ્ય સમજવું જોઈએ ત્યાર બાદ એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વધવું જોઈએ. આ રીતે શ્ચિકદેશી સ્કંધ, વિદેશી કંધ, ચાર પ્રદેશ સ્કંધ, પાંચ પ્રદેશી રકંપ આદિ અનંત પ્રદેશી પર્યન્તના અનંત પૌગલિક સકંધ બની જાય છે. ત્યારે તેમની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે-એક પ્રદેશી પરમાણુ પુદ્ગલ, દ્વિદેશી ધ દ્વયશુક, વિદેશી સ્કંધ ત્રિઅણુક, ચતુષ્પદેશી આંધ ચતુરણક, ઈત્યાદિ. છેઆ પ્રકારના સીધા ક્રમપૂર્વક જે સ્થાપના કરવામાં આવે છે તેનું નામ પર્યકwવ છે. એજ સ્થાપનામાં છેલલા દ્રવ્ય (અનંતપ્રતેશી કંધને) પહેલે મૂકીને ઉલટા ક્રમથી જ્યારે દ્રવ્યોને સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેને પશ્ચાનવ કહે છે તથા ઉપરના બન્ને ક્રમનું ઉલ્લંઘન કરીને પોતાની ઈચ્છાનુસા૨ પુદ્ગલાસ્તિકાયના દ્રવ્યેની જે સ્થાપના કરવામાં આવે છે તેને અનાનુપૂર્વી કહે છે. જેમ કે ચતુરણુક રકંધની પહેલાં સ્થાપના કરવી, ત્યાર બાદ એક પ્રદેશી પુદ્ગલ પરમાણુની, ત્યાર બાદ છ પ્રદેશી પુદ્ગલ કંપની સ્થાપના કરવી, ત્યાર બાદ અસંખ્યાત પ્રદેશ સ્કંધ આદિની સ્થાપના કરવી તેનું નામ અનાનુપૂર્વી છે. જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂવીના સૂત્રકારે બે પ્રકાર પહેલાં પ્રકટ કર્યા છે. તેમાંના અનોપનિપિકી દ્રવ્યાનુપૂવી નામના બીજા પ્રકારનું તે ખૂબ જ વિસ્તારપૂર્વક પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે. ઓપનિધિકી દ્રવ્યાનુપૂવીના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદોનું નિરૂપણ પશુ પહેલાં સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સૂત્રકારે એક પુદ્ગલાસ્તિકાયના પૂર્વાનુપૂર્વી આદિ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પણ ધર્માસ્તિકાય આદિ દ્રોમાં એ પ્રમાણે કરવામાં આવ્યું નથી, કાર કે પુદ્ગલાસ્તિકાયમાં જ દ્રવ્યબાહુલ્યને સદૂભાવ-ધર્માસ્તિકાય આદિમાં દ્રવ્યબાહુલ્ય નથી. બાજીરાવ્યાન” આ કથન અનુસાર ધર્માસ્તિકાય આદિ ત્રણ માં અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ક્ષેતાનુપુર્વી કા નિરુપણ દ્રવ્યબાહુલ્યને અભાવ છે. જીવાસ્તિકાયમાં જે કે દ્રશ્યમા′લ્ય છે ખરું, પરન્તુ પુદ્ગલની જેમ તે દ્રવ્યબાહુલ્ય એક એક જીવદ્રવ્યમાં ક્રમશઃ નથી, કારણ કે જીવદ્રવ્ય અસખ્યાત પ્રદેશી છે. આ રીતે આ કચન સમાસ થઈજતા નાઆગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂત્રીના સ્વરૂપનુ` કથન સમાપ્ત થઈ જાય છે. ડાસ્ટ્ટા હવે સૂત્રકાર ક્ષેત્રાનુપૂર્વી નુ નિરૂપણ કરે છે— “ àજિત લેત્તાળુપુથ્વી ” ઇત્યાદિ— શબ્દાય–( કે મિ લેત્તાનુની !) હૈ ભગવન્! ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવુ છે? ઉત્તર-(ઘેર છુપુી સુવિા વળત્તા) ક્ષેત્રાનુપૂર્વી એ પ્રકારની કહી છે(વંગCT) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે-(ઓવળિયિા ચ અળોષનિષ્ક્રિયા) (૧) ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી', અને (ર) અનૌનિષિકી ક્ષેત્રાનુપૂર્વી (સત્યળ વા પોષનિાિ વાટવા) તેમાંથી જે ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી છે તે અલ્પ વિષયવાળી ઢાવાને કારણે એટલે કે તેના વિષય, વિશેષ વિવેચન કરવા ચેાગ્ય નહી' હાવાને કારણે, તેનું નિરૂપણ સૂત્રકાર આ સૂત્રમાં કશે નહીં પણ પાછળના સૂત્રમાં કરશે. જો કે ક્રમ અનુસાર તે તે પહેલી ડૅાવાથી તેનુ નિરૂપણ પહેલાં થવુ જોઇએ. પરન્તુ સૂત્રકારે અહી અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી'નુ' નિરૂપણ પહેલાં કર્યું" છે કારણ કે ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી ના વિષય અપ હાવાથી તેનુ વિશેષ વક્તવ્ય કરવાનુ નથી, પરન્તુ અનૌપનિષિકી ક્ષેત્રાનુપૂ નીના વિષય વિસ્તૃત વિવેચન કરવા ચેગ્ય છે. તેથી સૂત્રકાર અહીં પહેલાં અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કહે છે કે-(તસ્થ ળ' ગાવા અળોળિ પ્રિયા વા યુવિા વત્ત) તે બન્ને આનુપૂર્વી એમાંની જે અનૌનિધિષ્ઠી ક્ષેત્રાનુપૂર્વી છે તેના બે પ્રકાર કહ્યા છે. (સંજ્ઞા) તે પ્રકારા નીચે પ્રમાણે છે(ગેમ વાળ, ઢંગ) (૧) નૈગમવ્યવહાર નયા મત અનૌપનિષિકી દેત્રાનુપૂર્વી' (૨) સ ંગ્રહનયસ'મત અનૌનિષિકી ક્ષેત્રાનુપૂર્વી' આ સૂત્રની વ્યાખ્યા આગળ કહ્યા પ્રમાણે સમજવી. ાસૂ॰૧૦૦ના હવે સૂત્રકાર નૈગમવ્યવહારસ'મત ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂપણ કરે છે“સે તિ' નેળમવવાર)ળ' '' ઇત્યાદિ—— શબ્દાય–પ્રશ્ન-હે ભગવન્! ગેંગમ અને વ્યવહાર નયસ'મત અનૌપનિ બ્રિકી ક્ષેત્રાનુપૂર્વી નું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(ગળોનબિચિા સ્પેરાળુપુથ્વી) અનૌપનિષિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનુ છે-(વિા વળત્તા) આ નૈગમ અને વ્યવહારનયસ મત અનીપ્રનિષિકી ક્ષેત્રાનુપૂર્વી પાંચ પ્રકારની કહી છે. (તંગા) તે પ્રકાર નીચે પ્રમાણે છે (બાયપાળયા, મંળ મુક્ત્તિળયા, મોવાળયા, ગોયારે, અનુ. ० ५६ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ અર્થપદકી પ્રરુપણા નમે) (૧) અર્થ'પદ પ્રરૂપણુતા, (ર) ભ'ગસમુત્કીત નતા, (૩) ભગે પદ નતા, (૪) સમવતા, અને (૫) અનુગમ આ પાંચે શબ્દોની વ્યાખ્યા આગળ ૦૪માં સૂત્રમાં આપવામાં આવી છે તે ત્યાંથી વાંચી લેવી, ા૦૧૦૧૫ હવે સૂત્રકાર નૈગમવ્યવહારનયસ'મત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના અથ પદપ્રરૂપણુતા નામના પહેલા ભેદનુ' નિરૂપણ કરે છે— “સે જિતં નેમવવારાળ ” ઇત્યાદિ— શબ્દાર્થ (સે હિં તે ગેમનનાાળ' અત્યચળયા !) હે ભગવન્ ! ગેંગમ અને વ્યવહાર નયસ'મત અ་પદ્મપ્રરૂપણુતાનું' સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(બેગમવવારાળ' અત્યવચન,વળયા) નગમવ્યવહાર નયસ'મત અ` પપ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રકારનું છે— (fauraढे वी, जाव दसपएम्रोगाढे आणुपुब्बी जाव संखिज्ज • સોનારે ભાનુપુત્વી, અદ્ઘિ પજ્ઞોશાઢે બાનુનુન્ની) ત્રિઅણુક કધ આદિ રૂપ અથ (વિષય) થી યુકત અથવા ત્રિઅણુક સ્કંધ આદિ રૂપ અથનું પ્રતિપાદન કરનારૂ જે પદ છે તેનું નામ અ પદપ્રરૂપણુતા છે. ત્રણ અંકાશ પ્રદેશેામાં રહેલા દ્રવ્યસ્કંધ આનુપૂર્વી રૂપ છે. એજ પ્રમાણે દશ પન્તના, સખ્યાત પર્યન્તના અને અસખ્યાત પન્તના આકાશપ્રદેશમાં રહેલ દ્રશ્ય ષ પણ આનુપૂર્વી રૂપ છે. (સોળાઢે બળાળુપુથ્વી, ટુવસોનાઢે અષાપ) એક આકાશપ્રદેશેામાં સ્થિત પરમાણુ દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ છે. બે માકાશપ્રદેશમાં સ્થિત પરમાણુ સ્કંધ અવક્તવ્યક દ્રવ્ય રૂપ છે. ( तिप्पएसोगाढा आणुपुत्र्वी जात्र दसपरसोगाढा आणुपुव्वीओ, जाव असंવિપોતાના બાનુનુન્નીઓ) ત્રણ આકાશદેશામાં રહેલા સમસ્ત દૂબ્ય 'ધા ત્રણ આનુપૂર્વી એ રૂપ હોય છે, એજ પ્રમાણે દસ પુતના પ્રદેશામાં સ્થિત સમસ્ત દ્રવ્યસ્કધા દશ પર્યન્તની આનુપૂર્વી એ રૂપ હોય છે, સખ્યાત પ્રદેશમાં સ્થિત સમસ્ત દ્રવ્યસ્કા સખ્યાત આનુપૂર્વી એ રૂપ અને અસખ્યાત આકાશપ્રદેશમાં સ્થિત સમસ્ત દ્રવ્યકા અસખ્યાત આનુપૂવી એ રૂપ હોય છે. (નવોનાટા અનાજુપુષ્ત્રીઓ, ટુવ્વસોઢા અલસવાર) આકાશના એક એક પ્રદેશમાં સ્થિત પ્રત્યેક પુગલપરમાણુ રૂપ સમુદાય અનાનુપૂર્વી રૂપછે. બે આકાશપ્રદેશેામાં રહેલા દૂચક દ્રશ્ય સ્કંધા અવક્તવ્યક દ્રવ્ય રૂપ છે. આ પ્રકારના સૂત્રોના અથ થાય છે. તેમની વ્યાખ્યા ૭૫માં સૂત્રમાં આપી છે. શ'કા–ત્રિપ્રદેશાવગાહી દ્રવ્યસ્ક ધથી લઇને અનંતાણુક પર્યન્તના દ્રષ્ય - ધે આનુપૂર્વી રૂપ હોય તે તેમાં ક્ષેત્રાનુપૂર્વી રૂપતા કેવી રીતે સબળી અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ શકે છે? ક્ષેત્રાનુવીરૂપતા તે પ્રદેશત્રયાદિરૂપ ક્ષેત્રની સાથે સંબંધ રાખે છે-ત્રિઅણુક પુદ્ગલરકોની સાથે સંબંધ રાખતી નથી શંકાકર્તાને એ અભિપ્રાય છે કે અહીં જ્યારે ક્ષેત્રાનુપૂવને અધિકાર ચાલી રહ્યો છે, ત્યારે પુદ્ગલ દ્રવ્યાનુપૂર્વીને વિચાર કરવાની શી આવશ્યકતા છે? ઉત્તર-અહીં જે ત્રણ પ્રદેશની અવગાહનાવાળા દ્રવ્યરકાધને આનુપૂર્વી રૂપ કહેવામાં આવ્યો છે, તેનો અર્થ અહી આ પ્રમાણે સમજવું જોઈએત્રણ પ્રદેશમાં અવગાહના રૂપ પર્યાયથી યુક્ત દ્રવ્યસ્કંધને અહીં આનુપૂર્વ રૂપ કહેલ છે-ત્રણ પુદગલ પરમાણુવાળા દ્રવ્યધને નહીં તે ત્રણ પુદ્ગલ પસ્માસુવાળા દ્રવ્યસક આકાશ રૂપ ક્ષેત્રના ત્રણ પ્રદેશને રોકીને રહે છે. તેથી આકાશના ત્રણ પ્રદેશોમાં અવગાહી (રહેલે) દ્રવ્યરકંધ આનુપૂર્વી રૂપ છે, એમ સમજવું. જો કે અત્યારે તે અહીં ક્ષેત્રાનુ પૂવને અધિકાર ચાલી રહ્યો છે, અને મુખ્યત્વે ક્ષેત્રાનુ પવી તે ત્રણ પ્રદેશરૂપ ક્ષેત્ર જ છે. આ રીતે ત્રાનુપૂર્વી રૂપતા મુખ્યત્વે ત્રણ પ્રદેશ રૂપ ક્ષેત્રમાં વિવક્ષિત હોવા છતાં પણ જે ત્રણ પ્રદેશરૂપ ક્ષેત્રાવગાહી દ્રવ્યને ક્ષેત્રાનુપૂવ રૂપ કહેવામાં આવ્યું છે, તે ક્ષેત્રાવગાહ રૂપ પર્યાય મુખ્ય વિરક્ષિત રહેવાને કારણે કહ્યું છે. તેથી દ્રવ્યમાં પણ ઔપચારિક રૂપે ક્ષેત્રાનુપૂર્વી રૂપતા વિરૂદ્ધ પડતી નથી. શંકા-જે ક્ષેત્રમાં જ મુખ્યત્વે ક્ષેત્રાનુપૂર્વીતાને સદ્ભાવ હેય તે શા કારણે આ મુખ્યરૂપતાને પરિત્યાગ કરીને ઔપચારિકતાને આધાર લઈને તદવગાહી (તેમાં અવગાહિત થયેલા-રહેલા) દ્રવ્યમાં ક્ષેત્રાનુપૂર્વાનો વિચાર કરવામાં આવી રહ્યો છે? ઉત્તર-સત્પદપરૂપણુતા આદિ રૂપ નીચે દર્શાવેલા ઘણા વિચારોને વિષય દ્રવ્ય હોય છે, અને તેના જ વિચારથી શિની મતિ વ્યુત્પન્ન બને છે. ક્ષેત્ર તે નિત્ય છે તથા સદા અવસ્થિત છે, અને અચલ છે. તેથી સામા ન્યતઃ તેમાં આનુવ આદિની કલ્પના કરવાથી એ વાત શિના મગજમાં સારી રીતે ઉતરી શકતી નથી તેથી તેને અનુલક્ષીને આદિને વિચાર કરવામાં આવ્યું નથી. અહીં તે ક્ષેત્રાવગાહી દ્વવ્યને ક્ષેત્રાનુપૂર્વી રૂપે પ્રકટ કરવામાં આવેલ છે તેથી તે કથનમાં કઈ દેષ નથી એજ પ્રમાણે ચાર પ્રદેશાવગાઢદ્રવ્ય વગેરેના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ. અસંખ્ય પ્રદેશાવગાઢ આનુપૂર્વી આ પદને અર્થ નીચે પ્રમાણે સમજ-આકાશના અસંખ્યાત પ્રદેશોમાં અસંખ્યાત અણુવાળે અથવા અનંત અણુવાળ દ્રવ્યરકંધ આનુપૂર્વી છે એમ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે--એક પુદ્ગલપરમાણુ આકાશના એક જ પ્રદેશમાં અવગાહી હોય છે. પરંતુ બે પ્રદેશવાળા પુદ્ગલસ્કધથી લઈને અસંખ્યાત પ્રદેશવાળા જે પુદ્ગલ કહે છે, તેમને પ્રત્યેક પુદ્ગલ કંધ ઓછામાં ગોછા એક આકાશપ્રદેશમાં રહે છે અને વધારેમાં વધારે તે સ્કંધના જેટલા પ્રો હાય-જેટલા પરમાણને તે સ્કંધ બનેલે હાય-એટલાજ આકાશપ્રદેશમાં તે રહે છે, અનંત આકાશપ્રદેશોમાં તે રહેતું નથી, કારણ કે નો અવગાહ અસંખ્યાત પ્રદેશાવાળા કાકાશમાં જ છે-અનંત પ્રદેશ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫ર. Page #164 -------------------------------------------------------------------------- ________________ વાળા અલકાકાશમાં નથી આ કથનનું તાત્પર્ય એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓની સંખ્યા કરતાં ઓછી પણ હેઈ શકે છે અને બરાબર પણ હોઈ શકે છે, પરંતુ અધિક હોઈ શકતી નથી તેથી એક પરમાણુ એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે પણ બે અણુવાળો અધ એક આકાશપ્રદેશમાં પણ રહી શકે છે અને બે આકાશપ્રદેશમાં પણ રહી શકે છે એજ પ્રમાણે ઉત્તરોત્તર અણુઓની સંખ્યા વધતાં વધતાં જે ત્રિઅણુક, ચતુરક આદિ સંખ્યાતાક પર્વન્તના એક પણ એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, ત્રણપ્રદેશમાં અને સંખ્યાત સુધીના આકાશપ્રદેશોમાં રહી શકે છે. સંખ્યાતાથુક દ્રવ્યને રહેવાને માટે અસંખ્યાત પ્રશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસંખ્યાતણુક અંધ એક પ્રદેશથી લઇને વધારેમાં વધારે પેતાના બરાબરની અધિક સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે, અનંતાણુક આંધ અને અનંતાનતાણુક સ્કંધ પણ એક પ્રદે. શમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં અને એજ ક્રમે વધતાં વધતી સંખ્યા પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. તેમની સ્થિતિને માટે તેમને રહેવાને માટે) અનંત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી તથા એક જ આકાશમાં અર્થપદ પ્રરૂપણાકે પ્રયોજાન કા નિરુપણ "સ્થિત પરમાણુ સંઘત અને સ્કંધ સંઘાતક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂવી છે. તથા દ્ધિપ્રદેશાવગાઢ (આકાશના બે પ્રદેશોમાં રહેલા) ધ્રિપ્રદેશિક આદિ રકપ સિત્રની અપેક્ષાએ અવક્તવ્યક છે, એમ સમજવું ગમવ્યવહાર નયસંમત અર્થ પ્રરૂપણુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે. સૂ૦૧૦૨I. “uથાપળ બેનમવાળ” ઈત્યાદિ શબ્દાર્થ-grgr નેTHવવદત્તાનું સ્થાપનાવનાર ઈ વોચ') બગવન! નિગમ વ્યવહારનયસંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂવીના પ્રથમ ભેદ રૂ૫ આ અર્થપદપ્રરૂપણુતાથી કયું પ્રયોજન સિદ્ધ થાય છે? उत्त-(एयाए णं णेगमववहाराण अत्थपयपरूवणयाए णेगमववहाराण भंगसરાખવા ગર) નગમવ્યવહારનયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂવીના પ્રથમ બે રૂપ આ અર્થપપ્રરૂપણુતા વડે ભંગસમુત્કીર્તનતા રૂપ પ્રોજન સિદ્ધ થાય છે આ પદના ભાવાર્થ માટે આગળના ૭૬માં સુત્રને ભાવાર્થ વાંચી જવો. સૂ૦૧૦૩ હવે સૂત્રકાર એજ ભંગસમુત્કીર્તનતાનું નિરૂપણ કરે છે– સે જિં જ વેદમાવાના” ઈત્યાદિ ઉત્તર–ાખવવાનું મનામુરિઝરના અત્રિ કાળુપુથી, કરિય અનાજુપુત્રી, થિ બાવ્ય5) નૈગમવ્યવહારનયસંમત તે ભંગસમુત્કીતનતાનું આ પ્રકારનું કવરૂપ છે-આનુપૂર્વી છે, અનાનુપૂવી છે, અને અવતયક છે અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ભંગસમુત્કીર્તનતાકે પ્રયોજન કા નિરુપણ (एवं दवाणुपुब्धिगमेण खेत्ताणुपुबीए वि ते घेव छव्वीसं भंगा भाणियव्या રાજ રે રં મંગુનિયા) આ પ્રકારે દ્રવ્યાનુપૂવના પાઠની જેમ ક્ષેત્રાનુમુવી માં પણ દ્રવ્યાનુપૂવીના પ્રકરણમાં કહેવામાં આવેલા ૨૬ ભાંગાઓ કહેવા જોઈએ. આ ભગાના (ભાંગાઓના) વિષયની સ્પષ્ટતા ૭૭ તથા ૭૮ માં સત્રમાં કરવામાં આવી ચુકી છે, “તે સં મતાત્તિળવા'' આ સત્રપાઠ પર્યન્તને સત્રપાઠ ત્યાંથી ગ્રહણ કર જોઈએ. આ સૂત્રની વ્યાખ્યાને માટે ઉપર્યુક્ત અને સૂત્રની વ્યાખ્યા વાંચી લેવી. સૂ૦ ૧૦જા ggi mળમવવારા મંડાણમુનિયાઈત્યાદિ શબ્દાર્થ જવા નું બેનમયવહાર મંnકુત્તિળવા જ વોય? કે ભગવન નૈગમ અને વ્યવહારનયસંમત આ ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે? ઉત્તર-(શાળ જ લેવામાાન મંગલમુક્રિાચાર નિમવામાન મનોવાળયા કાફ) નૈગમવ્યવહારનયસંમત આ ભંગસમુત્કીર્તનતા વડે નગમવ્યવહારનયસંમત ભાંગાએ બતાવવામાં આવે છે, એટલે કે તેમની પ્રાપણા કરવામાં આવે છે. તેથી ભગેને (ભાંગાઓને) પ્રકટ કરવાનું જ પ્રોજન છે. આ સૂત્રની વ્યાખ્યાને માટે આગળનું ૭૮મું સૂત્ર વાંચી જવું. સૂ૧૦૫ “હે જિં તું છે માત્રામાં ” ઈત્યાદિ– શબ્દાર્થ– રિં નમવારા મંવયંવનયા?) હે ભગવન્ ! નૈગમવ્યવહાર નયસં મત તે અંગે દર્શનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ામવવાનાં મંmોવાળા) નેગમળ્યવહારનયસંમત ભંગાપજનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે— ભંગોપદર્શનતાના નિરુપણ (तिप्पएसोगाढे आणुपुब्धी एगपएसोगाढे अणाणुपुवी दुप्पएसोगावे अवत्तw૨) આકાશના ત્રણ પ્રદેશોમાં રહેલા ચણુક (ત્રણ અણુવાળા) આદિ અંધ આનુપૂવી ' આ શબ્દના વ.ર્થ રૂપ છે. એક પ્રદેશમાં સ્થિત પરમાણુ સંધાત, અને મધ સંઘત ક્ષેત્રની અપેક્ષા એ અનાનુપૂવી છે. તથા આકાશના બે પ્રદેશમાં રહેલ દ્વિદેશિક આદિ કંધ ક્ષેત્રની અપેક્ષાએ અવક્તવ્યક છે. ( તિરોનાઢા બાપુપુરવીરો pivqmar અTIણુપુજીગો, સુcggણોના અવરૂદવારું) ઘણું જ ત્રિઅણુક આદિ કંધે “ આનુપૂવીએ ” આ બહુવચનાન્ત શબ્દના વાગ્યાથું રૂપ છે. આકાશના એક પ્રદેશમાં રહેલા અનેક પરમાણુ સંઘાત આદિ દ્રવ્યો “અનાનુપૂર્વી ઓ” આ પદના વાગ્યાથું રૂપ છે. બે પ્રદેશમાં સ્થિત અનેક દ્ધિપ્રદેશિક આદિ કહે “ અવક્તવ્યકે” આ બહુવચનાન્ત પદના વાગ્યાથું રૂપ છે. આ સત્રની વ્યાખ્યા સમજવા માટે ૭૯ માં સૂત્રની વ્યાખ્યા વાંચી લેવી. . સુ ૧૦૬ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ અવા તિોશાà' ઇત્યાદિ— શબ્દા—(અવા તિવષોનાàચવણોનાઢે ૨ બાજુનુન્ત્રી ચ અળાનુપુત્રી હૈં) અથવા-ત્રિપ્રદેશાવગાઢ સ્કંધ (આકાશના ત્રણ પ્રદેશામાં રહેલ ક'ધ) અને એક પ્રદેશાવગાઢ સ્કંધ એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે. ( एवं तहाचेत्र दव्त्राणुपुत्रिगमेणं छव्वीस भंगा भाणियव्त्रा जाव से तं गमથવારાળ મંજોવêસળયા) એજ પ્રમાણે દ્રવ્યાનુપૂર્વીના પાઠની જેમ ૨૬ ભાંગાએ સમજી લેવા જોઇએ. 66 આ પ્રકારનું નૈગમવ્યવહાર નયસ'મત ભંગાપદશનતાનુ સ્વરૂપ છે. સૂત્રકારે પહેલાં દ્રવ્યાનુપૂર્વી ના પ્રકરણમાં એ વાત સ્પષ્ટ કરી છે કે એકવચન રાન્ત અને બહુવચનાન્ત આનુપૂર્વી અદિ ત્રણ-ત્રણ પદેના અસચેાગ અને સચેાગ ૫ક્ષે ૨૬ ભાંગા એ કેવી રીતે બને છે, અને તેમના વાગ્યાથ શે। થાય છે, તે દ્રવ્યાનુપૂર્વીના પ્રકરણમાં બતાવેલાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આદિ પદોના વાગ્યામાં ત્રિપ્રદેશિક આદિ શ્ક, એક પ્રદેશી પુદ્ગલપરમાણુ અને દ્વિદેશી સ્ક'ધ આદિ આવે છે. પરન્તુ આ ક્ષેત્રાનુપૂર્વીના પ્રકરણગત ભંગે પદશનતામાં માકાશના ત્રણ પ્રદેશેામાં સ્થિત ત્રિપ્રદેશિક આદિ સ્કંધ જ આનુપૂર્વી" શબ્દના વાચ્યા રૂપે માનવામાં આવેલ છે. એક પ્રદેશમાં કે એ પ્રદેશેામાં સ્થિત ત્રિપ્રદેશિક સ્કંધને અહી' આનુપૂર્વી શબ્દના વાચ્યા રૂપે માનવામાં આવેલ નથી, કારણ કે એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ત્રિપ્રદેશી ધમાકાશના એકપ્રદેશમાં પણ અવગાહી થઈ શકે છે–રહી શકે છે, એ પ્રદેશેામાં પણ અવગાહી થઈ શકે છે અને ત્રણ પ્રદેશમાં પણ અવગાહી થઇ શકે છે. ત્રિપ્રદેશી કધને રહેવા માટે આકાશના ચાર પ્રદેશની આવશ્યક્તા રહેતી નથી. એજ પ્રમાણે ચાર પ્રદેશિક કધને રહેવા માટે આકાશના એક બે, ત્રણ અથવા ચાર પ્રદેશાની આવશ્યક્તા રહે છે. તેને રહેવા માટે પાંચ પ્રદેશેાની જરૂર પડતી નથી. તેથી જ એવુ કહેવામાં આવ્યું છે કે ‘ ો ત્રિપ્રદેશિક કધ આકાશના એક પ્રદેશમાં અથવા એ પ્રદેશેામાં રહેલા હોય, તેા ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુપૂર્વી અને અવક્તવ્યક શબ્દના વાચ્યાય રૂપ જ ગણવા જોઇએ ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી ના પ્રારભ ત્રણ પ્રદેશેાથી જ થાય છે, એજ પ્રમાણે જે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ હશે તે પણ આકાશના એક, બે, ત્રણ આદિ પ્રદેશેામાં પણ અવગાહી હોઇ શકે છે, અને અસંખ્યાત પ્રદેશેામાં પણ અવગાહી હાઈ શકે છે, જ્યારે તે અસખ્યાતાણુક સ્કંધ આકાશના એક જ પ્રદેશમાં રહેલા હાય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુપૂર્વી રૂપ ગણવા ોઈએ, પરન્તુ જ્યારે તે ત્રણુથી લઇને અસંખ્યાત પર્યન્તના આકાશના પ્રદેશેામાં રહેલા હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને આનુપૂર્વી રૂપ ગણવા ોઈએ, આ પ્રકારના અર્થ મનમાં ધારણ કરીને ૨૬ ભંગાના વાચ્યાય સમજી લેવા જોઇએ, ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવે તન્યક આ એકવચનાન્ત અને બહુવચનાન્ત પદોના અસયેગ અને સયેાગ પક્ષે દ્રવ્યાનુપૂર્વીના લગેાપનની જેમ અહી પણ ૨૬ લાંગા સમજી લેવા જોઇએ. ॥ સૂ૦ ૧૦૭ II અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ સમવતાર કા નિરુપણ હવે સૂત્રકાર સમવતારની પ્રરૂપણા કરે છે– “રે %િ તું મોરે” ઈત્યાદિ શબ્દાર્થ-(શે ઉદ્દે 7 રોચારે?) હે ભગવન્! આગળ જે સમાવતાર નામને પ્રકાર કહ્યો છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(મોવાર) સમાવતારનું સ્વરૂપ આ પ્રકારનું છે-(નામયાણાયાન' बाणुपुव्वी व्वाई कहिं समोयरंति ?) શિષ્યને પ્રશ્ન-નગમવ્યવહાર નયસંમત આનુપૂવ દ્રવ્ય ક્યાં સમાविष्ट थाय ? (किं आणुपुत्वीदव्वेहिं समोयरंति ? भणाणुपुव्वीदव्बेहि હમીરાંતિ, અવત્તવાર્દિ હોત ?) શું આનુપૂવી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? કે અનાનુપૂવી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે? કે અવક્તવ્ય દ્રમાં સમાવિષ્ટ થાય છે? ઉત્તર-(બાજુપુથ્વીદ્યારું કાળુપુરથી મોરાંતિ) નૈગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે, તેની બ૦ ૬૮ અનુગમકા નિરુપણ TUTTદી હિં, તો યત્તવાર સમોવસંતિ) પણ અનાનુપૂવી દ્રામાં અને અવક્તવ્યક દ્રમાં સમાવિષ્ટ થતાં નથી. (gયં સિનિ લિ વાળે પોપતિ ત્તિ માળિયä-સે ' મોરે) એજ પ્રમાણે અવકતવ્યક અને અનાનુપૂવ દ્રવ્ય પણ પિતાપિતાની જાતિના દ્રવ્યમાં જ (અનુક્રમે અવકતવ્યક અને અનાનુપૂવ દ્રવ્ય રૂપ સ્વસ્થાનમાં જ) અંતર્બીત થાય છે. અન્ય સ્થાનમાં અંતર્ભત થતાં નથી આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે. આ સૂત્રની વ્યાખ્યા ૮૦ માં સૂત્રની વ્યાખ્યા પ્રમાણે સમજવી. સૂ૧૦૮ હવે સૂત્રકાર અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂવીના પાંચમાં ભેદ રૂપ અનુગામના સ્વરૂપનું નિરૂપણ કરે છે –“તું કશુમે?” ઈત્યાદિ – શબ્દાર્થ-( દિ ગgn) હે ભગવન્! અગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(નવવિદે વળ) અનુગામના નવ પ્રકાર કહ્યા છે, (રંગ) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(સંતરયાવળવા જાવ સાવવું જેવ) સં૫દપ્રરૂપણુતાથી લઈને અપમહત્વ પર્યન્તના નવ પ્રકારે અહીં પર્યત ૫૮ દ્વારા “ઢવામાન વિત્ત, Taણ, વાઢોય, અંતર, માન, માવ” દ્રવ્યપ્રમાણુ, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાગ અને ભાવ, આ સાત પ્રકાર ગ્રહણ કરવામાં આવ્યા છે. આ સૂત્રની વ્યાખ્યા માટે ૮૧મું સૂત્ર વાંચી જવું સૂ૦૧૦૯ હવે સૂત્રકાર અનધિક ક્ષેત્રાનુપૂર્વીના અનુગામના પ્રથમ ભેદ રૂપ સત્પદપ્રરૂપણુતાનું નિરૂપણ કરે છે લેજમવાણારાન, ઈત્યાદિ– શબ્દાર્થ-ળનમાવવાનું જાણુપુત્રીજા દિં 0િ સ્થિ? ળિયા અત્રિ, પ ટુનિ જિ). પ્રશ્ન-નૈગમવ્યવહાર નયસંમત આનુવ દ્રવ્ય છે કે નહી? અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ દવ્યપ્રમાણકા નિરુપણ ઉત્તર-અવશ્ય છે જ એજ પ્રમાણે નૈગમવ્યવહાર નયસંમત અનાનુમૂવી અને અવકતવ્યક દ્રવ્ય પણ અવશ્ય છે જ આ સૂત્રની વ્યાખ્યા સમજવા માટે ૮૨માં સૂત્રની વ્યાખ્યા વાંચી લેવી. સૂ૦૧૧૦ “જેTHવારા બાજુપુરવીન્નારૂં” ઈત્યાદિ– શબ્દાર્થ-જાવવાનું કાળુપુત્રવધ્યા સંવિના, અસંવિવાદ, અનંતા ?) હે ભગવન્! નિગમગ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય એ સંખ્યાત છે, કે અસંખ્યાત છે, કે અનંત છે? ઉત્તર-તનો સંવિના સંક્ષિકારું, ન મળતાઇ, ટુનિ જિ) નિગમળ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત પણ નથી, અનંત પણ નથી, પરન્ત અસંખ્યાત જ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આકાશના ત્રણ આદિ પ્રદેશમાં રહેલા દ્રવ્યોને ક્ષેત્રની અપેક્ષા એ આનુપૂર્વી રૂપ કહેવામાં આવે છે. ત્રણ આદિ પ્રદેશેવાળા સાધના આધારભૂત ક્ષેત્રવિભાગો અસખ્યાત પ્રદેશી લેકમાં અસંખ્યાત છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ ઘણાં જ આનુપૂર્વી દ્રવ્યને તુલ્યપ્રદેશવાળા ક્ષેત્રમાં અવગાહની અપેક્ષાએ એક માનવામાં આવેલ છે એટલે કે આકાશરૂપ ક્ષેત્રના ત્રણ પ્રદેશમાં ત્રણ પ્રદેશવાળાં, ચાર પ્રદેશવાળાં, પાંચ પ્રદેશવાળાં અને છ આદિ અનંત પ્રદેશવાળાં અનેક નવી દ્રવ્ય અવગાહિત થઈને રહે છે, પરંતુ તે સઘળાં દ્રવ્યે તુલ્ય પ્રદેશાવગાહી હોવાને કારણે એક છે. ક્ષેત્રાનુપૂર્વમાં લેકના એવાં ત્રિપ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે. આનુપૂર્વી દ્રવ્ય પણ તેના જેટલી જ સંખ્યાવાળા હેવાથી અસંખ્યાત જ હોય છે. એ જ પ્રમાણે (અનુપૂવી દ્રવ્યોની જેમ) અનાનુપૂવી દ્રવ્યો. અને અવક્તવ્યક દ્ર પણ અસખ્યાત જ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કાકના એક એક પ્રદેશમાં અવગાહી અનેક દ્રવ્ય પણ ક્ષેત્રની અપેક્ષાએ એક જ અનાનુપૂવ રૂપ છે. તેમને અસંખ્યાત માનવાનું કારણ એ છે કે આ પ્રકારે અસંખ્યાત પ્રદેશવાળા લેકના એક એક પ્રદેશમાં એક એક અનાનપવ" દ્રવ્ય રહે છે. તથા આકાશના બે પ્રદેશમાં રિત ઘણાં દ્રવ્યે પણ ક્ષેત્રની અપેક્ષાએ એક જ અવક્તવ્ય દ્રવ્ય રૂપ છે. આકાશના બે પ્રદેશ ૩૫ વિભાગ અસંખ્યાત હોય છે, તે કારણે તેમાં અવગાહી દ્રવ્ય પણ અસખ્યાત છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રશ્નનું સમાધાન કર્યું છે કે નગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્ર કેટલાં છે. સૂત્રકારે આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે આકાશના ત્રિપદેશાત્મક, દ્વિપદેશાત્મક અને એક પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે, કારણ કે આકાશ પોતે જ અસંખ્યાત પ્રદેશવાઈ છે. જે કે અકાકાશની અપેક્ષાએ આકાશના પ્રદેશ અનંત કહ્યા છે, પરંતુ આ અનંત અલકાકાશમાં તે કઈ પણ દ્રવ્યને સદ્ભાવ જ નથી અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં જ દ્રવ્યને અવગાહ છે. કાકાશના તે વિભાગમાં અસંખ્યાત આનુવી દ્રવ્ય, અસખ્યાત અનાનુપૂર્વા છે અને અસંખ્યાત અવક્તવ્યક અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય રહે છે. અહીં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી આદિને વિચાર ચાલી રહ્યો છે, તેથી એકપ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાંના પ્રત્યેક વિભાગમાં એક એક આનુપૂર્વી આદિ દ્રવ્ય રહે છે. જો કે પ્રત્યેક પ્રદેશમાં દ્રવ્યની અપેક્ષાએ અનેક આનુપૂર્વ આદિ દ્રવ્ય રહે છે, પરંતુ તેઓ બધાં એક પ્રદેશમાં આધારભૂત હોવાને કારણે તેમને એક માનવામાં આવેલ છે. આ રીતે એકપ્રદેશ રૂપ વિભાગમાં રહેલાં અનેક દ્રવ્ય એક પ્રદેશરૂપ આધારની અપેક્ષાએ એક પ્રદેશાવગાહી હોવાને કારણે એક અનાનુપૂર્વી દ્રવ્ય ૨૫ ગણવાને ગ્ય બને છે. આ રીતે કેકના એક પ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાં અનાનુપવી ક અસંખ્યાત હોવાની વાત સિદ્ધ થઈ જાય છે. એજ પ્રમાણે અવક્તવ્યાક દ્રવ્યો અને આનુપૂવી દ્રવ્ય પણ અસંખ્યાત હોવાની વાત સિદ્ધ થઈ જાય છે, કારણ કે લેકના દ્વિપદેશાત્મક વિભાગ અસંખ્યાત હોવાથી તેમાં જેટલા ઢિપ્રદેશી આદિ દ્રવ્ય રહેશે તે સૌ પણ ઢિપ્રદેશાવગ હી હોવાને કારણે એક ઢિપ્રદેશાત્મક વિભાગમાં એક અવક્તવ્યક દ્રવ્ય રૂપે સ્વીકૃત થયેલાં માની શકાશે. આ દ્વિપદેશાત્મક એક વિભાગમાં જે એક અવકતવ્યક દ્રવ્ય રહેતું હોય, તે દ્વિપદેશાત્મ અસંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત અવક્તવ્યક દ્રએ રહી શકે, એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. આ રીતે અવકતવ્યક બે અસંખ્યાત લેવાનું કથન પણ સિદ્ધ થઈ જાય છે. એજ પ્રમાણે તેમના વિદેશી વિભાગે પણ જે અસંખ્યાત હોય તે તેમાં જેટલાં ત્રિપ્રદેશી આદિ દ્ર રહેશે તેઓ બધાં પણ ત્રિપ્રદેથાવ. ગાહી હોવાને કારણે એક ત્રિપ્રદેશાત્મક વિભાગમાં એક આનુપૂર્વી દ્રવ્ય રૂપે સ્વીકૃત થયેલા મનાશે આ ત્રિપ્રદેશામક એક વિભાગમાં જે એક આનુપૂર્વ દ્રવ્ય રહેતું હોય, તે લેકના ત્રિપ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાં અસં.. ખ્યાત આનુપૂર્વી કો રહેતા હશે આ પ્રકારે આનુપૂર્વી દ્રની સંખ્યા પણ અસંખ્યાત લેવાની વાત સિદ્ધ થઈ જાય છે. ૧૧૧ ક્ષેત્રપ્રમાણદવાર કા નિરુપણ “નેજમવવાના હેત્તાજીપુરી” ઈત્યાદિ– શબ્દાર્થ –ાળામવાણાદાળ એgyદવા ઢોરણ 6 સંચિકાર માને હોન્ના) હે ભગવન્! નિગમવ્યવહાર નયસંમત ક્ષેત્રાનુપ દ્રવ્ય શુ લેકના સંખ્ય,તમાં ભાગમાં છે ? કે (અતિકામ રોકા) અસંખ્યા. તમાં ભાગમાં હોય છે? (ાવ રડ્યો હોગા ?) કે સમસ્ત લેકમાં હોય છે? ઉત્તર-(ાં વં સુત્ર રોળા સંવિઝામાને ના હોગા, વસંતિबजाभागे वा होज्जा, संखेग्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसुवा સા, સેસને કા શોપ હar) એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુની દ્રવ્ય લેકના સંખ્યામાં ભાગમાં પણ રહે છે, અસંખ્યાતમાં अ० ५९ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં પશુ રહે છે, સખ્યાત ભાગામાં પણ રહે છે, અસખ્યાત ભાગામાં પણ રહે છે, કારણ કે સ્કંધ દ્રબ્યાની પરિણમનશક્તિ વિચિત્ર હાય છે. વિચિત્ર પ્રકારની પરિણમનશકિતવાળા હોવાને કારણે સ્કંધ દ્રવ્યોના અવગાહ લાકના સખ્યાતમાં આદિ ભાગેામાં હોય છે. કારણ કે વિશિષ્ટ ક્ષેત્રમાં અવગાહથી ઉપલક્ષિત થયેલાં 'ધદ્રબ્યાને જ ક્ષેત્ર નુપૂર્વી રૂપે ગણવામાં આવે છે. તથા એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુપૂર્વી દ્રવ્ય અમુક ન્યૂન દેશપ્રમાણુ-દેશેાન-લેાકમાં પણ અવગાહિત હાય છે. 66 શ'કા-દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણુ કરતાં પહેલાં આપે એવુ' કહ્યુ છે કે પુદ્ગલ દ્રવ્યના સૌથી મોટો સ્ક ́ધ કે જે અન તાન'ત પરમાણુઓમાંથી અને છે, અને જેને અચિત્ત મહાધ કહેવામાં આવે છે, તે સલાકવ્યાપી છે.” આ પ્રકારે આ અચિત્ત મહાસ્ક ધની અપેક્ષાએ એક અનાનુપૂર્વી દ્રશ્ય જે સમસ્ત લેકમાં વ્યાપક હાય તેા આપની એ વાત કેવી રીતે માની શકાય કે આનુપૂર્વી દ્રવ્યના એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અમુક દેશેાન (દેશ ન્યૂન) લેાકમાં વ્યાપીને રહે છે? કારણ કે સમસ્ત લેાકવી અસખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્રાનુપૂર્વી છે, અને તેમાં અવગાહી (રહેલા) હાવાથી પરિપૂર્ણ અચિત્ત મહાસ્ક'ધમાં પણ ક્ષેત્રાનુપૂર્વી ત્ત્વ માનવામાં કઈ પણ વાંધા જણાતા નથી. ઉત્તર-એવે સિદ્ધાંત છે કે આ લેાક આનુપૂર્વી અને અવક્તવ્ય જ્ગ્યાથી રહિત કદી હાતા નથી ને આનુપૂર્વી' દ્રવ્યને સલાકવ્યાપી માન વામાં આવે, તે અનાતુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યાને રહેવાનું સ્થાન જ બકી ન રહે ! અને તે કારણે તેમને અસાવ જ માનવાના પ્રસ`ગ ઉપસ્થિત થશે જો એવુ' માનવામાં આવે કે દેશેન (દેશ ન્યૂન) લેકમાં એક આનુ પૂર્વી દ્રશ્ય વ્યાપીને રહે છે, તે અચિત્ત મહાસ્ક' વડે પૂરિત થયેલા કમાં પશુ ઓછામાં એછેકે એક પ્રદેશ એવા પણ બાકી રહેશે કે જેમાં અનાનુપૂર્વી દ્વેષને સદૂભાવ હોઈ શકે, તથા તે લેાકમાં એ પ્રદેશ એવા પણ બાકી રહેશે કે જેમાં વકતવ્યક દ્રવ્યને અવગ હું સ ́ભવી શકશે તે એક અને બે પ્રદેશેામાં આનુપૂર્વી દ્રવ્યને પણ સદ્ભાવ રહે છે, છતાં પણ તે ત્યાં અપ્રધાન હોવાને કારણે તેની વિક્ષા અહીં કરી નથી અનાનુપૂર્વી અને અવકતવ્યક, આ છે બ્યાની જ ત્યાં પ્રધાનતા હૈાવાથી તેમની જ વિવક્ષા કરવામાં આવી છે. તેથી જ એવું કહેવામાં માળ્યુ છે કે આનુપૂર્વી દ્રવ્યના એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા તેની અવગાહના દેશાન લેાકમાં છે. એજ વાતને “ મહાવુંધા પુત્રિય ’ ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા અહી પ્રકટ કરવામાં આવી છે. શકા-જો એક આનુપૂર્વી દ્રવ્ય ક્ષેત્રાનુપૂર્વીમાં દેશેાન (દેશ ન્યૂન) àાકવ્યાપી હોય, તા દ્રવ્યાનુપૂર્વીમાં પણ એવી જ વાતને સ્વીકાર થવા જોઇએ પરન્તુ દ્રવ્યાનુપૂર્વીમાં એવી વાતને સ્વીકાર કરવાને બદલે આનુપૂર્વી કૂચને સ તાકવ્યાપી કહેવામાં આવેલ છે. ક્ષેત્રાનુપૂર્વી માં આનુપૂર્વી દ્રવ્યને અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ સર્વલકથાપી માનવામાં આવે અને પ્રસંગ પ્રાપ્ત થવાને ભય બતાવ્યા છે કે એ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે અનાનુપૂર્વ અને અવકતવ્યક દ્રવ્ય ને રહેવાના સ્થાનને જ અભાવ રહેવાને કારણે તે દ્રવ્યનો અભાવ મ નવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે આનુપૂવી દ્રવ્યને સર્વવ્યાપી માનવામાં આવે તે અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યોનો પણ અભાવ માનવાનું કારણ અહીં પણ ઉપસ્થિત થશે પરંતુ એવી વાત તે સંભવિત નથી, કારણ કે તે બન્નેને સદ્દભાવ સદા માનવામાં આવેલ જ છે. ઉત્તર-દ્રવ્યાનુપૂર્વા માં દ્રવ્યના જ આનુપૂર્વી આદિ ભાવનું કથન કરવામાં આવ્યું છે-આકાશરૂપ ક્ષેત્રના આનુપૂર્વી આદિ ભાવનું કથક થયું નથી, કારણ કે દ્રવ્યાનુવમાં આકાશ રૂપ સેવને વિચાર અધિકૃત નથી. આનુપૂરી આદિ દ્રવ્યને પરસ્પરમાં ભેદ હોવા છતાં પણ તેમનું અવસ્થાન એક પણ આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રમાં સહેજ પણ વિરૂદ્ધ પડતું નથી જેવી રીતે એક કાંઠાની અંદર પ્રદીપ (દવા)ની પ્રભાઓની અવસ્થિતિમાં કોઈ વિરોધ પડતો નથી, એજ પ્રમાણે દ્રવ્યાનપૂર્વમાં આનુપૂર્વી દ્રને સમસ્ત લેકમાં બા૫ક માનવા છતાં પણ ત્યાં અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યોને રહેવામાં અવકાશ રૂપ દેવની આપત્તિને પ્રસંગ બિલકુલ પ્રાપ્ત થ નથી. પરંતુ ક્ષેત્રાનુપૂર્વમાં દ્રવ્યોના જે આનુપૂર્વી આદિ ભાવ કહેવામાં આવ્યા છે તે તે ઔપચારિક જ છે, કારણ કે આ ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રમાં જ અનુપૂર્વી આદિ ૫ ભાવ મુખ્ય રૂપે વિવક્ષિત થયા છે તેનું કારણ એ છે કે તેને જ અધિકાર અહીં ચાલી રહ્યો છે તેથી ક્ષેત્રાનુપૂર્વી માં જે લેકના સમસ્ત પ્રદેશ આનુપૂર્વ વડે વ્ય થઈ જાય, તે અન નુપૂર્વી અને અવકક દ્રવ્યોનો જેમાં સદૂભાવ હોય એવાં અન્ય પ્રદેશ રૂપ ક્ષેત્રને સદ્ભાવ જ કય થી રહેઆ પ્રકારની પરિસ્થિતિમાં એવું કેવી રીતે કહી શકાય કે જે આકાશપ્રદેશમાં આવી એને સદ્ભાવ છે, એજ આકાશપ્રદેશમાં અનાનુપર્વ છે અને અવકતવ્યને પણ સદભાવ છે ! જે આ બાબતને અનુક્ષીને એવી દલીલ કરવામાં આવે કે “જે આકાશપ્રદેશમાં આનુપૂવી દ્રવ્ય અવગાહિત હોય છે, એજ પ્રદેશમાં બાકીના બન્ને દ્રવ્ય અવગાહિત હેય છે, અને તે કારણને લીધે અનાનુપૂવી અને અવકતવ્યક દ્રવ્યથી અધિષિત એવાં એજ અમુક પ્રદેશોને અનાનુપૂર્વી અને અવક્તવ્યક રૂપે કહી શકાશે. ” આ પ્રકારની માન્યતા પણ બરાબર નથી, કારણ કે આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવાથી દ્રવ્યના અવગાહની ભિન્નતાને લીધે ક્ષેત્રમાં પણ ભિન્નતા આવી જાય છે. તેની જ અહી વિવક્ષા ચાલી રહી છે આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્યાનુપૂર્વમાં આનુપૂર્વી દ્રવ્યોનું સમસ્ત લેકમાં અવસ્થાન હેવા છતાં પણ અનાનુપૂવી અને અવકતવ્ય દ્રવ્યનું ત્યાં અવસ્થાન માનવામાં કોઈ દેષ નથી પરંતુ ક્ષેત્રાનું પૂર્વમાં જે આનુપૂર્વી સમસ્ત લેકવ્યાપી માનવામાં આવે એટલે કે લેકના સમસ્ત પ્રદેશને જે આનુપૂર્વી રૂપ માસવામાં આવે તે અનાનyવી અને અવક્તવ્યક દ્રવ્યો જેમાં અવગાઠિત થઈ શકે એવાં અનાનુપૂર્વ પ્રદેશ કોને માનવાતેથી એવું જ માનવું પડશે કે આ ક્ષેત્રાનુપૂર્વમાં એકપ્રદેશ અનાનુપૂવ ક્ષેત્રાનુપૂર્વી ને વિષય છે અને બે પ્રદેશ અવક્તવ્યક ક્ષેત્રાનુવને વિષય છે. આ અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ રીતે અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યોને રહેવા માટે લેકના આ ત્રણ પ્રદેશો છે. તે પ્રદેશમાં જે કે આનુપૂર્વી દ્રગ્ય પશુ અવગહિત થઈને રહે છે, પરંતુ તેની ત્યાં ગીતા છે અને બાકીના બે દ્રવ્યેની પ્રધાનતા છે. આ પ્રકારે અવગાહિત દ્રવ્યની અપેક્ષાએ અવગાહરૂપ આકાશમાં પણ ભેદ આવી જાય છે. તેથી અનાનુપવી અને અવક્તવ્યક દ્રવ્યના વિષય ૩૫ ત્રણ પ્રદેશો સિવાયના લોકના બાકીના સમસ્ત પ્રદેશો આનપૂર્વે ૩૫ છે. તથા એક પ્રદેશ અનાનુપ્રવી” રૂપ અને બે પ્રદેશ અવક્તવ્યક રૂપ છે. આ કારણે ત્રણ પ્રદેશરૂપ દેશની અપેક્ષાએ લેકમાં ન્યૂનતા પ્રકટ કરવામાં આવી છે. એટલે કે લેકના તે ત્ર પ્રદેશે આનુપૂવ રૂપ નથી અને બાકીના સમસ્ત પ્રદેશ અનુપવી રૂપ છે. આ રીતે એ કથન સિદ્ધ થાય છે કે ક્ષેત્રાનુપૂર્વમાં એક અનાનુપૂવી દ્રવ્યને આશ્રિત કરીને ત્રણ પ્રદેશ ન્યૂન સમસ્ત લેકમાં આનુપૂવી દ્રવ્યની અવગાહના છે. તથા ( નાથાદ વદુર નિગમ) વિવિધ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે સમસ્ત આનવી દ્રવ્ય નિયમથી જ સર્વકમાં અવગાહી (રહેલ) છે. એટલે કે લેકના ત્રણ આદિ પ્રદેશમાં રહેલા આનુપૂર્વી દ્રવ્યોના ભેદથી વિભિન્ન પ્રકારના આનુપૂર્વી દ્રવ્યો વડે સમસ્ત લેક વ્યાપ્ત છે. તળામજવારા) નિગમવ્યવહાર નયસંમત (અનાજુપુત્રી શ્વાનં) અનાનુપૂર્વ દ્રવ્યોના (કુઝT) પ્રશ્નોમાં (વિષયમાં) તે આ પ્રમાણે સમજવું જોઈએ(i j C[T) જે એક અનાનુપૂવ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (નો સંક્ષિસમાને હોરા) અનાનુપૂવી દ્રવ્ય લેકના સંખ્યામાં ભાગમાં અવગાહી નથી, (નો સંવેઝે, માને, હોન્ના ), લેકના સંખ્યાત ભાગોમાં પણ અવગાહી નથી, (નો અસંવેગે, માને, ફોકના) અસંખ્યાત ભાગોમાં પણ અવગાહી નથી, (નો રો ફોકસા) અને સમસ્ત લોકમાં ૫ણ અવગાહી નથી, પરંતુ (મહંસેઝમાને રોકના) લેકના અસંખ્યાતમાં ભાગમાં અવગાહી છે. આ સઘળા કથનને ભાવાર્થ એ છે કે એક અનાનુપૂર્વી દ્રવ્યની બાબતમાં એવો વિચાર કરવામાં આવે કે “એક અનાનુપૂવી દ્રવ્ય લેકના કેટલા ભાગમાં અવગાહી છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તે લેકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી છે. કારણ કે અનાનુપૂર્વી દ્રવ્ય રૂપે એજ દ્રવ્ય વિવક્ષિત થયું છે કે જે લેકના એક પ્રદેશમાં જ રહેલું હોય છે. લોકનો એક પ્રદેશ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેલો હોય છે. તે કારણે અનાનુપૂર્વી દ્રવ્યને વોકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી માનવામાં આવ્યું છે. (નાળાવાદ વરુજ) વિવિષ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (નિયમા વાકોર હોના) તે તેમને નિયમથી જ સર્વલકવ્યાપી માનવામાં આવેલ છે, કારણ કે એક એક પ્રદેશમાં અવગાઢ અનાનુપૂર્વી દ્રવ્યોના ભેદ સમસ્ત લેકને વ્યાપ્ત કરીને રહેલાં હોય છે. ( બવત્તદાનવાન કિ માળિયવાળિ) અનાનુપૂવી દ્રાના જેવું જ કથન અવક્તવ્યક દ્રો વિષે પણ અહી’ ગ્રહણ કરવું જોઈએ એટલે કે એક અવMવ્યક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એમ કહેવું જોઈએ કે એક અવક્તવ્યક દ્રવ્ય લોકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી હાય છે, કારણ કે લેકના બે પ્રદેશમાં જ અવગાહિત થયેલા દ્રવ્યને અવતક અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય કહેવામાં આવે છે. લેકના તે એ પ્રદેશાને લેાકના અસ ́ખ્યાત પ્રદેશોની સાથે સરખાવવામાં આવે તે લેાકના અસખ્યાતમાં ભાગની બરાબર જ હાય છે. તે કારણે જ એક અવક્તવ્યક દ્રવ્યને લેાકના અસખ્યાતમાં ભાગમાં જ રહેલુ માનવામાં આવ્યું છે. વિવિધ અવક્તવ્યક દ્રવ્યેાની અપેક્ષાએ વિચારવામાં આવે તે સઘળાં અવક્તવ્યક ગૈા લેાકના ખએ પ્રદેશેામાં વ્યાસ હાવાને કારણે તેમને સ†àાકવ્યાપી માનવામાં આવ્યાં છે. શ'કા—આપે અહી એવું પ્રતિપાદન કર્યુ છે કે આનુપૂર્વી આદિ જે દ્રવ્યે છે તેએ સમસ્ત લેકવ્યાપી છે. આપના આ કથન વડે તે એવુ' પ્રતિપાદિત થાય છે કે જે આકાશપ્રદેશમાં આનુપૂર્વી દ્રવ્યે રહે છે, એજ પ્રદેશેામાં અનાનુપૂર્વી દ્રષે અને અવક્તવ્યક દ્રવ્ય પણ રહે છે, આ પ્રકારનું ગ્રંથન સંગત લાગતું નથી, કારણ કે એક જ ક્ષેત્રમાં પરસ્પરથી વિરૂદ્ધ એવાં માનુપૂર્વી આદિ દ્રવ્યેાના અવગાહ કેવી રીતે સભવી શકે ? ભિન્ન ભિન્ન વિષયા સાથે સ''ધિત આ ત્રણેને એક જ ક્ષેત્રમાં કેવી રીતે સદ્ભાવ હાઈ શકે ? શકાકારની શકાના ભાવાથ એવે છે કે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યાનું અસ્તિત્વ એક જ ક્ષેત્રમાં કેવી રીતે સ`ભવી શકે? આ આનુપૂર્વી આદિ ભાવેા પરસ્પરથી બિલકુલ વિરૂદ્ધ ગુણધર્મો ધરાવે છે, તે પ્રત્યેકના વિષય પરસ્પરથી ભિન્ન ભિન્ન છે, છતાં તેમને આપ સવલાક વ્યાપી કેવી રીતે કહેા છે ? જો તે ત્રણે વ્યાપ્ય રૂપ હાત તે એક ક્ષેત્રમાં તેમને સદ્ભાવ માની શકાત, પરન્તુ તેઓ વ્યાપ્ય રૂપ નથી તે ત્રણે વ્યાપક દ્રવ્ય રૂપ છે. આ પરિસ્થિતિમાં જે આકાશપ્રદેશને આનુપૂર્વી રૂપે એળખવામાં આવશે, એજ આકાશપ્રદેશાને આનુપૂર્વી અને અવક્તવ્યક રૂપે કેવી રીતે કહી શકાશે ? તેથી અનાનુપૂવી આદિ ભાવાને વ્યાપક માનવામાં આવે તે એક જ આકાશરૂપ ક્ષેત્રમાં આનુપૂર્વી આદિ વ્યપદેશ ભિન્ન વિષયવાળા હોવાને કારણે પરસ્પરથી વિરૂદ્ધ પડે છે. ઉત્તર—આકાશ રૂપ ક્ષેત્રો એક જ માનવામાં આવ્યું હેત તે આ પ્રકારની શકા સંગત ગણી શક.ત. પરન્તુ એવું નથી કારણ કે ત્રણ આહિ પ્રદેશમાં અવગઢ જે આનુપૂર્વી દ્રશ્ય છે, તેના કરતાં એક પ્રદેશાવગાઢ અનાનુપૂર્વી દ્રવ્ય ભિન્ન છે અને તે બન્ને કરતાં દ્વિદેશાવગાઢ અવક્તવ્યક દ્રવ્ય ભિન્ન છે. આ રીતે આધેય રૂપ જે અવગાહક દ્રવ્ય છે, તેના ભેદથી આધારરૂપ અવગાહ્ય ક્ષેત્રમાં ભેદ આવી જ જાય છે. આ પ્રમાણે થવાથી ત્યાં વ્યપદેશ ભેદ થવા તે યુક્ત જ લાગે છે-અસગત લાગતેા નથી જુદા જુદા સહકારીઓની સન્નિધાનતા વડે તે તે ધર્માંની અભિવ્યક્તિ થાય ત્યારે અનન્ત ધર્માત્મક એક જ વસ્તુમાં યુગપત્ (એક સાથે) ન્યપદેશ ભેદ થતા જોવામાં આવે છે, જેમકે ખડ્ગ, કુન્ત, કવચ આદિ વડે યુક્ત એક જ દેવદત્ત આદિ વ્યક્તિમાં ખડૂગી, કુન્તી, કવચી ઇત્યાદિ બ્યપદેશ--ભેદ જોવામાં આવે છે, તેથી અન!નુપૂર્વી' આદિ ભાવેને એક ક્ષેત્રમાં વ્યાપક માનવામાં આવે તે તેમાં આનુવી આદિ રૂપે બ્યપદેશ નિર્દોષ છે. ા સૂ॰ ૧૧૨૫ અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શનાદવાર કા નિરુપણ હવે સૂત્રકાર સ્પનાદ્વારની પ્રરૂપણા કરે છે— “ નેમવવાાળ* ’* ઈત્યાદિ— શબ્દ'-પ્રશ્ન-( જેમવવારાળ આનુવુવીયા જોગણ સંલગ્નફ્ भागं फुअंति, असंखिज्जइभागं फुसंति, संखेज्जे भागे कुसंति, जाव सव्वलोय ëતિ?) નૈગમવ્યવહારનયર્સ'મત સમસ્ત આનુપૂર્વી દ્રવ્યે શુ લેકના સખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે કે અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે? કે સખ્યાત ભાગેાના સ્પર્શ કરે છે ? કે અસખ્યાત લાગેાના સ્પર્શ કરે છે! કે સમસ્ત લેકના પશ કરે છે ? ) ઉત્તર—(હ્તાં ટ્વ વડુ() એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા (સલિગ્નમાન થા કુલરૂ) આનુપૂર્વી દ્રવ્ય લાકના સખ્યાતમાં ભાગના પણ પશ કરે છે, (વિજ્ઞમાં વા) અસખ્યાતમાં ભાગને પક્ષ પશ કરે છે, (સંજ્ઞે માળેવા, મસલેને માને વા) સખ્યાત ભાગેાને પણ સ્પશ' કરે છે, અસ'ખ્યાત ભાગેાના પણ સ્પ કરે છે, (તેમૂળ વા ોલ અને દેશેાન લેકના પશુ સ્પર્શ' કરે છે. (નાળાબાર્` પડુ નિયમાં વધ્વોચ Fifત વિવિધ દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા આનુપૂર્વી દ્રવ્યેા નિયમથી સવલાકના સ્પર્શ' કરે છે. (બળાજીપુથ્વી ા.' મન્તવર્Äા ૫ના ક્ષેત્ત નવરે દુધના માળિયવ્યા) અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યે.ની સ્પર્શ'ના વિષેનું કથન પૂર્વોક્ત ક્ષેત્રદ્વારના કથન મુજબ જ સમજવું જોઈએ. ભાવાથ –નૈગમવ્યવહાર નયસ'મત આનુપૂર્વી દ્રજ્યેામાંનુ કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેાકના સ`ખ્યાતમાં ભાગની, કોઇ એક આનુપૂર્વા દ્રવ્ય ઢાના સખ્યાત ભાગાની, કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેાકના અસખ્યાત ભામેાની અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય દેશેાનસ'લેાકની સ્પર્શના કર છે. અહી “ એક આનુપૂર્વી' દ્રવ્ય દેશેાન સલેાકની સ્પના કરે છે.” આ પ્રશ્નારનું જે કથન થયું છે તેનુ કારણ એ છે કે જો એક આનુપૂર્વી દ્રવ્ય સમસ્ત ભ્રાફની સ્પર્શના કરતું હાય, તે અનાનુપૂર્વી અને અવકતવ્યક કાળદવાર કા પ્રરુપણ અનુયોગ દ્વાર સુત્રમ કન્યાને સ્પશના કરવા માટેના સ્થાનને અવકાશ જ ન રહે. તે બન્ને દ્રવ્યની સ્પના પણ અવકાશ મળી રહે તે માટે આનુપૂર્વી દ્રવ્યની સ્પશના સમસ્ત લેાકમાં કહેવાને બદલે દેશાન લેાકમાં કહી છે. વિવિધ દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી આ િત્રણે દ્રવ્યે નિયમથી જ સલાકની સ્પર્શના કરે છે. IIસૂ॰૧૧૩૫ હવે સૂત્રકાર કાળદ્વારની પ્રરૂપણા કરે છે— “ બેગમવવારાળ આાળુપુથ્વી '' ઇત્યાદિ— શબ્દાથ –(બેગમવવારાળ) નગમવ્યવહાર નયસ'મત (બાજીપુથ્વી૧/૬) સમસ્ત આનુપૂર્વી દ્રવ્યા (ાજો) કાળની અપેક્ષાએ (દેવદિયર હોદ્દે !) કેટલા સમય સુધી આનુપૂર્વી રૂપે રહે છે? એટલે કે આનુપૂર્વી દ્રબ્યના ક્ષેત્રમાં– ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત થઇને રહેવાને કાળ કેટલેા છે? કારણ કે ૧૬૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ વ એ વાત તેા પહેલાં જ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ક્ષેત્રમાં અવગાહ પર્યાયની પ્રધાન રૂપે વિવક્ષા છે, અને તેથી જ ત્રણ આફ્રિ પ્રદેશેામાં ગાહિત થયેલાં દ્રવ્યેામાં જ આનુપૂર્વી આદિ ભાવન' કથન ક્ષેત્રાનુપૂર્વી માં કરવામાં આવ્યુ છે. તેથી અહીં પ્રશ્નકર્તાના એવા પ્રશ્ન છે કે તે આનુપૂર્વી આદિ દ્રવ્ય ત્રણ આ િપ્રદેશરૂપ ક્ષેત્રમાં કેટલા સમય સુધી આનુપૂર્વી આદિ રૂપે અવગાહિત રહે છે? ઉત્તર–(qi યુવ્વ વડુ() એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તા (ગોળ' વર્ગ સમય') એક આનુપૂર્વી દ્રવ્ય એછામાં એાછા એક સમય સુષી અને (હોલેનું અસંઢિડાં હારું) વધારેમાં વધારે અસખ્યાત કાળ સુષી ક્ષેત્રમાં અવગાહિત રહે છે. આ કથનના ભાવાથ' નીચે પ્રમાણે છે-એ પ્રદેશામાં અવગાહિત થયેલું અથવા એક પ્રદેશમાં અવગાહિત થયેલુ બ્ય પરિણમનની વિચિત્રતાથી જ્યારે ત્રણ અતિ પ્રદેશામાં અવગાહિત થાય છે, ત્યારે તેમાં ‘આનુપૂર્વી ' પદને વ્યપદેશ થાય છે-તેને આનુપૂર્વી રૂપે કહી શકાય છે. તે દ્રવ્ય એછામાં ઓછું એક સમય સુધી ત્યાં આનુપૂર્વી રૂપે અવગાહિત રહીને ત્યાર બાદ પહેલાની જેમ જ એ પ્રદેશેામાં કે એક પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે. તેથી આનુપૂર્વી દ્રબ્યાની ત્રણ આદિ પ્રદેÀામાં રહેવાની જધન્ય સ્થિતિ એક સમયની કહી છે. એજ પ્રમાણે આનુપૂર્વી દ્રવ્ય અસખ્યાત કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે અવગહિત રહીને ત્યાર ખાદ્ય એ પ્રદેશાવગાહી કે એક પ્રદેશાવગાહી મની જાય છે. આ પ્રકારે આનુપૂર્વી દ્રવ્યની આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસ’ખ્યાત કાળની થઈ જાય છે. તે ાન'ત કાળ સુધી ત્યાં આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહી શકતું નથી, કારણ કે એક દ્રવ્ય એક અવગાહમાં વધારેમાં વધારે અસખ્યાત કાળ સુધી જ રહી શકે છે. અપેક્ષાએ રૂપે રહે એટલે કે તથા (નાળારવાર્ પ) અનેક આનુપૂર્વી દ્રવ્યાની વિચાર કરવામાં આવે, તેા આનુપૂર્વી દ્રવ્યેની આનુપૂર્વી દ્રબ્યા વાની સ્થિતિ (નિયમા વનના) નિયમથી સાકાલિક કહી છે. ત્રણ આદિ પ્રદેશમાં અવાહિત જે આનુપૂર્વી દ્રબ્યાના ભેદો છે તેમનુ અસ્તિત્વ સદા રહે છે જ (વ' ટ્રોન્ગિ વિ) એજ પ્રમાણે એક અનાનુપૂર્વી દ્રવ્યની જઘન્ય સ્થિતિ પણ એક સમયની કહી છે. એટલે કે એક અનાનુપૂર્વી દ્રવ્ય ઓછામાં ઓછું એક સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ એ આદિ. પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે. તેથી જ એક અનાનુપૂર્વી દ્રવ્યની જઘન્ય સ્થિતિ એક સમયની કહી છે. પરન્તુ જ્યારે એજ અનાનુપૂર્વી' દ્રવ્ય અમ્રખ્યાત સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ એ આફ્રિ પ્રદેશેમાં અવગાઢ (સ્થિત) થઈ જાય છે, ત્યારે તે અનાનુપૂર્વી દ્રવ્યની તે એક પ્રદેશમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની મનાય છે. જો અનેક અનાનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે અનેક અનાનુપૂર્વી દ્રવ્યાની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રબ્યાની સ્થિતિને કાળ એક પ્રદેશમાં અવગાહિત થયેલા અનાનુપૂર્વી દ્રવ્યના ભેદને સેવા સદ્ભાવ હાવાથી સાર્વકાલિક માનવામાં આવ્યા છે. એ પ્રદેશમાં અવગાઢ (સ્થિત) અવક્તવ્યક દ્રવ્ય એક સમય પછી એક ઢામાં શથવા ત્રણ આદિ પ્રદેશામાં અવગાહિત થઈ જાય, તાજધન્યના અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ તેની અવગાહસ્થિતિને કાળ એક સમયને કહ્યો છે. તથા અસં. ખ્યાત કાળ બાદ બે પ્રદેશોમાંના પિતાના અવગાહને છેડનારા તે અવક્તવ્યક દ્રવ્યની વધારેમાં વધારે અવગાહસ્થિતિ અસંખ્યાતકાળની કહી છે. તથા અનેક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે બે પ્રદેશેમાં અવગાઢ અવક્તવ્યક દ્રવ્યના ભેદોને સર્વદા સદૂભાવ જ રહેવાને કારણે તેમની અવગાહસ્થિતિ સાર્વકાલિક માનવામાં આવી છે. આ પ્રકારે આ બને દ્રવ્યની અવગાહસ્થિતિને કાળ આનુપૂર્વી દ્રવ્યની અવગાહસ્થિતિ કાળ પ્રમાણે જ સમજવું જોઈએ. ભાવાર્થઆ સૂત્રમાં સૂત્રકારે એ વાત સ્પષ્ટ કરી છે કે આનુપૂર્વી આદિ દ્રવ્ય ત્રણ આદિ પ્રદેશોરૂપ ક્ષેત્રમાં પિતા પોતાના મૂળ રૂપે કેટલા કાળ સુધી અસ્તિત્વમાં રહે છે? આ વાતને ઉત્તર સૂત્રકારે એક દ્રવ્ય અને અનેક હને અનુલક્ષીને આપે છે. આ સમસ્ત સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આનુપૂર્વી દ્રવ્ય ત્રણ આદિ પ્રદેશમાં એક સમય સુધી આનુપૂર્વી દ્રવ્ય અત્તરદવારકા નિરુપણ રૂપે સ્થિત રહીને જે એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે, તે એ પરિસ્થિતિમાં એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યનો સ્થિતિકાળ એક સમય ગણાય છે. પરંતુ એ જ આનુપૂવી દ્રવ્ય જે તે ત્રણ આદિ પ્રદેશોમાં અસંખ્યાત કાળ સુધી અવગાહિત રહીને ત્યાર બાદ એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેની સ્થિતિકાળ અસંખ્યાતકાળને માનવામાં આવે છે આ અસંખ્યાતકાળના સમયને તેને ઉકૃષ્ટ કાળ સમજ અને એક સમયના પૂર્વોકત કાળને તેને જઘન્ય કાળ સમજ. અનેક આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે સમય સાર્વકાલિક છે, કારણ કે ત્રણ આદિ પ્રદેશોમાં એવો કોઈ પણ સમય નથી કે જેમાં કઈને કઈ આનુપૂરી દ્રવ્યનો ભેદ અવગાહિત ન હોય અનાનુપૂવ અને અવક્તવ્યક કોના એક અને બે પ્રદેશોમાં રહેવાના કાળના સંબંધમાં પણ આવી દ્રવ્યોના કાળના જેવું જ કથન સમજવું સૂ૦૧૧૪ હવે સૂત્રકાર અન્તરદ્વારનું નિરૂપણ કરે છે– મરંવારાન” ઈત્યાદિશબ્દાર્થ (ામવઘારાન) નૈગમવ્યવહાર નયસંમત (કાળુપુત્રી રવા) આનુપૂર્વી દ્રવ્યનું (બાર) અત્તર (વ્યવધાન, આંતરે) (૪rશો ફ્રિજિત હો) કાળની અપેક્ષાએ કેટલા સમયનું હોય છે? ઉત્તર-(સિદ્ગુ પ પુર) આનુપૂલ, અનાનુપૂલી અને અવક્તવ્યક આ ત્રણેના એક એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ( ૪i gવદં સમય) એ.છામાં ઓછું એક સમયનું અને (૩ોËળ સરંકન કારું) ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. (નાળાછું વડુ) અનેક દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (ાિ અંતર) કોઈ અન્તર નથી. શંક-પ્રશ્નમાં તે આનુપૂર્વી દ્રવ્ય વિષે પ્રશ્ન પૂછવામાં આવે છે અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ પરતુ ઉત્તર રૂપે તે ત્રણે દ્રવ્યોની વાત કરવામાં આવી છે તેનું કારણ શું છે? ઉત્તર-તે ત્રણે દ્રવ્યનું અત્તર સમાન હેવ.થી ત્રણે દ્રવ્યના અન્તરની વાત સાથે જ કરવામાં આવી છે. ઉત્તર–આ અન્તરદ્વારનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-આ સૂત્રમાં અન્તર એટલે વિરહકાળ ગ્રહણ કરવો જોઈએ કેઈ એક ત્રણ આદિ પ્રદેશાવગઢ આનુપૂવી દ્રવ્ય કઈ એક વિવક્ષિત (અમુક) ક્ષેત્રમાંથી નીકળીને એક સમય સુધી કોઈ બીજા ક્ષેત્રમાં અવગાહિત થઈને ફરીથી પિતે એકલું અથવા કોઈ અન્ય દ્રવ્યની સાથે સંયુક્ત થઈને એજ વિવક્ષિત ત્રણ આદિ આકાશ રૂપ પ્રદેશોમાં અવગાઢ થાય, તે તે પરિસ્થિતિમાં તે એક આનુવ દ્રવ્યનું અંતર કાળની અપેક્ષાએ (વિરહાકાળ) એક સમયનું ગણાય છે, આ અતરને કાળની અપે. હાએ જન્ય અન્તર સમજવું તથા એજ દ્રવ્ય અન્ય ક્ષેત્ર પ્રદેશોમાં અસં ખ્યાતકાળ સુધી ફરીને પોતે એકલું અથવા અન્ય દ્રા સાથે સંયુક્ત થઈને પહેલાં જે ક્ષેત્રમાં અવગાહિત થયું હતું એજ ક્ષેત્રમાં અવગાહિત થઈ જાય, તે તે પરિસ્થિતિમાં તેને ઉત્કૃષ્ટ વિરહકાળ અસંખ્યાતકાળને ગણાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દ્રવ્યાનપૂર્વમાં ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અનન્ત કાળને વિરહકાળ કયો છે, પરન્ત શેત્રાનવીમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનન્તકાળને કહેવાને બદલે અસંખ્યાતકાળને કહ્યો છે. તેનું કારણ નીચે પ્રમાણે છે દ્રવ્યાનવીમાં વિવક્ષિત દ્રવ્ય સિવાયના જે અન્ય દ્રવ્યો છે તે અનંત છે. તેથી તેમની સાથે તેને ક્રમશઃ સંગ થઈને ફરીથી પિતાના સવરૂપની પ્રાપ્તિ થવામાં તેને અનંતકાળનું અતર પડી જાય છે. આ પ્રકારે પુનઃ સ્વરૂપ પ્રાપ્તિમાં અનન્તકાળનું અતર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે. પરંતુ અહીં ક્ષેત્રાનુપૂર્વમાં) વિવક્ષિત અવગાહક્ષેત્ર સિવાયનાં અન્ય ક્ષેત્રે તે અસંખ્યાતપ્રદેશ પ્રમાણે જ છે-અનંત પ્રદેશપ્રમાણ નથી તેથી પ્રત્યેક સ્થાનમાં અવગાહનાને આશ્રિત કરીને જે તેની સંગસ્થિતિ છે, તે અસંખાતકાળની જ છે તેથી કઈ વિવક્ષિત પ્રદેશમાંથી નીકળીને અન્ય અસંખ્યાત ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને તે દ્રવ્ય પિતે એકલું અથવા અન્ય દ્રવ્યની સામે સંયત થઈને તે વિક્ષિત પ્રદેશમાં અસંખ્યાતકાળ અતીત થયા બાદ જ અવગાદિત થઈ જાય છે * શંકા-અવગાહના ક્ષેત્ર સિવાયનું જે અન્ય ક્ષેત્ર છે તે ભલે અસંખ્યાત પ્રદેશવાળું હોય તે વાત માનવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ એજ પ્રદેશોમાં વારંવાર પરિક્રમણ કરવામાં તે દ્રવ્યને અનન્તકાળનું અન્તર પણ લાગી શકે છે. છતાં સૂત્રકારે અહીં અનન્તકાળના અન્તરને બદલે અસંખ્યાતકાળનું અન્તર શા માટે કહ્યું છે? ઉત્તર-વિવક્ષિત પ્રદેશરૂપ ક્ષેત્રમાંથી નીકળીને અન્ય અસંખ્યાત પ્રદેશ રૂ૫ રેત્રમાં દ્રવ્યનું પરિભ્રમણ અસંખ્યાત કાળ સુધી જ થાય છે. ત્યાર બાદ તે દ્રવ્ય નિયમથી જ તે વિવક્ષિત ક્ષેત્રમાં જ આવી જાય છે, કારણ કે તેને એ જ સ્વભાવ છે. અથવા-ત્રણ આદિ પ્રદેશ રૂપ કોઈ વિવક્ષિત ક્ષેત્રમાંથી નીuળીને તે આપવી દ્રવ્ય અન્ય પ્રદેશમાં ચાલ્યું જાય છે, અને ત્યારબાદ તે હેત્ર સ્વભાવથી જ અસંખ્યાતકાળ બાદ એજ આનુપૂવી દ્રવ્ય સાથે, અથવા જ, અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગંધ, રસ, સ્પર્શ અને સંખ્યા આદિ ધર્મોની અપેક્ષાએ તેના જેવાં જ કઈ બીજા આનુપૂર્વી દ્રવ્ય સાથે સંયુક્ત થઈ જાય છે એવો નિયમ છે. આ નિયમ પ્રમાણે અસંખ્યાતકાળનું અન્તર ૫તીત થયા બાદ તે પ્રકારના આનુપૂર્વી દ્રવ્ય વડે તે ક્ષેત્ર અવશ્ય સંયુક્ત થઈ જાય છે. આ રીતે અસંખ્યાતકાળનું જ અન્તર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કાળની અપેક્ષા કોઇ અસ્તર જ પડતું નથી. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત થયેલાં સમસ્ત આનુપૂવી દ્રવ્ય એક સાથે પિતાના સ્વભાવને છેડીને ફરી એજ ત્રણ આદિ પ્રદેશમાં અવગાહત થઈ જતાં હોય એવી વાત કઈ પણ સમયે સંભવી શકતી નથી, કારણ કે અસંખ્યાત આનુપૂર્વી દ્રવ્ય સદા વિમાન રહે જ છે. તે કારણે અનેક કોની અપેક્ષાએ અન્તરને અલાવ કહ્યો છે. એ જ પ્રમાણે અમાનવી અને અવકતવ્યક દ્રવ્યના વિષયમાં પણ અન્તર (વિરહમાળ)નું કથન સમજી લેવું જોઈએ. ૧૧૫ ભાગદવારકા નિરુપણ હવે સૂત્રકાર ભાગદ્વારનું નિરૂપણ કરે છે– તળામવવાન) નૈગમવ્યવહાર નયસંમત (કાળુપુર્દેવીદવા) સમસ્ત આનુપૂવ દ્રવ્ય ( રેરા) બાકીનાં દ્રયોના (અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યોના) (જમાને) કેટલામાં ભાગપ્રમાણુ હોય છે? ઉત્તર-(તિળિ વિ ગઠ્ઠા વાળુપુત્રી) દ્રવ્યાનુપૂર્વ ભાગ દ્વારમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ ત્રણે દ્રવ્ય વિષે સમજવું એટલે કે અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂવી દ્રવ્ય તેમના અસંખ્યાત માં ભાગ પ્રમાણ વધારે છે તથા બાકીના દ્રવ્ય આનપવી તો કરતાં અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. શંકા-આગળ એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ત્રણ, ચાર આદિ પ્રદેશમાં સ્થિત દ્રવ્યને આનુપૂર્વી" કહે છે, એક એક પ્રદેશમાં સ્થિત દ્વવ્યને અનાનુપૂવી કહે છે અને બન્ને પ્રદેશમાં સ્થિત દ્રવ્યને અવકતવ્યક કહે છે. આ ત્રણે દ્રવ્ય સર્વક વ્યાપી છે જે બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તે તે ત્રણે દ્રવ્યમાંથી આનુપૂર્વી દ્રવ્યનું પ્રમાણ સૌથી ઓછું હોવું જોઈએ તેને ખુલાસે આ પ્રમાણે છે-“લેક અસંખ્યાત પ્રદેશેવાળો છે. ” હવે અહીં અસકલપનાને આધાર લઈને એવું માની લઈએ કે લેકના ૩૦ પ્રદેશ છે. આ ૩૦ પ્રદેશોમાંના પ્રત્યેક પ્રદેશ પર અનાનુપૂવી દ્રવ્ય અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશમાં ૩૦ અનાનુપૂર્વી દ્રવ્યની અવગાહના માની લઈ એ. યોકના બબ્બે પ્રદેશમાં એક એક અવક્તવ્યક દ્રવ્ય અવગાહિત હોવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત અવતવ્ય દ્રવ્યોની સંખ્યા ૧૫ માની લઈએ તથા આનુપૂવી દ્રવ્ય લેકના ઓછામાં ઓછા ત્રણ ત્રણ પ્રદેશામાં અવગાહિત હેવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત આનુપૂવી દ્રવ્યની અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા ૧૦ માની લઈએ આનુપૂર્વી" દ્રવ્ય ત્રણથી લઈને અસંખ્યાત પર્યન્તના પ્રદેશમાંથી નિષ્પન્ન થાય છે. તેથી અહીં તેને ત્રિપ્રદેશાવગાઢ માનીને ઉપર પ્રમાણેની ગણતરી કરવામાં આવી છે. આ રીતે વિચાર કરવામાં આવે તે અનાનુપૂર્વી અને અવતવ્યક દ્રવ્ય કરતાં તેનું પ્રમાણ ઓછું દેખાય છે. આ પ્રકારની માન્યતા બરાબર નથી તે હવે સ્પષ્ટ કરવામાં આવે છેજે આકાશપ્રદેશો એક આનુપૂર્વી શ્વમાં ઉપયુકત થાય છે તેઓ જે અન્ય આનુપૂર્વી દ્રવ્યમાં ઉપયુક્ત થતા ન હોત તે એવું બની શકત. પરંતુ એવું તે બનતું નથી કારણ કે ત્રણ પ્રદેશમાં અવગાહિત એક આનુપૂર્વી વચમાં જે ત્રણ પ્રદેશ ઉપયુકત થાય છે, એજ ત્રણ પ્રદેશ અન્ય અન્ય રૂપે પરિત થયેલા અન્ય આનુપૂવી દ્રવ્ય દ્વારા પણ પિતાપિતાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે લેકને પ્રત્યેક પ્રદેશ અનેક ત્રિકસંગી આનપૂવી દ્રવ્યોને આધાર થાય છે, એજ પ્રમાણે ચતુક સંગીથી લઈને અપંખ્યાત સંવેગી પર્યન્તના આનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ સમજવું આ પ્રકારે પ્રત્યેક આકાશપ્રદેશ અનેક ત્રિ આદિ સંગાત્મક આનુપૂર્વી કોમાં ઉપયુક્ત થાય છે. તેથી ત્રિ આદિ સોગાત્મક આનુપૂવ દ્રવ્ય રૂપ આધેયના ભેદને લીધે દરેક પ્રદેશ રૂપ આધારને પણ ભેદ પડી જાય છે. કારણ કે જે સ્વરૂપે આકાશપ્રદેશે એક આધેયમાં ઉપયુક્ત થાય છે, એજ સ્વરૂપે તેઓ બીજા આધેયમાં પણ ઉપયુક્ત થતા નથી જે એવી વાત માનવામાં આવે કે આકાશપ્રદેશે જે સ્વરૂપે એક આધેયમાં ઉપયુકત થાય છે એજ સ્વરૂપે તેઓ અન્ય આધય વસ્તુમાં પણ ઉપયુક્ત થાય છે, તે એક આધારસ્વરૂપમાં તેમની અવગાહના હોવાથી તે અનેક આધેમાં પણ ઘટમાં ધટના વકપની જેમ એકતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી પોતાના વરૂપની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી લેકમાં ત્રિકસંગથી લઈને અસંખ્યાત સાગ પર્યાના જેટલા સગે છે એટલાં જ આનુપૂવી દ્રવ્ય છે ત્રિ આદિ સંયોગો ઘણા હેવાને કારણે તે આનુપૂર્વી દ્રવ્ય બહુસંખ્યક છે, અને કિરયોગ ઓછાં હોવાને કારણે અવક્તયક દ્રવ્યો તેના કરતાં અ૫ સંખ્યામાં છે. તથા જે અનાનુપૂર્વી દ્રવ્યો છે તેઓ પણ લેકના પ્રદેશની સંખ્યાની બરાબર હોવાથી આનુપૂર્વી દ્રવ્ય કરતાં અલ્પ સંખ્યામાં છે. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ પ્રમાણેની કલ્પના કરા-ધારો કે આકાશપ્રદેશો પાંચ છે અને તેમને આકાર આ પ્રમાણે છે- :: પ્રત્યેક પ્રદેશમાં એક એક અનાનુપૂવ દ્રવ્ય રહી શકે છે. તેથી પાંચ પ્રદેશમાં પાંચ અનાનપવી* દ્રા રહી શકે એમ માની છે. તથા દ્ધિપ્રદેશ સગી જે અવક્તવ્યક દ્રવ્યો છે, તેમની સંખ્યા અહી આની આવે છે, કારણ કે અહીં ક્રિકપ્રદેશ સગો આઠ આવે છે તે વાત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. આ પાંચ પ્રદેશોમાં આનુપૂર્વી જે ૧૬ સંભવી શકે છે. તેના મિાબ આ પ્રમાણે સમજ-ત્રિકપ્રદેશ સંપિગના ૧, ચતપ્રદેશ યાગના અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫, અને પાંચપ્રદેશ સંગનું ૧, આ રીતે કુલ ૧૪ આપવી દ્રો થઈ જાય છે તેમના જે ૧૦ ત્રિકપ્રદેશ સંગ કહ્યા છે તે નીચે પ્રમાણે સમજવા-મયમાં ર પ્રદેશ વ્યવસ્થાપિત (ર) છે, તેની સાથે ત્રિકપ્રદેશ મગ ખાવે છે. એજ વાત ટીકામાં આપવામાં આવેલ આકૃતિવારા સમજાવવામાં આવી છે. મધ્યપ્રદેશ સિવાયના જે ચાર પ્રદેશો ચાર દિશામાં આવેલા છે. તેમની સાથે ત્રિકપ્રદેશસગ ચાર આવે છે તેમને પશુ આ આકૃતિ દ્વારા ૨૫ટ કરવામાં આવેલ છે. આ પ્રકારે આ ત્રણ ત્ર પ્રદેશોના સાગ ૧ થાય છે આ ત્રણ ત્રણ પ્રદેશના સંયોગ જ ૧૦ આનુવી પ્રત્યેના આધારક્ષેત્રો છે. તથા ચાર ચાર પ્રોડના પાંચ સાગ આ પ્રમાણે થાય છે-માપમાં છે પ્રદેશ વ્યવસ્થાપિત છે તેની સાથે ચતુષ્કગ ચાર થાય છે. તે ચતુ . ગ જ ચાર આપવી" દ્રાનાં આધારરૂપ ક્ષેત્રો છે, તેમને સંરકત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા બતાવવામાં આવેલ છે તથા મધ્યપ્રદેશ સિવાયના ચાર દિશામાં વ્યવસ્થાપિત જે ચાર પ્રત્યે છે તેમના દ્વારા થાય પ્રદેશી આનુપૂર્વી દ્રવ્યના એક ચતુષ્કસ ગ રૂપ આધાર નિષ્પન્ન થાય છે, તેને પણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ પ્રકારે ચતુષ્કસંગ રૂપ આધાર ક્ષેત્રના આનુપૂવી દ્રવ્ય પાંચ થાય છે. તથા તે પાંચ પ્રદેશના સહયોગથી નિષ્પન્ન પાંચપ્રદેશી એક આનુપૂવી દ્રવ્યને સમજવું સુગમ છે. ટીકામાં આપવામાં આવેલ આકૃતિમાં તેને સમજાવવામાં આવેલ છે. આ પ્રકારે પાંચ પ્રદેશના પ્રસ્તારમાં પણ અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રોની અધિકતા જોવામાં આવે છે, તે પછી અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં અનાનુપવી અને અવક્તચક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગણાં હોય એમાં નવાઈ પામવા જેવું શું છે? ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે ગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્ર કરતાં અનેક ગણાં વધારે છે. અને આનુપૂર્વી દ્રવ્ય સિવાયના દ્રવ્યો આનપૂર્વી દ્રવ્યો કરતાં અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. સૂત્રકારના આ કથન સામે કોઈ વ્યક્તિ એવી શંકા પ્રકટ કરે કે આ૫નું આ કથન બુદ્ધિગમ્ય अ०६३ અનુયોગ દ્વાર સુત્રમ ૧૬૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ લાગતું નથી પિતાની શંકાના સમર્થનમાં તે એવી દલીલ કરે કે-અસં. ખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા સૌથી વધારે છે, અવકતવ્યક દ્રવ્યોની સંખ્યા અનાનુપૂર દ્રા કરતાં ઓછી છે અને આનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા તે અવક્તવ્યક દ્રવ્યો કરતાં પણ ઓછી છે. નીચેની કલ્પના દ્વારા તે પિતાની આ માન્યતાનું સમર્થન કરે છે. તેના અસંખ્યાત પ્રદેશ માનવામાં આવ્યા છે. ધારો કે લેકના ૩૦ પ્રચ્યો છે અનાનુપૂવ દ્રવ્ય લેકાકાશના એક એક પ્રદેશ રૂપ આધાર પર અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશોમાં અવગાહિત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા ૩૦ ત્રીસ થાય છે અવકતવ્યક દ્રવ્ય કે જે બેપ્રદેશી હોય છે તે કાકાશના બખે પ્રદેશોમાં અવગાહિત હોય છે. તેથી તેમની સંખ્યા ૧૫ ની થાય છે. તથા આનુપૂર્વી" દ્રય લેાકાકાશના ત્રણ ત્રણ પ્રદેશોમાં અવગાહિત હોવાથી ૩૦ પ્રશ્ચામાં અવગાઢ આનુપૂવી દ્રવ્યોની સંખ્યા બાકીના બન્ને દ્રવ્ય કરતાં ઓછી થવા છતાં આપ શા કારણે એવું કહો છો કે આનવી દ્રપે બાકીના બને દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં હોય છે? આ શંકાનું અહી નીચે પ્રમાણે સમાધાન કરવામાં આવ્યું છેતમે કહે છે એવી વાત નથી, કારણ કે આકાશને એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલ અનેક ત્રણ આદિ અસુરૂપ આનુપૂવી દ્રવ્યોનું આધારસ્થાન છે. એક આવી દ્રવ્યમાં આકાશના જે ત્રણ પ્રો ઉપયુકત થાય છે, તે ત્રણ પ્રદેશો જે અન્ય આનુવ દ્રવ્યોના ઉપયોગમાં આવી શકતા ન હોત તો એવી વાત સંભવી શકત કે આનુપૂવી છે બાકીના બનને દ્રો કરતાં બહુ જ અલ્પ સંખ્યામાં છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે આકાશના જે ત્રણ આદિ પ્રદેશ એક આનુપૂર્વીય દ્રવ્યના કામમાં આવે છે, એજ પ્રદેશ અન્ય આનુપૂરી" ના ઉપયોગમાં પણ આવે છે. જે આકાશના ત્રણ પ્રદેશો જે સ્વભાવને લીધે ત્રણ અણુવાળી એક આનુપૂર્વીના ઉપયોગમાં આવ્યા છે, તે ત્રણ પ્રદેશે એજ સવભાવથી ત્રણ અણુવાળાં, અને ચાર પ્રદેશવાળાં આદિ અનેક આનુપૂર્વી વચ્ચેના ઉપયોગમાં આવતાં નથી. તેમના સ્વભાવમાં આધેયની ભિન્નતાને લીધે ભિન્નતા આવી જાય છે. તેથી આકાશને સ્વભાવની ભિન્નતાને કારણે અસંખ્યાત પ્રદેશી માનવામાં આવેલ છે. ત્રિ અશુક આદિ રૂપ આનુપૂર્વી દ્રવ્ય પણ એક એકની સંખ્યામાં જ નથી, પરંતુ પ્રત્યેક આનુપૂવ દ્રવ્ય અનેક હોય છે.-ત્રિ અણુક આદિ પ્રત્યેક આનુપૂવી અનેક હોય છે... અને તેથી જ તે સમસ્ત આનુપૂર્વી એ લેકવ્યાપી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય પણ લેકવ્યાપી છે આ ત્રણેમાંથી આનુપૂવી દ્રવ્ય જ તે બન્ને દ્રવ્ય કરતાં અસખ્યાત ગણું છે, કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને માટે એક પ્રદેશ રૂપ આધારની અને અવકતવ્યક દ્રવ્યને અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ માટે બે પ્રદેશ રૂપ આધારની આવશ્યકતા પડે છે, પરંતુ આનુપૂવ દ્રવ્યને માટે એક, બે, ત્રણ આદિ સમસ્ત પ્રદેશરૂપ આધારની આવશ્યકતા રહે છે. તથા એક એક પ્રદેશમાં પણ અનેક આનુપૂર્વા દ્રવ્ય અવગાહિત છે, જ્યારે અનેક અનાનુપૂર્વી અને અનેક અવકતવ્યક દ્રવ્યે તે અનુક્રમે એક એક પ્રદેશમાં અને બબ્બે પ્રદેશોમાં જ અવગાહિત છે. હવે સૂત્રકાર લોકના પાંચ પ્રદેશ હોવાની કલ્પના કરીને આ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે–ચાર દિશાએમાં ચાર પ્રદેશની અને વચ્ચે એક પ્રદેશની સ્થાપના કરવી જોઈએ. તેની આકૃતિ આ પ્રમાણે બનશે અનાનુપૂવી દ્રવ્ય એક પ્રદેશાવગાહી હોય છે, તેથી એક એક પ્રદેશમાં એક એક અનાનુપૂર્વી દ્રવ્ય હેવાને કારણે પાંચ પ્રદેશ રૂપ આધારમાં પાંચ જ અનાનુપૂર્વી દ્રજો સંભવી શકે છે, તેથી ઓછાં કે વધારે સંભવી શકતાં નથી. આ પાંચ પ્રદેશમાં જે બન્ને પ્રદેશને સંગ કરવામાં આવે, તે એવાં બ્રિકસોગ અહીં આઠ બને છે તે ઉપરની સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ આકૃતિમાં બતાવવામાં આવેલ છે આ આકૃતિમાં જે એક, બે આદિ અકે લખ્યા છે, તે બલ્બ પ્રદેના સાગના પ્રદર્શક છે. આ રીતે તે બબે પ્રદેશના સાગ રૂપ જે આધાર છે, તેઓ એટલાં જ અવક્તવ્યક દ્રવ્યોના આધાર રૂપ છે આ રીતે ભાવદવારકા નિરુપણ અહીં દ્વિકપ્રદેશ સગરૂપ આધારવર્તી આઠ અવકતવ્યક દ્રવ્ય હેવાનો બંધ થઈ જાય છે, કારણ કે જેટલા આધાર છે એટલાં જ ત્યાં આનુપૂવી આદિ દ્રવ્ય છે એવું અહી કહેવામાં આવ્યું છે. - આ પાંચ પ્રદેશના સંગરૂપ આધાર ૧૬ હોવાથી આનુપૂર્વી દ્રવ્ય અહી ૧૬ હોય છે. ચતુષ્કસંગ પાંચ અને પાંચ પ્રદેશને એક સંયોગ અહીં થાય છે. આ ચતુષ્કસંગ રૂ૫ પાંચ આધારેમાં પાંચ આનુપૂર્વી દ્રવ્ય અને પાંચ પ્રદેશના સંગ રૂપ એક આધારમાં પાંચ પ્રદેશવાળું એક આનુપૂવ દ્રવ્ય રહે છે. પાંચ પ્રદેશોમાં બબ્બે પ્રદેશના સવેગ આઠ. ત્રણ ત્રણ પ્રદેશોના સાગ ૧૦, ચાર ચાર પ્રદેશેના સાગ પાંચ અને પાંચ પ્રદેશનો સંયોગ એક બને છે, આ બધાં દ્રિકાદિ સંગ રૂપ આધાર કેવી રીતે બને છે, તે બધું સ્વાર્થમાં આકૃતિઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સૂ૦૧૧૬ અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ હવે ભાવદ્વારનું કથન કરવામાં આવે છે.“નેજમવવાના” ઈત્યાદિ શબ્દાર્થ–ળામવાળે બાપુપુકવી દવા) નિગમવ્યવહારનયસંમત સમસ્ત આનyવી દ્રવ્ય (મિ મા હોલના 3) કયા ભાવમાં વર્તમાન હોય છે? ઉત્તર-નિરમા સારવાળામા મારે દોડઝા) નિગમવ્યવહાર નયસં. મત સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમથી જ સાદિપરિણામિક ભાવવત હોય છે (ga રોઝિન વિ) એવું જ કથન અનાનુપૂવ દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણ આદિ પ્રદેશોમાં આનુપૂવી દ્રવ્યનું અવગાહપરિણામ, એક પ્રદેશમાં અનાનુપૂવી દ્રવ્યનું અવગાહપરિણામ અને બે પ્રદેશમાં અવકતવ્યક દ્રવ્યોનું અવગાહપરિણામ સાદિ (આદિ સહિત) હોય છે. તેથી જ આ ત્રણે કોને સાદિપરિણામિક ભાવવતી કહાાં છે. સૂ૦૧૧૭ અલ્પબહુવૈકા નિરુપણ હવે સૂત્રકાર અલ્પબહુત દ્વારની પ્રરૂપણ કરે છે– ggઉં રે !ઈત્યાદિ– શબ્દાર્થ-(મંછે !) હે ભગવન્(ાનવરાળં ઘઉં ઘણુપુરાવ્યા બTITળીવાળ, ગવવાવાળું) નગમવ્યવહાર નયસંમત આ આનમૂવી દ્રવ્ય, અનાનુપૂવી દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્યમાંનાં (જે (તો) કયા કયા દ્રવ્ય (વ્યથા", પાદુચાપ, હવપvegવાપ) વ્યાર્થતા, પ્રશાર્થતા અને વ્યાર્થતા પ્રદેશાર્થતાની અપેક્ષાએ (ઘા થઇ થા, તુરા , નિલાિ વા) ક યા યા દ્રવ્ય કરતાં અe૫ પ્રમાણ છેક યા કયા દ્રવ્ય ક યા ક યા દ્રવ્યો કરતાં અધિક છે, કયા કયા કો કયા કયા ના જેટલાં જ છે અને કયા કયા બે કયા કયા દ્રવ્ય કરતાં વિશેષાધિક છે? - ઉત્તર-(નોરમા !) હે ગૌતમ! (ામકf) નૈગમવ્યવહાર નિયમિત વાવવા) અવકતવ્ય તળે (વાયર) દ્રવ્યાર્થતાની અપેક્ષાએ (રહ્યોવા) સોથી અલ્પ પ્રમાણમાં છે. (કાળુપુરથી રડ્યાછું app જિલ્લાદિવા) દ્રઢ થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અનાનપવી દ્રવ્ય અવકતવ્યક દ્રવ્ય કરતાં વિશેષાધિક છે. (બાજુપુથ્વીવારું વ્યાણ visarળા) અને દ્રવ્યર્થતાની અપેક્ષાએ આનું પૂર્વા દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં પણ અસંખ્યાત ગણે છે. (૧uagવાઘ) પ્રદેશાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (ામવત્તાવાળ) ગમવ્યવહાર નયસંમત બળાgqવી ગ૬) અનાનુપૂવ દ્રવ્ય (વયોવાડું) સૌથી ઓછાં છે, કારણ કે (બાવચાg) અનાનપૂવી દ્રયમાં પ્રદેશરૂપ અને અભાવ છે. આ કથનનો ભાવાર્થ એ છે કે પરમાણુ રૂ૫ અનાનુપૂવ દ્રવ્યમાં પણ જે બે આદિ પ્રો. શાને સદ્ભાવ હેત તે દ્રવ્યાર્થતાની જેમ પ્રદેશાર્થતાની અપેક્ષા એ પણ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂવી દ્રવ્યોની અધિકતા જ સંજવી શકત, પરન્તુ એવી વાતને તે અહીં અવકાશ નથી, કારણ કે પરમાણુ અપ્રદેશી હોય છે, એવું સિદ્ધાન્તનું વચન છે. તેથી જ પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યને સર્વસ્તક (સૌથી અલ્પ પ્રમાણ) કહ્યું છે. (બવત્તાવા) અવકતવ્યક દ્રવ્યો (જupવા) પ્રદેશાવંતની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય કરતાં વિશેષાધિક છે. (ગાજીપુરા પગાર સંલેજનાસું) - અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ શાર્પતાની અપેક્ષાએ આનુવી દ્રવ્ય અવકતવ્યક દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં છે. (zgpag) દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (ામવવાપા) નૈગમવ્યવહાર નયસંમત (બાપા યા) અવકતવ્યક દ્રવ્યો સૌથી ઓછાં છે, કારણ કે વાચાg) દ્રવ્યાર્થ તાની અપેક્ષાએ અવકતવ્યક દ્રવ્યમાં પહેલાં સર્વતકતા (સૌથી અ૫ પ્રમાણુ) બતાવવામાં આવેલ છે. (અનાજુqવ્યથા દુરાણ અપાઇ ઉપારિવા૪) દ્રવ્યાર્થતા અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનપૂર્વ દ્રવ્યો અવક્તવ્યક એ કરતાં વિશેષાધિક છે. (મggવીરા apયા - જેTr) દ્રથાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુપૂવી દ્રવ્યો અસંખ્યાત ગણે છે. (પચાપ) પ્રદેશાથતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (તારું રે) તે આનુપવી પ્રવ્યો જ (કલેarળા) અધ્યાત ગણાં છે. જો કે ) આ પ્રકારનું અનગમનું વરૂપ છે. તે તે નnFપાવાવાળે અનોવળીથા રાજુપુત્રી) આ રીતે અહી સુધીનાં સૂત્રોમાં નગમવ્યવહાર નયસંમત અનોપનિધિકી ક્ષેત્રાનુપૂર્વાના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. સૂત્રપાને આ અર્થ છે તેની વ્યાખ્યા ૯૦માં સૂત્ર પ્રમાણે સમજવી, “ ત્રયં વોર્થ અહીં એવું સમજવાનું છે કે દ્રવ્યોની ગણતરી કરવી તેનું નામ દ્રવ્યાર્થતા છે અને પ્રદેશની ગણતરી કરવી તેનું નામ પ્રદેશાર્થતા છે. દ્રવ્યોની અને પ્રદેશોની (ઉભયની) ગણતરી કરવી તેનું નામ ઉભયાર્થતા છે. આનપુલમાં, વિશિષ્ટ દ્રવ્યોના અવગાહથી ઉપલક્ષિત (યુકત) એવાં જે આકાશપ્રદેશના “ આ ત્રણ આકાશપ્રદેશને સમુદાય છે, આ ચાર આકાશપ્રદેશને સમુદાય છે,” ઈત્યાદિ રૂપ જે સમુદાયે છે તે સમસ્ત ત્રણ આદિ આકાશપ્રદેશમાં રહેલાં દ્રવ્યસમુદાયો આવી જાય છે. અને તે સમુદાયના જે આરંભકે છે તેમનું નામ પ્રદેશ છે. અનાનુપૂર્વમાં, એક એક પ્રદેશમાં અવગાહિત થયેલા દ્રવ્યથી ઉપલક્ષિત જે સમસ્ત આકાશપ્રદેશ છે તેઓ અલગ અલગ પ્રત્યેક દ્રવ્ય છે અહી પ્રદેશ સંભવિત નથી, કારણ કે એક એક પ્રદેશ રૂપ દ્રવ્યમાં અન્ય પ્રદેશનું અસ્તિત્વ અસંભવિત છે. અવક્તવ્યની અપેક્ષા એ વિચાર કરવામાં આવે. તો લાકમાં જેટલાં હિંગ (બબે પ્રદેશના વેગ) છે, એટલાં તે પ્રત્યેક તવ્ય છે, અને તે કિગનો આરંભ કરનારા પ્રવેશે છે. શકા–“સવઘોરાડું જમવવાળ અazદવaારું” આપે એવું જે કહ્યું છે કે નિગમવ્યવહારનય બંમત અવક્તવ્યક દ્રવ્યે સૌથી ઓછાં છે, તાપનું આ કથન બરાબર લાગતું નથી પહેલાં આપે જ એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે એક એક આકારપ્રદેશ અને દ્વિસંગોમાં ઉપયુક્ત થાય છે. અને તેથી જ અનાનવી દ્રા કરતાં અવક્તવ્યક દ્રાની જ અધિકતા હોવી જોઈએ આપે પહેલાં એવું કહ્યું છે કે લેકના પાંચ પ્રદેશો હોય તો દરેક પ્રદેશમાં એક એક અનાનુપૂર્વી દ્રવ્યની અવગાહના હોય તે પાંચ પ્રદેશોમાં પાંચ અનાનુપૂવી દ્રવ્ય હોઈ શકે અને તે પાંચ પ્રદેશોમાં આઠ અવક્તવ્યક દ્રવ્ય રહી શકે આપના પૂર્વોક્ત આ કથન દ્વારા તે અવતવ્યક દ્રવ્યે અનાનુપૂવી દ્રવ્ય કરતાં અધિક હોવાની વાતને જ પુષ્ટિ મળે છે. છતાં અહી આપે શા કારણે એવું કથન કર્યું છે કે નૈગમવ્યવહાર નયસંમત અવક્તવ્યક દ્રવ્યે સર્વસ્તક છે ઉત્તર-લેકના મધ્યભાગ માત્રને અનુલક્ષીને અવકતવ્ય દ્રવ્યની અધિતા બતાવવામાં આવી છે. પરંતુ જે એક એક પ્રદેશ લેકના અન્ત પર્યંત પરન્ત અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્થિત રહેલી છે અને નિષ્ફટસ્થાનમાં છે અને જેને આકાર કંટક (કાંટા) જેવો છે, શ્રેણિમાંથી જેઓ નીકળેલા નથી, એવા તે પ્રદેશ વિશ્રેણિમાં વ્યવસ્થિત હોવાને કારણે તેમને અવક્તવ્યક કહેવાને યોગ્ય ગણ્યા નથી તેથી તેમને સમાવેશ અનાનુપૂર્વીની સંખ્યામાં જ થયો છે. તેથી લેકની મધ્યમાં સ્થિત અનાનુપૂવી દ્રવ્યો અને નિષ્ફટગત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યાનો સરવાળો કરીને જ્યારે કેવલીભગવાન તેમનું કથન કરે છે ત્યારે તેઓ એવું જ કહે છે કે અવકતવ્યક દ્રવ્યો જ ઓછાં છે અને અનાનુપૂર્વી દ્રવ્યો તેમના કરતાં વિશેષાધિક છે નિષ્ફટની સ્થાપના (આકૃતિ) અહીં આ પ્રમાણે છે-“૪૪૪" તેમાં વિશ્રેણિ લિખિત બે અવકતવ્યને યોગ્ય નથી. આમ તે તેઓ સમસ્ત વેકના અન્ત સુધીમાં ઘણાં જ છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વી કોની અધિકતા સમજવી જોઈએ. તેથી જ સૂત્રકારે એવું કહ્યું છે કે “સબૂલ્યોવાળામવાણારાજે બચદવાદારૂં” નગમગ્યવહાર નયસંમત અવકતવ્યક દ્રવ્ય સૌથી ઓછાં છે. આનુપૂવી દ્રવ્ય તેમના કરતાં (અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં) અસંખ્યાત ગણાં છે, એ વાત તે પહેલાં સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે. અહીં એટલી વધુ વિશેષતા છે કે જે પ્રકારે આનુપૂવ દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસખ્યાત ગણાં છે, એ જ પ્રમાણે ઉભયાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે પણ આનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂવ દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં જ છે કારણ કે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પણ એજ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે પ્રત્યેક આનુપૂવી દ્રવ્ય ત્રણ આદિ અસખ્યાત આકાશપ્રદેશ વડે નિષ્પન્ન થાય છે, અને તે આકાશપ્રદેશની એકંદર સંખ્યા પણ અસંખ્યાત જ થાય છે. આ પ્રકારે અનુગામનું વિષય નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. અને અનુગામનું વર્ણન સમાપ્ત થવાથી નૈગમળ્યવહાર નયસંમત અનૌપનિધિદી ક્ષેત્રાનુપૂવીનું કથન પણ પૂરું થાય છે. “ ઈત્યાદિ સૂત્ર દ્વારા સત્રકાર એજ વાત સૂચિત કરી છે. સૂ૦૧૧૮ અનૌપનિધિની ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ આ પ્રકારે નિગમવ્યવહાર નચમત અનૌપનિષિકી ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂ પણ કરીને હવે સૂત્રકાર સંગ્રહનયસંમત અનોપનિધિક ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂપણ કરે છે–“સં” ઈત્યાદિ શબ્દાર્થ-(રે જ સં સંહા સોવળિાિ રાજુપુથ્વી?) હે ભગવન! પૂર્વ પ્રકાન્ત-પહેલાં જેને પ્રારંભ થઈ ચુકી છે એવી-સંગ્રહનયસંમત અનોપનિશ્ચિકી લેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉત્ત-(ારા અનેarળfહવા વાળુપુવી ઉરવિ પsળar) સંગ્રહાયસંમત અનોપનિધિકી ક્ષેત્ર નુપૂર્વા પંચ પ્રકારની કહી છે. (તબા) તે પ્રકારો નીચે પ્રમાણે છે-(જાપચાવળા) (૧) અર્થ પદપ્રરૂપણુતા, ( માણસાચા) (૨) ભંગસમુત્કીર્તનતા, (મોવલંકળા) (8) ભગો+દર્શનતા, (મોરારે) () સમાવતાર અને (ગg) (૫) અનુગમ. પ્રશ્ન-(સંહણ બચાવાયા ?) સંગ્રહનયમાન્ય અર્થપ૪પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વંnણ અત્યાચપલળયા) સંગ્રહનયમાન્ય અર્થપદપ્રરૂપતા આ પ્રકારની છે-(સિવાસો બાજુપુત્રી) ત્રણ પ્રદેશોમાં અવગાઢ (રહેલું) ત્રણ અણુવાળું દ્રવ્ય આનુપૂવ રૂપ છે, (વરઘોmતે આજુપુળી) ચાર પ્રદેશોમાં અવગાઢ ચાર અણુવાળું દ્રવ્ય પણુ આપવી , (જ્ઞાા નો આgપુવી) દશ પર્યન્તના પ્રદેશમાં અવગાઢ દ્રવ્ય આનુપૂર્વી છે, (સંન્નિષygવો બાપુપુ) સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય આનુપૂર્વી છે, (અન્નવિજાપvણો જાણુપુથ્વી) અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ દ્રષ્ય પણ આનપર્વ છે. (grFuોriટે બનrgyટા) એક પ્રદેશમાં અવગાઢ દ્રવ્ય અનાનવ રૂ૫ છે, (૯guોનાકે બાયg) બે પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય અવતત્યક છે. ( તં સારણ અસ્થાયgયા ) સંગ્રહનયમાન્ય અર્થપદપ્રરૂપશુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે. પ્રશ્ન-(gશાળ સંઘના અથવા નવા વો!) આ સંગ્રહનયમાન્ય અર્થપદપ્રરૂપણુતા વડે કયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(સંકુલ શરથજથયાચાઉ પંહ્ય મારમુનિના કw) આ સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપતા દ્વારા સંગ્રહનયમાન્ય ભંગસમન્કીત્તનતા કરવામાં આવે છે. એટલું જ તેનું પ્રયોજન છે. પ્રશ્ન-( % સં સંnew માળિયા !) કે બા.૧૬ ! સંગ્રહનયમત તે ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(સંકરણ મંગુણિત્તાવા ાિ બાજીપુણી, અસ્થિ બાપુપુરી લિ અરદિયT) સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતા આ પ્રકારની છે-આનપૂર્યાં છે, અનાવી છે અને અવક્તવ્યકતવ્ય છે. (ા ગરિક બાપુપુત્રી, अणोणुपुन्वी य, एवं जहा दवाणुपुवीए संगहस्स तहा भाणियव्वं जाव से સં સંngણ મંnggક્રિરાયા) અથવા “આનુપૂર્વી છે, અનાનુપૂવી છે” ઈત્યાદિ જે પ્રકારનું કથન દ્રવ્યાનુપૂવના પ્રકરણમાં સંગ્રહનયસંમત ભંગસમહીનતા વિષયમાં કરવામાં આવ્યું છે એજ પ્રકારનું કથન આ ક્ષેત્રાનુપવમાં પણ સંગ્રહનયમાન્ય ભંગસમુત્કીર્તનતાના વિષયમાં પણ સમજવું જોઈએ આ કથન “રે સં સંngણ મં ત્તિના” આ સૂત્રપાઠ પર્યક્ત કરવું જોઈએ. પ્રશ્ન-(gશાળ સંઘ મંnકુશિતળાવ દિં વચનં?) આ સંગ્રહનધમાન્ય ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે? ઉત્તર-(ઉચાઇ સંઘ મંnણમુનિનાવ સંદર મંવયંસળયા ન) આ સંગ્રહનયમાન્ય ભંગસમુત્કીર્તનતા વડે સંગ્રહનયમાન્ય અંગેપનતા કરવામાં આવે છે. પ્રશ્ન- ૪ તે હંફા મોવાળવા ?) હે ભગવન્ ! સંગ્રહનયસંમત તે ભાગેપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(સંપાદક્ષ મનોવાળા) સંગ્રહાયમાન્ય ભંગે પદર્શનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે " (સિઘણો બાજુqવ્યો) ત્રિપદેશાવગાઢ આનુપૂવ ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત પદને અર્થ સંગ્રહનયમાન્ય વ્યાનુપૂર્વાના પ્રકરણમાં કહેવામાં આવેલ ભંગસમુત્કીર્તનતા આદિના સૂત્રોની વ્યાખ્યા પ્રમાણે જ છે. તેથી તેમાં જે પદો આવે છે તેમની વ્યાખ્યા જાણવા માટે ૯૪ થી ૭ સુધીના સૂત્રો વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. સૂ૦૧૧ ઓપનિધીકી ક્ષેત્રાનુપુર્વીકા નિરુપણ - આ પ્રમાણે અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી નું કથન કરીને હવે સૂત્રકાર "પેનિવિકી ક્ષેત્રનુ પૂવીનું કામ કરે છે–“રે પિં તં વનાિ ” ઈત્યાદિ– શબ્દાર્થ-( f સં ગોવાળિયા વેત્તાલુપુછવી ?) હે ભગવન્ ! સંગ્રહનયમાન્ય ઓપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(કarળદિયા સાજુપુત્રી નિવિદા વળા) ઔપનિધિકી ક્ષેત્રાનું પૂવ ત્રણ પ્રકારની કહી છે. (સંજ) તે પ્રારો નીચે પ્રમાણે છે-(gangપુથ્વી, જરછાજુપુળી, ગળાજુપુળી) (૧) પૂર્વાનુમૂવીં, (૨) પશ્ચાનુ પૂવ (૩) અનાનુપવી. પ્રશ્ન-(સે દિ તં પુaggવો) પૂર્વાનુમૂવી એટલે શું ? ઉત્તર-(=ાળુપુત્રવી) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું છે-(ગોત્રો, પિરિયો, કોણ) અધોલેક, તિર્થક અને ઉર્વક, ( તં બાજુપુત્રી) આ કમે કહેલું તેનું નામ પૂર્વાનુખવી છે. પ્રશ્ન-( $ 18ાલુપુથ્વી) પશ્ચાનુપૂર્વી કોને કહે છે ? ઉત્તર-(કાળુપુત્રી) પશ્ચાનુપવી આ પ્રકારની હોય છે-(૩Éોર, કરિચોઘ, અણોરણ) ઉર્વલક, તિર્યક અને અધોલક, આ પ્રમાણે ઊલટા કમે કહેવું તે તં વાળુપુવી?) તેનું નામ પશ્ચાનુપૂવ છે. પ્રશ્ન-(સે દિં તેં અTIણુપુથ્વી) અનાનુપૂવ એટલે શું? ઉત્તર-(અનાજુપુષ્પી) અનાનુપૂર્વ આ પ્રકારની હોય છે (gar 4 एगाइयाए एगुत्तरियाए तिगच्छगयाए सेढीए अण्णमण्णन्भासो दुरूवूणो-से तं अणाggવી) જેમાં પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂર્વી એ બન્નેને અભાવ હોય છે, એવા ક્રમપૂર્વક કથન કરવું તેનું નામ અનાનુપૂવી છે. તેમાં ઉપર્યુક્ત બને કમનું ઉલંધન કરીને પરસ્પરની સાથે સંભવિત અંગે (ભાંગા) વડે તે પની વિરચના કરવામાં આવે છે. આ અનાનુપૂર્વમાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવે છે, ત્યાર બાદ ત્રણ સંખ્યા સુધી ઉત્તરોત્તર એક એક સંખ્યાની વૃદ્ધિ થતી રહે છે. ત્યાર બાદ તેમને પરપ૨માં ગુણાકાર કરાય છે. આ પ્રકારે અન્યોન્ય અભ્યરત શશિ બની જાય છે તેમાંથી આદિ અને અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ અન્તના બે ભંગ એછાં કરી નાખવાથી અનાનુપૂરી બની જાય છે. અનાનવનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ સૂત્રની વ્યાખ્યા સમજવા માટે ૯૮નું સૂત્ર વાંચી જવું. હર્વક આદિ જે ત્રણ લોક છે તેમના વિષે હવે અહીં થોડું થન કરવામાં આવે છે ઔપનિપિકી દ્રવ્યાનવીના પ્રકરણમાં દ્રવ્યાનુપૂવને અધિકાર હોવાથી ત્યાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું પૂર્વાનવી આદિ રૂપે કથન કરવામાં આવ્યું હતું. પરંતુ અહી ક્ષેત્રાનુપૂવીને અધિકાર ચાલી રહ્યો છે તેથી અહીં અલક આદિ ક્ષેત્રનું પૂર્વાનપૂર્વી આદિ રૂપે કથન કરવામાં આવ્યું છે. લેકના ઉર્વલક અલેક (તિયક) આદિ જે ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે મયકની વચોવચ મેરુપર્વત છે. તેની નીચેના ભાગને અલક અને ઉપરના ભાગને ઉલાક કહે છે તથા બરાબર રેખામાં તિરછી ફેલાયેલે મધ્યક છે. મલેકને તિર વિસ્તાર અધિક હોવાને કારણે તેને તિયક પણ કહે છે લેકની ઉપરથી નીચે સુધીની લંબાઈ ૧૪ રાજુપ્રમાણ છે. અને તેને વિસ્તાર અનિયત છે તે પાંચ અસ્તિકાથી વ્યાપ્ત છે. લોકના ત્રણ વિભાગ નીચે પ્રમાણે છે-(૧) અધઃ (૨) મધ્ય અને (૩) ઉર્વ આ રત્નપ્રભા પૃથ્વી પર બસમભૂભાગવાળા મેરુ પર્વતના મધ્યમાં આકાશના બે પ્રતરમાં-એટલે કે બબ્બે પ્રદેશોના વર્ગમાં આઠ રુચકપ્રદેશ છે. તે બે પ્રતરમાંના એક અષસ્તન પ્રતરથી લઈને નીચે ૯૦૦ જનની ઊંડાઈને પાર કરવાથી સાત રાજ કરતાં અધિક વિસ્તારવાળે અલેક આવે છે અથવા “અધ: ' ૫૪ અશુભ અર્થનું વાચક છે. તે અલકમાં ક્ષેત્રના પ્રભાવને લીધે અધિકતર અશુભ દ્રવ્યપરિણામ જ હોય છે. આ રીતે અથષા પરિણામવાળાં દ્રવ્યોથી યુક્ત હેવાને કારણે તે લેકને અલકને નામે એાળખવામાં આવે છે. એજ વાત સૂત્રકારે “ મહા બો વરિજાજો” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરી છે, ઉપર જે બે પ્રતરની વાત કરી છે તેમાંના એક ઉપેરિસન પ્રતરથી લઈને ૦૦ એજન ઊંચે જવાથી સાત રાજ કરતાં સહેજ ઓછા વિસ્તારવાળો ઉર્વલેક આવે છે. તે લેક ઊંચે આવેલું હોવાથી તેનું નામ ઉર્વક છે. અથવા “ઉશબ્દ અહી શુભ અર્થને વાચક છે તે ઉદ્ઘલેકમાં ક્ષેત્રના પ્રભાવથી દ્રવ્યોનું પરિણામ સામાન્ય રીતે શુભ જ હોય છે આ રીતે શુભ પરિણામવાળાં દ્રથી યુક્ત હોવાને કારણે તે લોકન નામ ઉર્વક પડ્યું છે. એજ વાત સૂત્રકારે નીચેની ગાથા દ્વારા વ્યકત કરી છે રિ રિએ ઈત્યાદિ આ પૂર્વોકત અલેક અને ઉર્વીલોકની વચ્ચે ૧૮ યોજનના પ્રમાણુવાળે તિર્યક-મધ્યલક છે. સિદ્ધાંતની પરિભાષા પ્રમાણે અહીઃ “તિર્ય' પદને અર્થ “મધ્ય ” થાય છે. તેથી મધ્યમાં રહેલા લકનું નામ તિય (મધ્ય) લેક પડયું છે અથવા “તિર્ય' આ ૫ અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ મયમપર્યાયનું વાચક છે આ મલેકમાં ક્ષેત્રના પ્રભાવથી સામાન્ય રીતે મખેમ પરિણામવાળાં દ્રવ્ય જ હોય છે. આ માધ્યમ પરિણામવાળાં દ્રવ્યેથી યુત હોવાને કારણે તિર્ય-મધ્યમ જે લોક છે તેનું નામ તિર્યગ્લેક પડયું છે. અથવા આ લેકના ઉર્ધ્વ અને અધભાગ કરતાં તિય લેક જ વધારે વિશાળ છે તે કારણે તિયકને જ મુખ્ય ગણી શકાય એ નિયમ છે કે જે પ્રધાન હોય તેને નામે જ વ્યવહાર ચાલે છે. તેથી આ લેકને “તિય ગેલેક” આ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે. સૂત્રકારે “મનુ મા” ઇત્યાદિ ગાથા દ્વારા એજ વાત વ્યક્ત કરી છે. અહીં સૂત્રકારે સૌથી પહેલાં અલકનું કથન કર્યું છે, કારણ કે અલકમાં સામાન્યતઃ જઘન્ય પરિણામવાળાં દ્રવ્યોને જ સદ્ભાવ રહે છે. જેવી રીતે ૧૪ ગુણસ્થાનોનું વર્ણન કરતી વખતે જઘન્ય એવાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનનું વર્ણન સૌથી પહેલાં કરવામાં આવે છે, એ જ પ્રમાણે જઘન્ય હોવાને કારણે અલકનું વર્ણન પણ સૌથી પહેલાં કરવામાં આવ્યું છે. મધ્ય પરિ. ણામવાળાં દ્રવ્યોથી યુક્ત હોવાને કારણે તિર્ધકનો ઉપન્યાસ (વર્ણન) ત્યાર બાદ કરવામાં આવ્યો છે, અને ઉત્કૃષ્ટ દ્રવ્યપરિણામવાળા ઉદર્વકનો ઉપન્યાસ (વન) ત્યાર બાદ કરવામાં આવ્યું છે. આ પૂર્વાનુમૂવીને ક્રમ છે પશ્ચાનુપૂવીમાં પૂર્વાનુપૂર્વી કરતાં ઉલટ ક્રમ રહે છે, તથા અનાનુપૂર્વીમાં આ ત્રણ પદેના ૬ ભંગ (વિક) થાય છે, તે અંગે પહેલા બતાવવામાં આવ્યા છે બાકીનું કથન પહેલાના કથન પ્રમાણે જ અહીં સમજવું જોઈએ. સ. ૧૨ અધોલોક ગત ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ શિષ્યોને આ વાત બરાબર સમજાય તે ઉદ્દેશથી સૂત્રકાર હવે અલક ક્ષેત્રાનુપૂર્વી આદિનું નિરૂપણ કરે છે—“ફોટોઝ શેત્તાપુપુથ્વી” ઈત્યાદિ શબ્દાર્થ-બોરોગ ઉત્તાનુકુલી સિવિલ પvળા) અલેક ક્ષેત્રાનુપૂવી ત્રણ પ્રકારની કહી છે. (તંગાણા) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-(વાળુપુળી, છાજુપુવી, ગળાજુપુત્રી) પૂર્વાનુમૂવી, પશ્ચાનુપવી, અને અનાનુપૂર્વી. પ્રશ્ન-( જિં તું જુવાજીનુષી) હે ભગવન્ ! અલક પૂર્વાનુ પૂર્વ કેવી છે? ઉત્તર-(પુવાજીખુશી) અલેક પૂર્વાનુપૂર્વી આ પ્રકારની છે-(રચનામા રકામા, વાસુકમા, વધુમાં, ધૂમામા, રમણમા, તમતમvમા) રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા તમસ્તમ પ્રભા, આ કમે સાતે પૃથ્વીને ઉપન્યાસ કરે તેનું નામ અધે લેક પૂર્વાનુપૂર્વી છે. પહેલી નરકપૃથ્વીનું નામ રતનપ્રભા પડવાનું કારણ એ છે કે ત્યાં નારકનાં અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ નિવાસસ્થાને સિવાયનાં સ્થાનમાં ઈન્દ્રનીલ આદિ અનેક પ્રકારનાં રત્નોની કાતિનો સદુભાવ છે. બીજી તરકપૃથ્વીની કાન્તિ કાંકરાઓની કાન્તિ જેવી હોવાથી તેનું નામ શર્કરામભા છે. ત્રીજી નરકપૃથ્વીની કાન્તિ રેતીની કાતિના જેવી હોવાથી તેનું નામ વાલુકાપ્રભા છે. જેથી પૃથ્વીની પ્રભા પંક (કાદવ)ના જેવી હોવાથી તેનું નામ પુકપ્રભ પડયું છે. પાંચમી પૃથ્વીની પ્રભા ધુમાડાના જેવી હોવાથી તેનું નામ “મપ્રભા પડયું છે. છઠ્ઠી પૃથ્વીની પ્રભા કુકદ્રવ્ય રૂપ અંધકારના કેવી હેવાથી તેનું નામ તમ પ્રભા છે. સાતમી થ્વીની કાતિ ગાઢ-અતિશય કુશુદ્રવ્ય રૂ૫ મહા-ધકારની કાનિ જેવી હોવાથી તેનું નામ તમસ્તમપ્રભા છે આનુપૂર્વમાં આ કમે સાતે પૃથ્વીનો પનામ થાય છે. પશ્ચાનુ પૂર્વેમાં તમસ્તમઃપ્રભાથી લઈને રત્નપ્રભા સુધીના ઊલટા ક્રમે સાતે પૃથ્વીઓને ઉપન્યાસ કરવામાં આવે છે. અનાનુપૂર્વમાં આ સાત પદેને ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ આ રૂપે વર્ણન કરવામાં આવે છે, ત્યાર બાદ પરસ્પરમાં તેમનાં ગણું કરવામાં આવે છે આ પ્રમાણે ગણાં કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય છે તેમાંથી આદિ અને અન્તના બે અંગે (વિકલ) બાદ કરવામાં આવે છે આ સાત પદેને પરસ્પર ગુણાકાર થવાથી ૫૦૪૦ ભંગ થાય છે તેમાંથી પૂર્વાનુપૂર્વ અને પશ્ચનુપૂર્વી રૂપ આદિ અન્તના બે ભંગ ઓછાં કરવામાં આવે છે. અલેક સંબંધી અનાનુપવી ખા પ્રકારની છે. #સૂ૦ ૧૨૧ તિર્યશ્લોક ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ “રિચિત્રોવાળુપુથ્વી” ઈત્યાદિ શબ્દાર્થ-(તિચિજોયોત્તાનુqવી સિવિદ્દા વળા) તિર્થક ક્ષેત્રાનુપવી ત્રણ પ્રકારની કહી છે. (સંનદા) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(પુવાજી gવી ઉકાળુપુવી, અનાજુપુથ્વી) પૂર્વાનુમૂવી, પશ્ચાતુપૂવી અને અનાનુપૂવી પ્રશ્ન-(સે સંપુ વાળુપુરવી ?) હે ભગવન્! પૂર્વાનુમૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(પુષ્યાનુપુજી) તિર્યક સંબંધી પૂર્વાનવી આ પ્રકારની છે(जंबुद्दीवे लवणे, धायई कालो य पुक्खरे वरुणे । खीर-घयखोय-नंदी-अरुणवरे कुंडले रुभगे ॥१॥ बाभरणवत्थगंधे, उप्पलतिलए य पुढविनिहिरयणे । बासहर दहनईओ, विजयावक्खारकम्पिदा ॥२॥ જબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકી ખંડ, કાલેદસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરદસમુદ્ર, વરુણદ્વીપ, વારુણે દસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરાદસમુદ્ર, વ્રતદ્વીપ, વૃતદસમુદ્ર, ઈક્ષુદ્વીપ, ઈક્ષુરસદસમુદ્ર, નન્દીદ્વીપ, નદી સમુદ્ર, અરુવરદ્વીપ, અરુણુવરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચીપ, રુચકસમુદ્ર, ત્યાર બાદ અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો છે. સૌથી છેલ્લે હીપ સ્વયંભૂરમણદ્વીપ, અને સૌથી છેલે સમુદ્ર સ્વયંભૂરમણસમુદ્ર છે. અનુક્ત ૨નાં નામો અહી' કહ્યાં નથી એવા) દ્વીપસમુદ્રોનાં નામ આભરણ, વસ, ગંધ, ઉત્પલ, તિલક આદિથી ઉપલક્ષિત છે. એટલે કે રુચકસમુદ્રથી લઈને વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અનુક્રમે આભરણદ્વીપ આભરણસમુદ્ર, વાલીપ, વસમુદ્ર, ગંધદ્વીપ, ગધસમુદ્ર, ઉત્પલદ્વીપ, ઉત્પલમુદ્ર, તિલકદ્વીપ, તિલક અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપસમુદ્રો આવેલા છે. દ્વીપનાં જે નામો છે, એજ નામે તેમને વીંટળાયેલા સમુદ્રોના માટે પણ વપરાયાં છે. સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શુદ્ધ પાણીના જેવાં સ્વાદવાળું છે. પુષ્કરથી લઈને સ્વયંભૂરમણ પર્યન્તના શબ્દ દ્વીપ અને સમુદ્રો-બનેનાં વાચક છે એમ સમજવું આ કથનનું તાત્પર્ય એ છે કે રુચકદ્વીપ અને રુચકસમુદ્રથી આગળ જતાં આભરણુદ્વીપ અને આભરણુ સમુદ્ર આવે છે, ત્યાર બાદ વસ્ત્રદીપ અને વસમુદ્ર આવે છે, ત્યાર બાદ ગંધદ્વીપ અને ગંધસમુદ્ર આવે છે, ત્યાર બાદ ઉત્પલ, તિલક, પૃવીનિધિ, રનવર્ષધર, હદનદી, વિજયવક્ષસ્કાર, ४६पेन्द्र (कुरुमंदर आवासा कूडानखत्तचंदसूग य, देवे नागे जक्खे भूए य સમૂહને જ રૂા) કુરુ, મન્દર, આવાસકૂટ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ આ નામોવાળાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો આવે છે. જંબૂદ્વીપ નામને જે દ્વીપ છે તે જંબૂવૃક્ષથી યુત હોવાને કારણે તેનું નામ જંબુદ્વીપ છે. આ જંબૂદ્વીપને ઘેરીને વલયના अ०६७ આકારને લવણસમુદ્ર આવેલ છે. તે સમુદ્રનું પાણી લવણ (મીઠા)ના જેવાં ખારા સ્વાદવાળું છે. લવણસમુદ્રને ઘેરીને ધાતકીખંડ દ્વીપ અવેલે છે તે ધાતકીદ્વીપ ધાતકી નામના વૃક્ષની યુક્ત હેવાને કારણે તેનું નામ ધાતકીદ્વીપ પડ્યું છે. આ ઘાતકીદ્વીપને ઘેરીને કાદસમુદ્ર રહે છે. તેનું પાણી ખા નથી પણ શુદ્ધ જળ જેવા સ્વાદવાળું છે લવણસમુદ્રને ઘેરીને પુષ્કરદ્વીપ આવેલ છે પુષ્કરોથી યુકત હેવાને કારણે તેનું નામ પુષ્કરદ્વીપ પડયું છે. પુષ્કર દ્વીપને ઘેરીને તેની ચારે તરફ પુષ્કરો સમુદ્ર આવેલ છે. તેના જળને સ્વાદ શુદ્ધ જળના સ્વાદ જેવો છે આ સમુદ્રને ઘેરીને વરુણદ્વીપ રહેલે છે અને વરુણદ્વીપને ઘેરીને વારુણોદ સમુદ્ર આવેલ છે. તેના જલન સ્વાદ વારુણરસના સ્વાદ જેવો છે. ત્યાર બાદ ક્ષીરદ્વીપ છે, તેને ઘેરીને સીદસમુદ્ર આવેલ છે ક્ષીરસમુદ્રને ઘેરીને બૃતદ્વીપ આવે છે અને ઘતદ્વીપને ઘેરીને વૃદ સમુદ્ર રહે છે. ત્યાર બાદ વદ સમુદ્રને ઘેરીને ઈંક્ષદ્વીપ આવે છે અને ઈક્ષદ્વીપને ઘેરીને ઈશ્કરશેદ સમુદ્ર આવેલ છે. ઈશ્ન સેદ સમુદ્રને ઘેરીને નદીશ્વર દ્વીપ રહેલ છે અને નન્દીશ્વર દ્વીપની એ મેર નન્દીશ્વર સમુદ્ર રહેલ છે ત્યાર બાદ અરુણુવરદ્વીપ અને અરુણુવર સમદ્ર આવે છે. ત્યાર બાદ કુંડલદ્વીપ અને કુંડલસમુદ્ર આવે છે ત્યાર બાદ ચકદીપ અને રુચક સમુદ્ર આવે છે ત્યાર બાદ આભરણ દ્વીપ, આભરણ અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર, વસ્ત્રદ્વીપ, વસ્ત્રસમુદ્ર, આદિ શુભનામવાળા અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો આવે છે છેવટે લવણદ્વીપ અને લવણસમુદ્ર આવે છે. પ્રશ્ન-મૂળમાં અસંખ્યાત સમુદ્રોને પાર કરિને આગળ વધતાં છેવટે વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે, એવું કહેવામાં આવ્યું છે તેમાંથી કેટલાક દ્વીપ અને સમુદ્રોનાં નામ આપે આ સૂત્રમાં પ્રગટ કર્યા છે. પરતું ત્યાર પછીના સ્વયંભૂરમણદ્વીપ પયંતમાં જે દ્વીપસમુદ્રો છે તેમનાં નામો આપે અહીં પ્રગટ કર્યા નથી તેમના નામે જણાવવા કૃપા કરશે ? ઉત્તર-લેકમાં પાર્થોનાં શંખ, વજ, કલશ, સ્વસ્તિક, શ્રીવત્સ આદિ જેટલાં શમ નામ છે, એ સઘળાં નામોથી ઉપલક્ષિત (ઓળખાતાં) તે અન્તરોલમાં રહેલા દ્વીપ અને સમુદ્રો છે. કહ્યું પણ છેકે-“વણકુટાળે” ઇત્યાદિ આ સૂત્રપાઠ દ્વારા એ વાત પ્રગટ કરવામાં આવી છે કે લોકમાં જેટલા શુભ નામ છે, જેટલાં શુભ રૂપ છે, જેટલા શુભ ગધે છે, જેટલાં શુભ પર્શ છે, તેમનાં વડે આ દ્વીપસમુદ્રો ઉપલક્ષિત છે. તેઓ અસંખ્યાત હોવાને કારણે. પ્રત્યેકનાં નામ અહીં આપી શકાય એમ નથી દીપસમો કેટલાં છે ? આ પ્રશ્નનો ઉત્તર નીચેની ગાથા દ્વારા આપવામાં આવ્યો છે૮દ્ધાર કાળ” ઈત્યાદિ- આ ગાથાને ભાવાર્થ એ છે કે “ અઢી ઉદ્ધાર સાગરાના જેટલા સમય થાય છે એટલા એક બીજથી બમણાં બમણાં વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો છે.” આ પ્રકારે જંબુદ્વીપથી શરૂ કરીને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર પર્વતના દ્વીપ અને સમુદ્રોને ઉપન્યાસ કરવો તેનું નામ તિર્થક સંબંધી પૂર્વાનુમૂવી છે. ઉપર્યુક્ત દ્વીપસમુદ્રોને ઊલટા કમમાં એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રથી લઈને જબૂદ્વીપ પર્યન્તના પદેને ઉપન્યાસ કરવો તેનું નામ પશ્ચાનુપૂવી છે. અને એજ અસંખ્યાત પદેનું સ્થાપન કરીને તેમને પરસ્પરની સાથે ગુણાકાર કરો અને એ રીતે જે ગુણનરાશિ (ગુણાકાર) પ્રાપ્ત થાય તેમાંથી આદિ અને અન્તના બે ભેગેને કાઢી નાખવા આ પ્રમાણે કરવાથી જે શિખ્યાત ભાગે થાય છે તેમને અનાવી રૂપ સમજવા. સૂ૫૨૨ા. ઉર્ધ્વલોક ક્ષેત્રાનુપુર્વીકા નિરુપણ હવે સૂત્રકાર ઉદ્ઘલેક ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂપણ કરે છે– “ર્ફોયરાજુપુત્રી” ઈત્યાદિ– શબ્દાર્થ-(3ãરોવત્તાલુપુરથી તિથિ વાળા) ઉલેક ક્ષેત્રાનુપૂર્વ ત્રણ પ્રકારની કહી છે. (તંજ્ઞા) તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે- aggશી, ઉછાળુપુરથી, જળાજુપુત્રી) (૧) પૂર્વાપવી (૨) પશ્ચાનુપૂવી અને (૩) અનાનુપવી. પ્રશ્ન-( ૬ i gવાળુપુથી?) હે ભગવન્! પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-ઉdલે ક સંબંધી પૂર્વાનનું સ્વરૂપ આ પ્રકારનું છે ( મે), (૧) સૌધર્મ ળેિ, બંકુના મજે, વંકો૫, , , તારાઓ, અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ શાળg, વાળા, બાળે, અર79, (૨) ઈશાન, (૩) સનતકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, ૭) મહાશુક, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) પ્રાકૃત, (૧૧) આરણ, (૧૨) અચુત (વેજ્ઞાતિમાને, ગળુ વિમાને ફવિ ભા) (૧૩)રૈવેયક વિમાનો. (૧૪) ઈષપ્રાગભારા. ( તં garTyદલી) આ ક્રમે ઉદ્ઘલેકગત ક્ષેત્રોને ઉપન્યાસ કરવો તેનું નામ પૂર્વાનુમૂવી છે. અહીં પ્રજ્ઞાપની વધારે નજીકમાં આવેલા ઈશાનક૫ને ઉપન્યાસ પહેલાં કરવામાં આવ્યો છે, ત્યાર બાદ ત્યાંથી વધારેને વધારે દૂર આવેલાં ક્ષેત્રને ઉપન્યાસ અનુક્રમે કરવામાં આવે છે. સૌધર્મ ક૯૫માં જે વિમાને છે તેમાં સર્વશ્રેષ્ઠ સૌધર્મ નામનું વિમાન હોવાથી તે દેવકનું નામ સૌધમંકલ્પ પડયું છે. એજ પ્રમાણે ઈશાનથી લઈને અયુત પર્યન્તના કપમાં પણ એજ નામનાં (ઈશાન, સનકુમાર) વિમાનની શ્રેષ્ઠતા છે, એમ સમજવું કે કારણે તેમનાં નામ પણ તે વિમાન જેવાં જ રાખવામાં આવ્યાં છે. લેકરૂપ પુરુષની શ્રીવાના સ્થાનમાં જે વિમાન રહેલાં છે તેમને શૈવેયક વિમાનો કહે છે. અનુત્તર વિમાનસ્થ લેકના કરતાં અન્ય કઈ પણ વિમાન શ્રેષ્ઠ નથી તે કારણે તે શ્રેષ્ઠ વિમાનને અનુત્તર વિમાને કહાં છે. જેમ કે ભારને વહન કરતો પુરુષ સહેજ ઝૂકી જાય છે એ જ પ્રમાણે આ ઈન્કાશ્મારા પૃથ્વી પણ સહેજ મૂકેલી હોવાને કારણે તેનું નામ ઈ–ામાર પડયું છે. સૌષ. મંથી લઈને ઈત્માગ્યાર પર્યન્તનાં પદેને કમપૂર્વક ઉપન્યાસ કરે તેનું નામ પૂર્વાપૂવી છે પ્રશ્ન-( $િ $TUપુત્રી?) હે ભગવન્! પશ્ચાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(છાપુપુરથી) પશ્ચાનુપૂવી આ પ્રકારની છે— વિકમા ગાન વોm) ઈષ... ભારા ભૂમિથી શરૂ કરીને સૌધર્મકલ્પ પર્યન્તના ક્ષેત્રને ઊલટા ક્રમમાં જે ઉપન્યાસ કરવામાં આવે છે-ગણતરી કરવામાં આવે છે (સે તે પૂછાજુહુર્થી) તેનું નામ પશ્ચાનુપૂર્વી છે. પ્રશ્ન ( જિં તું લખાણુપુળી) ઉર્વલક સંબંધી અનાનુપૂવીનું વરૂપ કેવું છે? ઉત્તર-(કાળુપુળી) ઉર્વક સંબંધી અનાનુપવી આ પ્રકારની છે(एयाए चेव एगाइयाए एगुत्तरियार पन्नरसगच्छगयाए सेढीए अन्नमनभासो Eળો) આ અનાનુપૂર્વામાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવે છે તેમાં સૌથી અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૨. Page #194 -------------------------------------------------------------------------- ________________ પહેલાં એક સખ્યા રાખવામાં આવે છે, ત્યારમાદ ઉત્તરાઉત્તર એક એકની વૃદ્ધિ થતી જાય છે. આ પ્રકારની વૃદ્ધિ અહી' ૧૫ સખ્યા સુધી કરાય છે. ત્યાર બાદ તેમાં પરસ્પરને ગુણાકાર આવે છે. જે ગુણુનફળ આવે તેમાંથી આદિને એક અને અન્તના એક એમ બે ભ ́ગ બાદ કરવામાં આવે છે. કેમકે-આદિના ભંગ આનુપૂર્વી માં આવી જાય છે, અને 'તનેા ભંગ પધ્ધાનુપૂર્વીમાં આવી જાય છે. તેથી અનાનુપૂર્વી માં ચ્યાદિ અને અતના એમ એ ભગા છોડવાનું કહ્યું છે. (સે જં જ્ઞળાજીપુથ્વી) આ પ્રકારે ઉર્ધ્વલેાક સ'ખ'ધી અનાનુપૂર્વી' ખની જાય છે. (વા) અથવા (બોળિદિયા. ક્ષેત્તાનુવુવી તિવિા વળજ્જા) ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી' ત્રણ પ્રકારની કહી છે. (ઇંજ્ઞા) તે પ્રકારા નીચે પ્રમાણે છે–(પુજ્વાળુપુથ્વી, વાળુપુથ્વી, અનાજીપુશ્રી) (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પદ્માનુપૂર્વી' અને (૩) અનાનુપૂર્વી, પ્રશ્ન-(સે િ ત પુજ્વાળુપુથ્વી) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી'નું સ્વરૂપ કેવુ` છે? ઉત્તર–(પુનાળુપુથ્વી) પૂર્વાનુપૂર્વી આ પ્રકારની છે. (વસોમાટે, કુવ્વ मोगाढे, दुपपचोगादे, संखिज्जए एयोगादे जाव असंखिज्जपपयोगाढे) પ્રદેશાવગાઢ, એ પ્રદેશાવગાઢ, દસ પર્યંતના પ્રદેશારગાઢ, સખ્યાત પ્રદેશાવાઢ અને અસખ્યાત પ્રદેશાવગાઢ (લે તં પુન્ત્રાળુપુથ્વી) આ ક્રમની જે ક્ષેત્રાનુપૂર્વી છે તેને પૂર્વાનુપૂર્વી કહે છે. પ્રશ્ન-(સે િત વજ્જાનુવુવી?) હે ભગવન્! પશ્ચ નુપૂર્વી કેવી હોય છે. ઉત્તર-(પદ્ધાળુપુથ્વી) પશ્ચાનુપૂર્વી આ પ્રકારની હાય છે-(અસંવિXસોમાટે, સંવિજ્ઞÇોચાઢેલાવાસોશઢે) અસખ્યાત પ્રદેશાવગાઢ, સખ્યાત પ્રદેશાવગાઢ અને એજ પ્રકારના ઉલ્ટા ક્રમમાં એકપ્રદેશાવગાઢ ન્તતા પદોને ઉપન્યાસ કરવેા (લે તેં પચ્છાનુપુથ્વી) તેનુ'નામ પશ્ચાતુપૂવી' છે. - પ્રશ્ન-(લે િતં બળાળુપુથ્વી) અનાનુપૂર્વી' આ પ્રકારની હૈાય છે (વાર્ एगाइयाए एगुत्तरियाए असंखिज्जगच्छनयाए सेढीए अन्नमन्नन्भाखोदरूवूणो) આ પદ્માના અર્થ પહેલાં આપવામાં આવ્યા છે. એટલે કે અહીં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવશે તે એકથી શરૂ કરીને એક એકની વૃદ્ધિ કરતાં કરતાં અસ્રખ્યાત પર્યંતની થઈ જશે ત્યાર બાદ તે સૌના પરસ્પરની સાથે ગુણાકાર કરવાથી જે અસખ્યાત ભંગરૂપ મહારાશિ ઉત્પન્ન થશ તેમાંથી આદિના એક ભંગ અને અન્તના એક ભગ એમ એ ભંગ કમી કરવામાં આવશે (સે િતં અનાજુપુત્રી) આ પ્રકારે ક્ષેત્રસંબધી અનાનુપૂર્વી બને છે. (સે તં ઓવનિફિયા હેત્તાનુપુત્રી) આ પ્રકાનું ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ છે. (સે તે લત્તાળુપુત્રી) ઔપનિધિડી ક્ષેત્રનુપૂર્વીÖનું કથન સમાપ્ત થવાથી ક્ષેત્રાનુપૂર્વીના સ્વરૂપનું નિરૂપણુ અહી' પૂરૂ' થાય છે. સૂ૦૧૨ા હવે સૂત્રકાર પૂર્વાષ્ટિ ક્રમપ્રાપ્ત કાલાનુપૂર્વીનું કથન કરે છે— ‹ àર્જિત ' ઇત્યાદિ—— શબ્દાર્થ-આ સૂત્રની શ્રૃાખ્યા સ્પષ્ટ છે. પ્રસૂ૦૧૨૪ા અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ કાલાનુપુર્વ આદી કા નિરુપણ તસ્થ” ઈત્યાદિ– શબ્દાર્થ-તેમાં જે પનિષિકી કાલાનુપૂર છે, તે અ૫ વકતવ્યવિષયથાળી હોવાથી થાય છે–એટલે કે હમણાં તેના વિષયનું પ્રતિપાદન કરવું તે યોગ્ય નથી તેમાંની જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે તેના બે પ્રકાર છે(૧) નિગમવ્યવહાર નયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વી અને (૨) સંગ્રહન વસંમત અનૌપનિધિકી કાલાનુપવી આ સૂત્રના વિષયની પ્રરૂપણા પહેલાં થઈ ચુકી છે. સૂ૦૧૨પ “તે જિં નેનાવા” ઈત્યાદિ શબ્દાર્થ-રે જિં જમાનારાળે બળોનદિશા જaggી) હે ભગવન! નિગમવ્યવહાર નયસંમત અનૌપનિધિશ્રી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વળો નિરિકા કાળુપુરથી વંfષા ગજા) અનૌપનિષિકી નૈગમવ્યવહારાયસંમત અર્યપદ કા નિરુપણ કાલાનુપૂર્વી પાંચ પ્રકારની કહી છે. (તંગ) તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે—(સ્થાપના , મંગલમુળિયા, મનોવવંતના સમાચારે પુજા) (૧) અર્થપદપ્રરૂપણુતા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગ પદર્શનતા, (૪) સમવતાર અને (૫) અગમ આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. સૂ૦૧૨૬ “હે જિં સં ગેજમવાળ” ઈત્યાદિ શબ્દાર્થ-(સે દિ હૈ નેજમવાને અપચયનયા ?) હે ભગવાન ! નગમવ્યવહાર નયસંમત અર્થપદ પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-ળામવાળું અથવાવાળા) નગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણુતા આ પ્રકારની છે-(સિમ કાળુપુથી, રાત નરgિs બાજુપુત્રી) જે દ્રવ્યવિશેષની સ્થિતિ ત્રણ સમયની હોય છે, તે દ્રવ્યવિશેષને ત્રિસમય સ્થિતિ કહે છે એવું ત્રણ સમયની સ્થિતિવાળું જે દ્રવ્યવિશેષ છે, તેને અહી આનુપૂર્વી રૂપ સ પજવું જોઈએ એવું દ્રવ્યવિશેષ એક પરમાણુ પણ હેઈ શકે છે, બે પરમાણુવાળે અન્ય પણ હોઈ શકે છે, ત્રણ પરમાણુ વાળે કન્ય પણ હેઈ શકે છે, ચાર પરમાણુવાળે કન્ય પણ હોઈ શકે છે, અને પાંચથી લઈને અનંત સુધીના પરમાણુઓવાળા ક પણ હોઈ શકે છે. આ રીતે એક પરમાણુ રૂ૫ દ્રવ્યથી લઈને દ્ધિપરમાણુક, ત્રિપરમાણુક અનંત પરમાણુક સ્કન્ધ પર્યન્તના જેટલાં દ્રવ્યવિશેષ છે, તે ત્રણુ સમયની સ્થિતિ અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ પદપ્રરૂપશુ વાળાં છે, તે સઘળા અનૌપનિધિકી કાલાનુપૂર્વીના ભેદ રૂપ તાના વિષયરૂપ છે. અને તેએ બધાં એક એક અનાનુપૂર્વી રૂપ છે એજ પ્રમાણે ચાર સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય છે તે દ્રવ્યેથી લઈને અસ`ખ્યાત પર્યન્તની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્યેા છે, તેમાંનું પ્રત્યેક દ્રવ્યવિ શેષ પણ આનુપૂર્વી રૂપ જ છે. શકા-જો દ્રવ્યવિશેષમાં જ આનુપૂર્વીતા માનવામાં આવે, તે “ કાલાનુપૂર્વી” આ પ્રકારનું કથન વિરૂદ્ધ પડે છે, કારણ કે કાલાનુપૂર્વીના કથનમાં તે કાળમાં આનુપૂર્વીતા કહેવી જોઈએ-દ્રવ્યવિશેષમાં આનુપૂર્વીતા કહેવી એઇએ નહી'. અહી તેા આપે દ્રવ્યવિશેષામાં આનુપૂર્વીતા બતાવી છે. તે આ બાબતના આપ શે! ખુલાસેા કરી છે. ? ઉત્તર-અહી જે દ્રવ્યવિશેષામાં આનુપૂર્વીતા પ્રકટ કરવામાં આવી છે, તે કેવળ દ્રવ્યેામાં જ પ્રકટ કરવામાં આવી નથી, પરન્તુ જે દ્રવ્ય સમયત્રય આદિ રૂપ કાળપર્યાયથી વિશિષ્ટ (યુક્ત) છે તેમાં જ પ્રકટ કરવામાં આવેલ તેથી અહીં સમયત્રય આદિ રૂપ કાળપર્યાયથી યુક્ત દ્રવ્ય જ ગ્રહણ ક્રૂરવામાં આવેલ છે. આ પ્રકારે કાળની ત્રણ પાંચા અને તે ત્રપ ચાવાળા દ્રશ્યમાં અભેદના ઉપચાર કરીને અને કાળપર્યાયની જ પ્રધાનતા માનીને કાળપર્યાયવિશિષ્ટ દ્રવ્યમાં પણ કાલાનુપૂર્વીતા સમજવી જોઇએ દ્રવ્યની અનન્ત સમય સુધી રહેવાની સ્થિતિ સ્વભાવથી જ હાતી નથી એટલે કે કોઈ પણ દ્રવ્ય એવુ' નથી કે જેની સ્થિતિ સ્વભાવથી જ અનંત સમયની ઢાય તેથી જ અનંત સમયની સ્થિતિવાળી કાલાનુપૂર્વી હાતી નથી તે કારણે અન’ત સમયની સ્થિતિવાળી કાલાનુપૂર્વી અહી' પ્રકટ કરવામાં આવી નથી. (संज्जिसम यट्टिए आणुपुव्वी असंविध्य समयद्विप आणुपुब्बी) આ સૂત્રપાઠના અર્થ પણ ઉપર્યુક્ત કથનમાં સ્પષ્ટ થઇ ચુકયા છે. (જ્ઞમટ્રિપ બનાળુપુથ્વી) તથા જે પરમાણુ રૂપ દ્રવ્ય, એ અણુવાળું દ્રવ્ય, ત્રણુ અણુવાળું દ્રવ્ય, ચારથી લઇને સંખ્યાત પર્યન્તના અણુવાળુ' દ્રવ્ય, અસખ્યાત અણુક દ્રવ્ય અને અનતાણુક દ્રશ્ય એક સમયની સ્થિતિવાળું હોય છે, તેને અનાનુપૂર્વી રૂપ સમજવુ' (ટુ મટ્રણ અપાવવાં) તથા એ સમયની સ્થિતિવાળું જે પરમાણુરૂપ દ્રવ્ય, એ અણુવાળું દ્રશ્ય, ત્રણથી લને સખ્યાત પર્યન્તના અણ્ણાળુ દ્રવ્ય, અસખ્યાત અણુ દ્રવ્ય અને અનંત અણુક દ્રશ્ય હોય છે તેને અવક્તવ્ય દ્રવ્યરૂપ સમજવું, અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ (તિ પમરચિા માળgવીરો) ત્રણ સમયની સ્થિતિવાળાં જેટલાં પરમાણ આદિથી લઈને અનંતાણૂક પર્યન્તના સ્કધામક દ્રવ્યવિશે છે, તેમને તથા સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિસ્તિવાળા પરમાણુરૂપ દ્રવ્યથી લઈને અનંતાયુક પર્યન્તના જેટલાં દ્રવ્યવિશે છે તેઓ બહુવચના આનુપૂરી શબ્દના વાગ્યાથું રૂપ છે. (વન મદિરારો અનાજુપુવીમો) તથા એક પરમાણ૫ દ્રવ્યથી લઈને અનંતાણુક પયંતના જેટલાં દ્રવ્યવિશે એક સમયની સ્થિતિવાળા છે, તેઓ બધાં બહુવચનાન્ત અનાનુપૂવ શબ્દના વાગ્યાથું રૂપ છે. (તુમ ક્રિયાઓ કાવ્યTI) તથા બે સમયની સ્થિતિવાળાં જેટલાં પૂત દ્રવ્યો છે, તેઓ બધાં બહુવચનાન્ત અવકતવ્યક શબ્દના વાગ્યાથ રૂપ છે. (બેનામવાળે કરણાચાકળા) નગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે. પ્રશ્ન-(પચાપf mજનવાળે અત્યાચારના દિ ઘોળે ?) આ નિગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપતાનું પ્રયોજન શું છે? ઉત્તર-(gવાળ નુકવવાપાળ બધપાવવાઘ ને નમવત્તાવાળ મંસુદિત્તાવા લાગ) નિગમવ્યવહાર સંમત આ અર્થ પ્રરૂપણતાને આધારે નગમવ્યવહાર નયસંમત ભંગસમત્કીર્તનતા કરાય છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રમાં કાલાનુપૂવીનું કથન કર્યું છે. આ વિષયનું સાગપાંગ વર્ણન કરવાને માટે સૂત્રકારે કાલાનુપૂર્વીના ઔપનિધિકી અને અનોપનિધિકી નામના બે વિભાગ પાડયાં છે. આ બંનેને અર્થ દ્રવ્યાનુવીના પ્રકરણમાં પહેલાં બતાવી દેવામાં આવેલ છે અનોપનિધિકી આપવીના સ્વરૂપનું કથન કર્યા બાદ સૂત્રકાર ઔપનિધિની આનુપૂવીના સ્વરૂપનું કથન કરશે આ પ્રકારે સૂત્રકાર પહેલાં તે અનોપનિધિકી આનુપૂવનું નિ. પણ કરે છે તે માટે તેમણે અનૌપનિધિકી આનુપૂવીને નીચેના બે વિભાગોમાં વિભક્ત કરી નાખી છે-૧) નગમવ્યવહારનયસંમત અનોપનિપિકી અને (૨) સંગ્રહનયસંમત અનૌપનિધિકી તેમાંની જે નૈગમવ્યવહારનયસંમત અનોપનિધિ કી કલાનુપૂર્વી છે તેની નીચે પ્રમાણે પાંચ ભેદ પડે છે–૧) અર્થપદ પ્રરૂપણુતા, (૨) ભંગસમુકીર્તનતા, (૩) અંગે પર્શનતા, () સમવતાર અને (૫) અનગમ, અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ અર્થપદ પ્રરૂપશુતામાં ત્રણ સમયથી લઈને અસંખ્યાત સમય પર્યન્તની સ્થિતિવાળાં જેટલાં એક પરમાણુથી લઈને અનંત પર્યન્તના પરમાણુવાળાં છે, તે બધા દ્રવ્યને આનુપૂર્વી રૂપ ગણવામાં આવે છે, કારણ કે અહીં કાલાનુપૂવને અધિકાર ચાલી રહ્યો છે તેથી ત્રણ અાદિ એમની રિથતિવાળાં દ્રવ્યને જ આનુપૂવ રૂપ માનવા માં આવ્યાં છે. એક પરમાણુ પણ ત્રણ સમયની સ્થિતિવાળું હોઈ શકે છે. એ આદિ પરમાણવાળ દ્રવ્ય પણ ત્રણ સમયની સ્થિતિવાળું હોઈ શકે છે. તેથી એવાં ત્રણ સમયની સ્થિતિ વાળાં દ્રવ્ય આનુપૂર્વી રૂપ છે એ જ પ્રમાણે ચારથી લઈને સંખ્યાત સમય, અને અસંખ્યાત પર્યન્તના સમયની સ્થિતિવાળાં એક પરમાણુંવાળાં, અને બેથી લઈને અનંત પર્યાના પરમાણુવાળાં દ્રવ્ય પણ હોઈ શકે છે એવાં બધાં દ્રવ્ય પણ સ્વતંત્ર આનુપૂર્વી રૂપ જ ગણાય છે. એક સમયની સ્થિતિવાળું એક પુદ્ગલ પરમાણુ રૂપ દ્રવ્ય અને બે અણુકથી લઈને અનંત અણુક પર્યન્તનું દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ ગણાય છે. બે સમયની સ્થિતિવાળું એક પુદ્ગલપરમાણુ રૂપ દ્રવ્ય અને બે અણુવાળાથી લઈને અનંત પર્યન્તના અણુવાળું દ્રવ્ય અવક્તવક રૂપ ગણાય છે. અહી સૂત્રકારે જે એકવચનાન્ત અને બહુવચનાઃ આનુપૂર્વી આદિ પદ બતાવ્યાં છે તેનું કારણ એ છે કે ત્ર૭ આદિ સમયની સ્થિતિવાળાં આનુવ દ્રવ્ય એક એક વ્યક્તિ (પદાર્થ) નયમવ્યવહારનાસંમત ભક્સમુત્કીર્તન કા નિરુપણ રૂપ પણ હોય છે. એ જ પ્રમાણે અવક્તવ્યક અને અનાનુપૂર્વી દ્રવ્યોના વિષયમાં પણ સમજવું તેના સ્પષ્ટીકરણ માટે દ્રવ્યાનુપૂવીના પ્રકરણમાં નંગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણા રૂપ આનુપૂવીનું પ્રકરણ વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે તે પ્રકરણમાં દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરેલું હોવાથી, ત્રણ આદિ પ્રદેરીવાળાં દૂબેને આનુપૂવ રૂપ, એક પ્રશવાળા દ્રવ્યને અનાનુપૂર્વી રૂપ અને બે પ્રદેશવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલા છે. પરંતુ અહીં કાલાનુપૂવનું કથન ચાલતું હોવાથી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ, એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને અનાનવ રૂપ અને એ સમયની સ્થિતિવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલ છે. આ એકવચનાન્ત અને બહુવચનાઃ અર્થ પદપ્રરૂપણુતાનું પ્રયજન શું છે? તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. સૂર૧૨૭ અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ણે તેં મવવાપાળે ઇત્યાદિ શબ્દાર્થ-(સે જિં તું નેધમાયાળ મંજામુદ્રિત્તાય?) હે ભગવન ! નિગમવ્યવહાર નયસંમત તે ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-ળેામવાળે માસમુન્નિત્તળયા) નિગમવ્યવહાર સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે (ગરિક બાપુથ્વી, અનાજુપુથ્વી, અથિ વરદi) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે અને અવક્તવ્યક છે, (હવે વાપુપુષ્યામેળ ઢાળુ વીણ રિ રેવ ઇવીä મંnt માળિચઢવા) આ પ્રકારે દ્રવ્યાનુપૂવીના પ્રકરણમાં જેવાં ૨૬ ભંગ (ભાંગા) કહેવામાં આવ્યા છે, એવાં જ ૨૯ ભાંગાઓ આ કાલાનુપૂર્વીના વિષયમાં પણ કહેવા જોઈએ. “તે મારા મંજાકુત્તિયાઆ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત કથન અહી પણ કરવું જોઈએ. પ્રશ્ન-(પાપ ગેાનવાળું મંદિરના ૬ ગોળી) નગમવ્યવહાર નયસંમત આ ભંગસમકતનતાનું શું પ્રયોજન છે? ઉત્તર-(gયાપળે નમવવાવાળ મંગલમુત્તાવાણ બેનામાવાળે મોરસના વારૂ) આ નિગમવ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતાને આધારે નગમવ્યવહાર નયસંમત અંગે ૫દર્શનતા કરવામાં આવે છે. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. | ભાવાર્થ- અહી ૨૬ ભંગ કેવી રીતે બને છે, તે હવે સમજાવવામાં આવે છે–આનુપૂર્વી આદિ ત્રણ એકવચનાન્ત પદેના ત્રણ ભંગ (ભાંગા) બને છે. અને જે આપવી આદિ બહુવચનાઃ ત્રણ પદે છે તેમના પણ ત્રણ ભંગ બને છે આ રીતે કુલ ૬ ભગ અસગ પક્ષમાં થાય છે. સંયોગ પક્ષમાં આ ત્રણ પદના દ્વિસંગી ભંગ ત્રણ થાય છે. તેમાં પ્રત્યેક ભંગમાં બલ્બનો સંગ થવાથી એકવચન અને બહુવચનવાળા ચાર ચાર ભંગ બને છે. આ રીતે ત્રણ ભંગાના દ્વિસંગી ચાર ચાર બંગ થતા હોવાથી કુલ દ્વિકસયેગી ભગ ૧૨ થાય છે. અને ત્રિકસ ચે, ગમાં એકવચન અને બહુવચનાન પદે નાં કુલ ૮ ભંગ થાય છે. આ પ્રકારે કુલ ૨૬ ભંગ થઈ જાય છેઆ અંગોની રચના સ્પષ્ટ રીતે સમ વા માટે દ્રવ્યાનુ પૂર્વીના પ્રકરણનું ૭૭મું સૂત્ર વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ૦૧૨૮ નૈગમવ્યવહારનવસંમત ભંગોપદર્શન કા નિરુપણ “જે જિં તં નમાવવાના” ઈત્યાદિ– શબ્દાર્થ-(mળમવવાનું) હે ભગવન્! મૈગમવ્યવહાર નયસંમત (i) પૂર્વ પ્રકાન્ત (સે) તે (મોવાળયા) અંગો પદર્શનતાનું (f) કેવું સ્વરૂપ છે? ઉત્તર-(ામવવાના મનોવાંકાચા) નિગમવ્યવહારનયસંમત ભંગપદર્શનતા આ પ્રકારની છે– (તિષમ ટ્રિપ કાળુપુરી) ત્રણ સમ ની સ્થિતિવાળું પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્ય આનુપૂવ રૂપ છે. (Tલાવમાદિ અનાજુપુત્રી) એક સમયની સ્થિતિવાળું એક પરમાણુ આદિ દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ છે. (કુમાર જવવાં ) બે સમયની સ્થિતિવાળું એક પરમાણુ આદિ દ્રવ્ય અવક્તવ્ય ૨૫ છે. ( સિરિયા કાલુપુચ્ચીરો) ત્રણ સમયની સ્થિતિવાળાં અનેક અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ પિતાપિતાની એક સરખી જાતિવાળા પદાર્થો અનાનુપવી એ રૂપ છે. (ફુવનપટ્રિા અવશ્વયા) એ સમયની સ્થિતિવાળા અનેક તિપિતાની એક સરખી જાતિવાળા પદાર્થો અવક્તવ્ય કે રૂપ છે. આ પ્રકારે એકવચનાન્ત અસયેગ પક્ષમાં ત્રણ ભંગ અને બહુવચનાત અસાગ પક્ષમાં ૫ણુ ત્રણ બંગ બને છે. આ રીતે અસગપક્ષે કુલ ૬ અંગ બને છે. સગપક્ષે એકવચન અને બહુવચન સંબંધી પ્રથમ અને દ્વિતીય ભંગને સંયુકત કરવાથી ત્રણ સમયની સ્થિતિવાળો પદાર્થ એ આનુપાવી રૂપ અને એક સમયની સ્થિતિવાળા પદાર્થ એક અનાનુપવી” રૂપ સમજ ઈએ, એ જ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે (माया तिसमयदिइए य एगसमयष्ट्रिइए य माणुपुब्बी भणाणुपुम्बी य) આ પ્રકારે પહેલી ચતુર્ભાગીને પહેલે ભંગ ઉપર પ્રકટ કરવામાં આવે છે. (एवं तहा चेव दवाणुपुत्वीगमेणं छबीसं भंगा भाणियल्या जाव से तंगમારા મનોવાળા) આ પ્રકારે દ્રવ્યાનવીના પાકમાં દર્શાવ્યા અનુસાર રના ૨ ભંગ અહી પણ સમજવા જોઈએ. “તે જામવાડાનાળ મંળોવંચા” નૈગમળ્યવહાર નયસંમત અંગેપદનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે, આ સૂત્રપાઠ પર્યતનું સમસ્ત કથન અહીં પ્રહણ કરવું જોઈએ. આ પ્રકારનું ભંગાપદનતાનું સ્વરૂપ સમજવું અહી આ પ્રકારના ૨૬ ભંગ બને છે એકવચનાઃ ત્રણ નંગ(૧) ત્રિસમય સ્થિતિક-એક પરમાણુ દ્રવ્યથી લઈને અનંતાણુક કન્ય પર્યન્તના વ્યવિશેષરૂપ-આનવી (૨) એક સમયસ્થિતિક એક પરમાણુ દ્રવ્ય આદિથી લઈને અનંત અણુક કન્ધ પર્યન્તના દ્રવ્યવિશેષ રૂપ આપવી (૩) એ સમયની સ્થિતિવાળા એક પરમાણુ દ્રવ્ય આતિથી લઈને અનંતાણા કન્ય પર્વતના વિશેષ રૂપ અવક્તવ્યક બહુવચનાઃ ત્રણ અંગે (૧) ત્રણ સમયની સ્થિતિવાળાં અનેક એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનતાણુક અંધ પર્યન્તના દ્રવ્યવિશેષ આનુપૂવઓ છે. (૨) એક સમયની સ્થિતિવાળાં એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનંતાણુક ક પર્યંતના વ્યવિશે અનાનપવીએ છે. (૩) બે સમયની સ્થિતિવાળાં અનેક એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનંતાણુક કન્ધ પર્યન્તના દ્રવ્યવિશે અવક્તવ્ય રૂપ છે. બે પના સાગથી પહેલી ચતુભગી (ચારભાંગા) નીચે પ્રમાણે બને છે (૧) આપવી અનાનુપૂવી, (૨) આનુપૂવ અનાનુપૂર્વીએ, (૧) આન પવી એ અનાનુપૂર્વી અને (૪) આનુપૂવીએ અનાનુપૂર્વા એ. બે પદેના સંગથી બીજી ચતુર્ભાગી નીચે પ્રમાણે બને છે (૧) આનુપૂવી અવક્તવ્યક, (૨) આનુપૂવી ઘણા અવક્તવ્ય, () આનુપૂર્વી એ એક અવક્તવ્ય, (૪) અનેક આનુપૂર્વી એ અનેક અવતા . બે પદના સાગથી ત્રીજી ચતુર્ભગી આ પ્રમાણે બને છે (૧) એક આનુપૂવી એક અવક્તવ્ય, (૨) એક અનાનુપૂરી વણા અવકતવ્ય, (૩) ઘણુ અનાનુપૂર્વી એક અવક્તયક () ઘણી અનાનવી એ ઘણા અવક્તવ્ય. અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે એકવચનાન્ત અને બહુવચનાઃ આનુપૂર્વી આદિ પદના સંયોગથી કુલ ૧૨ બ્રિકસરયેગી ભગે થાય છે. હવે ત્રણ પદે ના સગથી જે ૮ ભગે બને છે, તે પ્રકટ કરવામાં આવે છે, (૧) એક આનુપૂવ એક અનાનુપૂવી અને એક અવક્તવ્યક (૨) એક આનપૂવી", એક અનાનુપૂર્વી અને ઘણા અવક્તવ્યને (૩) એક આનુવી", અનેક અનાનુપૂવીએ અને એક અવક્તવ્યક (૪) એક આનુપૂર્વી, અને અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્યો (૫) અનેક આનુપૂવીઓ, એક અનાવી અને એક અવક્તવ્યક (૬) અનેક આનુવીએ, એક અનાપૂર્વી અને અનેક અવક્તવ્ય (૭) અનેક આનુપૂવીએ, અનેક અનાનુપવિ એ અને એક અવક્તવ્યક (૮) અનેક આનુપૂર્વી એ, અને અનાનુપવી એ સમત્વારકે સ્વરુપકા નિરુપણ અને અનેક અવક્તવ્ય કે આ પ્રકારે અસંગી ૬, દ્વિસંગી ૧૨ અને ત્રિકસંગી ૮ ભાંગાએ મળીને કુલ ૨૬ ભાંગા થઈ જાય છે. તેમના વિશે વધુ માહિતી મેળવવી હોય તે દ્રવાનુપૂથના પ્રકરણમાં જે ભંગોપદેશનતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. સૂ ૧૨૯ સે f i મોરે” ઈત્યાદિ– શબ્દાર્થ-પ્રશ્ન-( ર તે મોયારે ?, હે ભગવન ! પૂર્વ પ્રક્રાન્ત (અનૌ. પનિધિકી કાલાનુપૂવીના એક પ્રકાર રૂ૫) સમાવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(કોરે) પૂર્વ પ્રકાન્ત સમવતારનું સ્વરૂપ આ પ્રકારનું છેHવાળ કાળુપુથ્વીવારું #હું સમયાંતિ) નૈગમવ્યવહાર નયસંમત જે અનેક આનુપૂવી દ્રવ્યો છે તેમને અન્તર્ભાવ (સમાવેશ) કયાં થાય છે? એ વાસ્થાનમાં તેમને સમાવેશ થાય છે કે પરસ્થાનમાં થાય છે કે આ પ્રકારની વિચારધારાને જે ઉત્તર દેવે તેનું નામ સમવતાર છે. અહીં આ પ્રકારની વિચારધારા ચાલે છે–ગમવ્યવહાર નયસંમત સમસ્ત આનુપૂવ द्रव्य (किं आणुपुब्बीदव्वेहिं समोयरंति, अणाणुपुत्वीदव्वेहिं समोयरंति, अवत्तકથા મોતિ) શું આનુપૂર્વી દ્રવ્યમાં અન્તભૂત થાય છે ? કે અનાનુપૂર્વી દ્રવ્યમાં અંતત થાય છે ? કે અવક્તવ્યક દ્રવ્યમાં અન્તભૂત થાય છે? ઉત્તર-(gવં સિનિ લિ સાથે કમોરિ રૂતિ માળિય) નિગમવ્યવહાર નયસંમત જે આનુપૂર્વી દ્રવ્ય છે તેઓ આનુ પવી દ્રવ્યોમાં જ સમાવિષ્ટ થાય છે, તેઓ અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી અને અવક્તવ્યક દ્રવ્યોમાં પણ સમાવિષ્ટ થતાં નથી. એ જ પ્રમાણે નૈગમવ્યવહાર નયસંમત જેટલાં અનાનુપૂર્વી દ્રવ્યું છે, તેઓ પણ પિતાની જાતિમાં જ (અનાનુપ્તવ દ્રવ્યમાં જ) સમાવિષ્ટ થાય છે, તેમનાથી ભિન્ન એવાં આનુપૂર્વી દ્રવ્યોમાં અથવા અવક્તવ્યક દ્રવ્ય માં સમાવિષ્ટ થતાં નથી એ જ પ્રમાણે નગમવ્યવહાર નયસંમત અવક્તવ્યક દ્રવ્ય પણ અવક્તવ્યક દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય —-અન્ય આનુપૂર્વી આદિ દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી આ પ્રકારે આનPવી, અનાનુપૂવી અને અવકતવ્યક, આ ત્રણે પ્રકારનાં દ્રવ્ય તિપિતાના અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ અનુગમકે સ્વરુપ કા નિરુપણ સ્થાન રૂપ જાતિમાં જ અન્તભૂત થાય છે. આ સૂત્રની વ્યાખ્યા માટે પાછળ ૮૦મું' સૂત્ર વાંચી જવુ જોઈએ।સૂ॰૧૩૦ના “ સે સિં અનુત્તમે ” ઈત્યાદિ— શઠ્ઠા-(લે ત અનુત્તમે ?, હે ભગવન્! અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ગળુામેળવિદે વળત્તે) અનુગમ નવ પ્રકારના કહ્યો છે. (સંજ્ઞહા) તે પ્રકારો નીચે પ્રમાણે છે– (સંતવચરવળયા, જ્ઞાન બાયહુંચે) સંતપદ પ્રરૂપણુતાથી લઈને ૫બહુવ પર્યન્તના નવ પ્રકાર। અહી ગ્રહણુ કરવા જોઇએ. તે નવ પ્રકાર હવે ગણાવવામાં આવે છે— (૧) સત્પંદ પ્રરૂપશુતા, (૨) દ્રવ્યપ્રમાણુ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્ધાના, (૫) કાળ, (૬) અન્તર, (૭) ભાગ‘ (૮) ભાવ અને (૯) અલ્પમહુત્વ. વિદ્યમાન પદ્માવિષયક પદની પ્રરૂપણુતાનું નામ સપદપ્રરૂપણુતા છે. તેમાં (ગૅમયવહાર)ળ અનુપુથ્વી નારૂં અસ્થિ ળચિ ) કાઈ એવા પ્રશ્ન પૂછે કે ' નગમવ્યવકાર નયસ'મત આનુપૂર્વી દ્રવ્યેા છે કે નથી ? અનાનુપૂર્વી દ્રબ્યા છે કે નથી ? અવક્તવ્યક દ્રવ્યા છે કે નથી ? ” તા તે પ્રશ્નના ઉત્તર આ પ્રમણે આપવામાં આવે છે-(ળિયમા ઉતળિ વિયિ) ત્રણે કૂબ્યો અવશ્ય વિદ્યમાન છે. આ પ્રકારે આનુપૂર્વી આદિ દ્રવ્યેના અસ્તિત્વ વિષયક જે પ્રરૂપણા કરવામાં આવે છે તેનુ નામ સપદપ્રરૂપણુતા છે. "" આ હવે દ્રવ્યપ્રમાણુનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે-જે દ્રવ્યાને આનુપૂર્વી આદિ રૂપે ઓળખવામાં આવે છે, તે દ્રબ્યાની સખ્યાના દ્રવ્યપ્રમાણમાં વિચાર કરવામાં આવે છે એજ વાતને નીચેના સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે– प्रश्न- (णेगमवत्रहाराणं आणुपुत्रीदव्वाई कि संखिज्जाई, असंखिज्जाई, અનંતારૂં ?) નગમવ્યવહાર નયસમત સમસ્ત આનુપૂર્વી દ્રબ્યા શું સખ્યાત છે, અસખ્યાત છે, કે અનત છે ? આ પ્રકારના પ્રશ્ન અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્યે વિષે પણ પૂછવા જોઇએ. ઉત્તર-(તિળિ વિ નો સંવિખારૂં, બસંન્નિષ્નારૂં, નો અનંતાનું) આનુપૂર્વી આદિ ત્રણે પ્રકારના દ્રબ્યા સંખ્યાત પણ નથી, અન ́ત પશુ નથી, પરન્તુ અસખ્યાત છે. આ કથનના ભાવાથ એ છે કે ત્રણ સભ્યની સ્થિતિવાળાં પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્યે જો કે આ લેાકમાં અનંત છે, છતાં પણ તેમની સમયત્રય રૂપ સ્થિતિ એક જ છે, કારણ કે કાળની અહી' પ્રધાનતા ગ્રહણ કરવાની છે અને દ્રવ્યમહુત્વની ગૌણુતા સમજવાની છે તેથી ત્રણ સમયની સ્થિતિવાળાં જેટલાં પરમાણુથી લઈને અન`ત પર્યન્તના પુદ્ગલ પરમાણુવાળાં સ્કન્ધ રૂપ દ્રવ્યા છે, તેઓ બધાં પાતપેાતાની ત્રણ સમયની સ્થિતિની અપેક્ષાએ એક જ આનુપૂર્વી દ્રવ્ય રૂપ છે. એજ પ્રમાણે ને કે ચાર આદિ સમયની સ્થિતિવાળાં પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્ય અનંત છે, દસ સમય પન્તની સ્થિતિવાળાં, સખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં પરમાણુ આદિ દ્રવ્યે અનત છે, છતાં પણ તે તપેાતાની ચાર આદિ સમય, ઇસ પર્યન્તના સમય, સખ્યાત અને અસ', અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ખ્યાત સમય રૂપ સ્થિતિ એક સરખી હેવાને કારણે એક એક આનુપૂવી" ૩૫ છે. એટલે કે ચાર સમયની સ્થિતિવાળાં જેટલાં અનંત પરમાણુ દ્ર અને અનંત સ્કન્ધ દ્રપે છે. તેઓ ચા૨ સમયની એક સરખી સ્થિતિવાળાં હોવાને કારણે એક આનુપૂર્વા દ્રશ્વરૂપ છે એજ પ્રમાણે પાંચથી લઈને રસ પર્યન્તના સમયની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં અનંત પરમાણુ દ્રવ્યથી લઈને અનંત પરમાણુ ધામાં પણ, તે પ્રત્યેકની પોતપોતાની સ્થિતિની એકરૂપતાને કારણે તે પ્રત્યેકમાં પણ એક એક આનુપૂર્વી રૂપતા સમજવી જોઈએ દ્રવ્યની સ્થિતિ અનંત સમયની હેતી નથી-એટલે કે એવું કંઈ પણ દ્રવ્ય નથી કે જેની સ્થિતિ અનંત સમયની હોય તેથી આનુપૂર્વી દ્રવ્યને અસંખ્યાત જ માનવામાં આવેલ છે. એ જ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યે પણ અસંખ્યાત જ છે અને અવકતષક દ્રવ્ય ૫૬ અસંખ્યાત જ છે એમ સમજવું. શકા-એક સમયની સ્થિતિવાળું દ્રશ્ય અનાવી છે, અને એ સમયની સ્થિતિવાળું દ્રમ્ અવતરુપા છે ને કે લેકમાં એ સમયની સ્થિતિવાળાં અને એ સમયની રિથતિવાળાં પરમાણ આદિ પ્રત્યેક દ્રવ્ય અનંત છે, છતાં ૫ણ પૂર્વોકત રીતે એક સમયની અને બે સમયની સ્થિતિની એકરૂપતા હેવાથી અને દ્રવ્યબાહુલ્યની ગૌથતા હોવાથી “એક જ અનાનુપવી દ્રવ્ય અને એક જ અવકતવ્યક દ્રવ્ય છે,” એવું કથન કરવું ઉચિત ગણાતા પ્રત્યેક અસંખ્યાત છે, એવું કથન કરવું ઉચિત લાગતું નથી શંકાકરનારના કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે- કાલાનુપૂર્વીમાં દ્રવ્યબાહુલ્યને ગૌણુ માનવામાં આવ્યું છે અને કાળને પ્રધાન માનવામાં આવેલ છે. તેથી એક સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય હશે, તેમનામાં એક એક સમયની સ્થિતિ રૂપ એકતા હોવાને કારણે, એક જ અનાનુપૂવી દ્રવ્ય રૂપ ગણવા જોઈએભિન્ન ભિન્ન અસંખ્યાત અનાનુપૂર્વી” દ્રવ્ય રૂપ ગણવા જોઈએ નહીં એજ પ્રમાણે બે સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય હશે તે બધાને પણ, પોતપિતાની બએ સમયની સ્થિતિની એકરૂપતાને કારણે, એક જ અવક્તવ્યક દ્રવ્ય રૂપ માનવા પડશે-ભિન્ન ભિન્ન અસંખ્યાત અવક્તવ્યક દ્રવ્યો રૂપ માની શકાશે નહી જે દ્રવ્યના ભેદને લીધે તેમની વચ્ચે ભેદ માનવામાં આવે, તે તે પ્રત્યેકમાં અસંખ્યાતતા આવવાને બદલે અનંતના જ આવવાને પ્રસંગ ઉપસ્થિત થશે તેથી સૂત્રકારે અહીં જે અસંખ્ય તતા કહી છે તેને બદલે પ્રત્યેકમાં અનંતતા જ કહેવી જોઈતી હતી, કારણ કે એક સમયની સ્થિતિ વાળાં દ્રમાં અને બે સમયની સ્થિતિવાળાં દ્રમ-એ પ્રત્યેકમાં– અનંતતા જ હોય છે. છત્તર-લોકમાં અવગાહભેદ અસંખ્યાત છે તેથી એક સમયની સ્થિતિ વાળાં જેટલાં દ્રવ્ય છે અને બે સમયની સ્થિતિવાળા જેટલાં દૂજે છે, તેમના પ્રત્યેક દ્રવ્યમાં અવગાહનાના ભેદને લીધે ભિન્નતા છે. આ ભિન્નતાની અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત છે, એમ સમજવું જોઈએ. દરેક અવગાહમાં એક સમયની રિપતિવાળાં અને બે સમયની સ્થિતિવાળાં અનેક દ્રની વિધમાનતા (રહેવાનું સંભવિત હોય છે. તેથી અસંખ્ય અવગાહમાં અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યના રહેવાને કારણે તેમના આધારભૂત ક્ષેત્રમાં પડી જાય છે તેથી તે દ્રવ્યોમાં-પ્રત્યેકમાં-અસંખ્યાતતાનું કથન વિરૂદ્ધ અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ પડતું નથી, પણ નિર્દોષ કથન રૂપ જ ગણી શકાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લેકમાં એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યોને તથા બે સમયની સ્થિતિવાળાં દ્રવ્યોને રહેવાનાં સ્થાન અસંખ્યાત છે, કારણ કે કાકાશ પતે જ અસંખ્યાત પ્રદેશેવાળું છે આ દ્રવ્યોને રહેવાનું એક જ પ્રદેશ રૂપ અથવા બે પ્રદેશરૂપ આધારસ્થાન હોતું નથી તેથી એક પ્રદેશરૂપ અને બે પ્રદેશ આદિ રૂપ આધાર અનેક હોવાને કારણે તે અસંખ્યાત આષાર રૂપ સ્થાનોમાં તે પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત રૂપે રહે છે. તેથી તે પ્રત્યેક અસંખ્યાત જ છે. આ રીતે ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા એક સમયની અને બે સમયના સ્થિતિવાળાં તે પ્રત્યેક દ્રયમાં અસંખ્યાતનું કથન છેષરહિત જ છે.) સૂ૦૧૩ ક્ષેત્રદવાર ઔર સ્પર્શનાદવાર કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્રદ્વાર અને સ્પર્શદ્વારનું કથન કરે છે.– “લેજમાવાળ” ઈત્યાદિ શબ્દાર્થ-ળાવવાળ) નગમવ્યવહાર નયસંમત (કાળુપુળીબાર) સમસ્ત આનુપૂવી કળે, (બાજીપુવીધ્યાર) સમસ્ત અનાનુપવી ઢબે, (બકરવાવા) અને સમસ્ત અવક્તવ્યક દ્રવ્ય (હોળa ft äતિન મને હોગા) શું લેકના સંખ્યામાં ભાગમાં રહે છે, (રિજા માળે હોr) કે અસાત ભાગમાં રહે છે, (જેવું માળે, વા હોrt) કે સંખ્યાત ભાગોમાં રહે છે, (સંક્ષેતુ માયુ વા દો જ્ઞા) કે અસંખ્યાત ભાગમાં રહે છે, (વસ્ત્રો વા હો ના ?) કે સમસ્ત લેકમાં રહે છે? ઉત્તર-(ભાનુપુત્રી દત્તારૂં ઘi ā વહુ હંકારમાને યા કઝા, સંવેजइभागे वा होज्जा, संखेज्जेसु भागे सु वा होज्जा, असंखेज्जेसु वा भागेसु होज्जा, ળેિ ન હો હો જ્ઞા) એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કઈ એક આનુપૂવ દ્રવ્ય લેકના અસખ્યાત ભાગમાં રહે છે, કઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેકના સખ્યાત ભાગોમાં રહે છે, તથા કઈ એક આનુપૂવી દ્રવ્ય દેશોનલેકમાં રહે છે. અહીં “ આનુપૂવી દ્રવ્ય (ત્રણ આદિ સમયની સ્થિતિવાળું દ્રવ્ય) લેકના સંખ્યાત આદિ ભાગોમાં રહે છે.” એવું જે કથન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સંખ્યાત આદિ ઉપર્યુક્ત ભાગમાં તેની અવગાહના સંભવિત હોય છે. તથા જે સમયે ત્રણ આદિ સમયની સ્થિતિવાળ સૂક્ષમ પરિણામયુક્ત અન્ય દેશનલેકમાં અવગાહિત થાય છે-રહે છે-તે સમયે એક આવી દ્રવ્ય દેશોનલેકવતી હોય છે, એવું સમજવું જોઈએ. અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ શંકા-આ૫ જે સૂક્ષમ પરિણામયુક્ત ત્રચ આદિ સમયની સ્થિતિવાળા રક રૂપ એક આનુપૂર્વી દ્રવ્યને દેશનલેકવ્યાપી કહ્યો છે, તે અમારે પ્રશ્ન એ છે કે તે સમસ્ત લેકમાં કેમ વ્યાપેલ (અવગાહિત) નથી ? ઉત્તર-એ વાત તે પહેલાં સ્પષ્ટ થઈ ચુકી છે કે અચિત્ત મહારક જ સર્વ લેકવ્યાપી હોય છે, અને તે અચિત્ત મહાઅન્ય સર્વ લેકમાં વ્યાપક રૂપે એક સમય સુધી જ રહે છે. ત્યાર બાદ તેને સંકેચ (ઉપસં. હાર) થઈ જાય છે. આનુપૂર્વી દ્રવ્ય એક સમયની સ્થિતિવાળું હોતું નથી. તે તે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું હોય છે. તેથી એવું જે વ્ય હેય છે તે તે દેશોન લેકમાં (એક પ્રદેશ પ્રમાણ ન્યૂન લેકમાં) જ અવગાહિત ય છે એવો નિયમ છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હાય છે, તે દ્રવ્ય દર્શન લેકમાં અવગાહિત હોય છે, શંકા-આપે કહ્યું તે અચિત્ત મહાકજની સ્થિતિ, એક સમયની હોય છે, પરંતુ આપનું તે કથન વૈષત લાગે છે, કારણ કે દંડ, કપાટ, મળ્યાન આદિ અવસ્થાઓની ગણતરી કરતાં તેની સ્થિતિ આઠ સમયની થાય છે આ આ અચિત્ત મહાઅશ્વ, કેવલિસમુદુઘાતને ન્યાયે વિશ્વના પરિણામને લીધે ચાર સમયમાં સકળ લોકને વ્યાપ્ત કરી દે છે, અને જે ૨ બાદ ચાર સમયમાં જ તે પોતાને ઉપસંહાર કરે છે એટલે કે પિન- અ દર જ સમાઈ જાય છે. આ રીતે કાળપ્રમાણનો વિચાર કરવામાં આવે તે તેની રિથતિ આઠ સમયની થાય છે, છતાં આપ તેની સ્થિતિ એક નવી શા કારણે કહો છે ? આ અચિત્ત કલ્પ આઠ સમાની સ્થિતિવાળા હોવાથી આપવી ૩૫ જ છે. જે આવી દ્રવ્ય રૂપે આ અચિત્ત રૂપે સર્વવ્યાપી હોય, તે આનવી દ્રવ્યને આપ કેવી રીતે દેશોન લેકવ્યાપી બતાવે છે ? આ રીતે આપવી દ્રવ્યને દેશોન લેકવ્યાપી કહેવું તે સંગત લાગતું નથી. તેને સર્વવ્યાપી જ કહેવું જોઈએ. ઉત્તર-દડ, કપાટ અને મન્થાન આદિ જે અવસ્થાએ છે તે ભિન્ન ભિન્ન છે, અને અવસ્થાઓના ભેદને લીધે અવસ્થાવાળી વસ્તુમાં પણ ભિન્નતા આવી જાય છે. આ પ્રકારે દંડ, કપાટ અને મન્થાન અવસ્થાવાળાં દ્રાથી અચિત્ત મહાકધમાં ભિન્નતા છે. અને તે એક જ સમયની સ્થિતિવાળે છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ ગણાતું નથી પણ અનાનુપૂવી ૩૫ જ ગણાય છે. આ પ્રકારે તે અચિત્ત મહાશ્વમાં આનુવીતાને અભાવ જ છે તેથી શંકા કર્તાએ એવી જે શંકા ઉઠાવી છે કે “ અચિત્ત મહાન્ય મલેકવ્યાપી હોવાથી આનુપૂર્વ દ્રવ્યને પણ સર્વવ્યાપી કહેવું જોઈએ” તે વાત ઉચિત નથી તે સાબિત થઈ જાય છે. અચિત્ત મહારકન્ય અનાનુપવી ૩૫ હાવ થી તેની સવલોકવ્યાપિતાને આધાર લઈને આવી દ્રવ્યમા સલેકવ્યાપિતા માની શકાય નહીં. તેથી એજ કથન સત્ય સિદ્ધ થાય છે કે આનુપૂર્વી દ્રવ્ય દેશોન લેકવ્યાપી હોય છે. અથવા-ક્ષેત્રાનવીની જેમ અહી પણ સવલકવ્યાપી અચિત્ત મહાકન્યની વિવક્ષાની અપેક્ષાએ એક આનુપૂવ" દ્રવ્યને એક આકાશના પ્રદેશમાં અપ્રધાનતાનો આશ્રય લઈને દેશાન લેકવ્યાપી સમજવું જોઈએ. આ કથનનું તા૫ય એ છે કે અચિત્ત મહાઅબ્ધ રૂપ એક અનુપૂર્વા દ્રવ્યને રોન કાપી માનવાને બદલે સર્વ લેકવ્યાપી માનવામાં આવે, તે અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યેને કેવાનું સ્થાન જ ન રહેવાને કારણે તેમના અભાવ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે અને જો એવું માનવામાં આવે કે અચિત્ત મહાક્કન્ય રૂપ એક આવી " દ્રવ્ય દેશેન લેકમાં વ્યાપ્ત થઈને રહેવું હોય અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ છે, તે આ રીતે અચિત્ત મહાપ વડે પૂરિત (વ્યાસ) થયેલા લેકમાં પણ ઓછામાં ઓછું એક પ્રદેશ એ હોય છે કે જેમાં અનાનપ્રવી" અને અવક્તવ્યક દ્રવ્યને રહેવાને માટે સ્થાન મળી જાય છે. જો કે તે એક પ્રદેશમાં પણ આનુપૂર્વી દ્રવ્ય રહે છે, છતાં પણ તેમાં તેમને પ્રધાનરૂપે ગણી શકાય નહી તે એક પ્રદેશમાં તે એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યની અને બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યક દ્રવ્યની જ પ્રધાનતા માનવી પડે છે. એ જ પ્રમાણે બીજી વાતને પણ આ ગામની વિરૂદ્ધ ન પડે એવી રીતે સમજી લેવી જોઈએ. તથા-( નાવા વદુરજ નિરમા નવો જ્ઞા) અનેક આનપૂર્વી પ્રત્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ નિયમથી જ સર્વલોકમાં રહેલાં હોય છે, એમ સમજવું જોઈએ. એટલે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળાં અનેક આનુપૂર્વી દ્રવ્યોનું અસ્તિત્વ સમસ્ત લેકમાં પણ હોય છે. તેથી જ અનેક આનુપૂવી દ્રવ્યોની અવગાહના બાબતમાં એવું કથન કરવામાં આવ્યું છે કે અનેક આપવી ક સમસ્ત લેકમાં વ્યાપ્ત થઈને રહે છે. | (gf બાજુપુત્રી શ્વે) એવું જ કથા અને નુપૂરી દ્રવ્યના વિષયમાં પણ સમજવું જોઈએ એટલે કે એક અનાનુપવી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એક અનાનુપૂવી દ્રવ્ય પણ લેકના અસંખ્યાત ભાગમાં રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે સમજ-જેવી રીતે ક્ષેત્રાનુકૂવીમાં એક અનાનપવી દ્રવ્ય લેકનાં અસંખ્યાત ભાગમાં રહે છે, એ જ પ્રમાણે કાલાનુવીમાં પણ તે લેકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની એક સમયની સ્થિતિ હોય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ એક પ્રદેશમાં અવગાહિત (રહેલું) હોય છે. આ એક પ્રદેશમાં રહેવું, તેનું નામ જ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેવું છે. લાપતો ય સપુછાણુ હોય) અથવા સૂત્રકાર અન્ય પ્રકાર આનુવ” દ્રવ્યના વિષયમાં નીચે પ્રમાણે કથન કરે છે–જો કોઈ એવો પ્રશ્ન છે કે અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાત ભાગમાં રહે છે, કે અસંખ્યાત ભાગમાં રહે છે, કે સમસ્ત લેકમાં રહે છે તે આ પ્રશ્નનો એ ઉત્તર આપી શકાય કે બે, ત્રણ, ચાર પ્રદેશવાળાં સ્ક આદિની જેમ અચિત્ત મહાસ્કન્ધની દંડ, કપાટ અને મન્થાન અવ. સ્થાઓ આકાર આદિની અપેક્ષાએ એક બીજીથી ભિન્ન ભિન્ન હોય છે આ પ્રકારે તે દંડાદિક અવસ્થાઓ એક એક સમયવતી હોવાને કારણે અલગ અલગ અનાનુપૂવ દ્રવ્ય રૂપ હોય છે. તેમાંનું કેઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ય ક્ષેત્રમાં રહે છે. જ્યારે આ પ્રકારની વિવક્ષા થાય છે, ત્યારે આ વિવક્ષાની અપેક્ષાએ એક અનાનુપવી દ્રવ્ય પ્રકાર ન્તરની અપેક્ષાએ આ ત્રોક્ત સંખ્યય ભાગાદિ પાંચ પ્રકારના ભાગોમાં ઉપલબ્ધ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે એક સમયની સ્થિતિવાળા અનાનુપૂવી દ્રવ્યની અવગાહના વિચાર કરવામાં આવે, તો કોઈ એક અનાનુપવી દ્રવ્ય લેકના સુખ્યાત ભાગમાં રહે છે, કોઈ એક અનાનુપવી' દ્રવ્ય લેાકને અસંખ્યાત ભાગમાં રહે છે, કેઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કોઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લેકના અસખ્યાત ભાગોમાં રહે છે અને કોઈ એક અનાનુપૂવ દ્રવ્ય સર્વકમાં પણ રહે છે, અનેક અનાની બની અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે સલેકવ્યાપી હોય છે, એમ સમજવું, કારણ કે એક સમયની સ્થિતિવાળાં અનાનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ સત્ર હોય છે. (વં અપત્તળવાનિ વિ જ્ઞા લેત્તાનુપુત્રી) ક્ષેત્રાનુપૂર્વી માં અવક્તવ્યક દ્રવ્યેની અવગાહના વિષે જેવું કથન કરવામાં આવ્યુ છે, એવું જ સ્થન અહીં પણ સમજવું જોઇએ આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છેક્ષેત્રાનુપૂર્વી માં અવક્તવ્યક દ્રવ્યને લેાકના અસખ્યાત ભાગવતી ખતાવ્યું છે, એજ પ્રમાણે અહી' કાલાનુપૂર્વી માં પણ તેને લેાકના અસ ંખ્યાત ભાગમાં રહેલું જ ખતાવવામાં આવ્યું છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની સ્થિતિ એ સમયની હાય છે, તે દ્રવ્ય લેકના બે પ્રદેશેામાં જ અવગાઢ હાય છે. આ પ્રકારે એ પ્રદેશમાં રહેવુ. તેનું નામ જ લેાકના અસખ્યાતમાં ભાગી બ્યાસ કરવા અથવા એ સમયની સ્થિતિવાળું દ્રવ્ય સ્વભાવથી જ લેના અસખ્યાતમાં ભાગને ન્યાસ કરે છે, તેનાં કરતાં અધિક ભાગને તે ન્યાસ કરતું નથી. તથા—“ આરેશાન્તરેના-માવષયજ્ઞમાવવુ ભાષવુંઢાસુ ડ્રોના ’’ આ પ્રમાણે જે કહ્યું છે તેના ભાવા નીચે પ્રમાણે છે-એ સમયની સ્થિતિવાળુ કાઈ એક અવક્તવ્યક દ્રવ્ય લેાકના સાત ભાગમાં અવગાઢ (રહેલુ) હાય છે, કોઇ અસખ્યાતમાં ભાગમાં અવગઢ હોય છે, કેઇ સખ્યાત ભાગેામાં અવગાઢ હાય છે, કેઈ અસ`ખ્યાત ભાગેામાં અવગાઢ હોય છે, પરન્તુ કાઈ પણ અવક્તવ્યક દ્રશ્ય સમસ્ત લેાકમાં અવગાઢ હાતુ નથી, માસ્કન્સ જ સ લેાકમ અલગાઢ હૈય છે. આ મહાસ્કન્ધ આઠ સમયેામાં નિષ્પન્ન થાય છે-એ સમયે,માં નિષ્પન્ન થતા નથી આ રીતે આ મહાકધમાં એ સમયની સ્થિતિને અભાવ હવાને કારણે તેને અવક્તવ્યક દ્રવ્ય રૂપ ગણી શકાય નહી. આ રીતે અવક્તવ્યક દ્રવ્યની અવગહનાની બાબતમાં પાંચમી વાત (સલાકાાપતા) સંભવી શકી નથી તેથી જ “ મહારવંધવનું છે. આ સૂત્રાંશ મૂકવામાં આવે છે. અનેક અવક્તવ્યક દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એવુ કથન ગ્રહણ કરવું• જોઈએ કે કાલદવારકા નિરુપણ પ્રકારે આ અનેક અવક્તવ્યક દ્રવ્યે સર્વલે,કવ્યાપી હૈાય છે. આ સૂત્રમાં ક્ષેત્રદ્વારની પ્રરૂપણા કરવામાં આવી છે. (લળા કાસ્રાળુનુશ્રીવ નાિ તાહોય માળિયરા) આ કાલાનુપૂર્વી માં સ્પર્શેના દ્વારનુ* કથન પણ ક્ષેત્રાનુપૂર્વાની જેમ જ સમજવું જોઇએ. સૂ॰૧૩૨/ અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર કાલદ્વારનું કથન કરે છે— “ મનવારાનું ” ઇત્યાદિ— શબ્દાય-(બેશમયવહારાનું) નૈગમવ્યવહાર નયસ'મત (આનુવુથ્વીનાż) સમસ્ત આનુપૂર્વી દ્રબ્યા (કાજો) કાળની અપેક્ષાએ (લેજિયમાં ફોર્ં ?) કેટલા સમય સુધી રહે છે ? ઉત્તર—(જ્ઞા યુ′ વડુ૫) એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી દ્રવ્યની (જ્જજ્ઞેળતિનિ સમયા) જાન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ ત્રણ સમયની કહી છે અને (શેતેનું અસલેન્ગ વ્હારું) ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) સ્થિતિ અસ"ખ્યાત કાળની કહી છે. આ કથનને ભાવ થ નીચે પ્રમણે છે-જે આનુપૂર્વી દ્રવ્યે છે તેમાં ત્રણ સમયની સ્થિતિવાળુ' દ્રશ્ય સૌથી એથ્રુ છે. તે ત્રણ સમય સુધી જ રહે છે, તે કારણે આનુપૂર્વી દ્રવ્યેાની જધન્ય સ્થિતિ ત્રણ સમયની કહી છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસખ્યાત કાળની કહેવાનુ કારણ એ છે કે તે દ્રવ્ય અસ ંખ્યાત કાળ ભાદ આનુપૂવી' રૂપ પરિણામ રૂપે પરિમિત રહેતુ... જ નથી, (નળાખ્વા‡ વજુદવ સવજ્જા) અને આનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી દ્રવ્યેાની સ્થિતિ સાવ કાલિક છે, કારણ કે લેકના પ્રત્યેક પ્રદેશમાં વિવિધ આનુપૂર્વી દ્રન્યાના સદા સદ્ભાવ જ રહે છે. પ્રશ્ન-(બેગમવવ{ારાળ) નૈગમવ્યવહારનયસ'મત (જ્ઞળાજીનુની) સમસ્ત અનાનુપૂર્વી દ્રવ્યે (છાત્રો) કાળની અપેક્ષાએ (કેાિં) કેટલા સમય સુધી રહે છે ! ઉત્તર–(i (′ પડુ() એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે. તેા (જ્ઞ મનુોલેળ) નાનુપૂર્વી દ્રવ્ય અજયન્ય અને અનુ. ત્કૃષ્ટ કાળની અપેક્ષાએ એક સમય સુધી રહે છે. (નાળા ક્યાાં વસ્તુન ધ્રુવતા) અને અનેક દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અનાનુપૂર્વી દ્રબ્યાની સ્થિતિ સાવક લિક છે, કારણ કે લેાકના દરેક પ્રદેશમાં તેમના સદ્દભાવ રહે છે. પ્રશ્ન-(અત્રત્તાત્′ાળ પુરા) અવક્તવ્યક દ્રબ્યાના વિષયમાં પણ એવે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નૈગમવ્યવહાર નયસ'મત અક્તવ્યક દ્રવ્ય કાળની મપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે.? ઉત્તર-(છ્યાં ટ્′ દુષ જ્ઞળમોળું ટ્રો સમયા, નાળા યુવ્વાદ્ સુખ સવવા) એક દ્રશ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અજધન્ય અને અનુષ્કૃષ્ટ કાળની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્ય એ સમય સુધી રહે છે. અને જો અનેક દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અવક્તવ્યક દ્રબ્યાની સ્થિતિ સાવ કાલિક છે, કારણ કે લેાકના દરેક પ્રદેશમાં તેમના સદા સદ્ભાવ રહે છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ છે અને એ સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્યક રૂપ છે. તે કારણે તે બન્ને જધન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યે નથી. સૂ૦૧૭૩૫ म० ७३ અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ અન્તરદવારકા નિરુપણ હવે સૂત્રકાર અન્તરદ્વારની પ્રરૂપણા કરે છે— “ મેળમયનફારાળ ’’ઈત્યાદિ— શબ્દાથ (મેળમવવાવાળું) નૈગમવ્યવહાર નયસ'મત (આળુપુત્રી આાળ) સમસ્ત આનુપૂર્વી દ્રવ્યેાનું (અંતર) અતર (વિરહૅકાળ) (દારો) કાળની અપેક્ષાએ (જિયદિ) કેટલા સમયનું હોય છે? ઉત્તર-(′′ યુવ્યં વડુ૪૪) એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા (ફોળ) આનુપૂર્વી કન્યાનુ જધન્ય અંતર-જધન્ય વિરહુકાળ−(i સમર્ચ) એક સમયનુ' અને (કોલેન) વધારેમાં વધારે અંતર (ટો ભ્રમચા) એ સમયનુ હેાય છે. (નાનાવાડું ૧:૪૨) અનેક દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (નસ્થિ અંતર) અંતર (વિરહુકાળ) નથી આ કથનનું તાત્પર્ય એ છે કે ત્રણુ આદિ સમયની સ્થિતિવાળુ દ્રશ્ય પોતાના અનુપૂર્વી રૂપ પિરણામને છેડીને કાઇ અન્ય પરિણામ રૂપે એક સમય સુધી પરિશુ મિત રહીને ફરી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્ય રૂપે પરિમિત થઈ જતુ હાય, તે એવી પરિસ્થિતિમાં ત્યાં જધન્ય અન્તર્ (વિરહકાળ) એક સમયનેા ગણાય છે. પણ ત્રણુ આફ્રિ સમયની સ્થિતિવાળું કાઈ માનુપૂર્વી દ્રશ્ય પાતાના આનુપૂર્વી રૂપ પિરણામને છેડીને કાઇ અન્ય પરિણામ રૂપે એ સમય સુધી પરિમિત રહીને ફરી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્ય રૂપે પશ્ચિમિત થઈ જતું હાય, તે એવી પરિસ્થિતિમ ત્યાં ઉત્કૃષ્ટ અન્તર બે સમયનું ગણાય છે. જો અન્ય પરિણામ રૂપે પરિમિત થયેલું તે અનુપૂર્વી દ્રશ્ય ક્ષેત્રાદ્રિ સંબધના ભેઇથી એ સમય કરતાં અધિક સમય સુધી પશુ રહે તે તે પરિસ્થિતિમાં પણ ત્યારે તે આનુ પૂર્વીશ્વને અનુભવ કરે છે, અને આ સ્થિતિમાં ત્યાં અંતર જ સાઁભવી શકતુ નથી વિવિધ દ્રવ્યેની અપેક્ષાએ અતર (વિરહકાળ)ના અભાવ જ કહેવાનું કારણ એ છે કે ત્રણ સમયની સ્થિતિવાળાં કાઈ ને કંઈ દ્રવ્ય લેકમાં સવા માદ જ રહે છે. પ્રશ્ન-(બેગમવવારાનું અનાજુપુથ્વી આાળ અંતર જાજો જેોિ?) નગમવ્યવહાર નયસ'મત અનાનુપૂર્વી દ્રવ્યેનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું હાય છે ? ઉત્તર-(ń યુઝ્યું વડુ7) એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (જ્ઞજ્ઞેળ યો સમય) જધન્ય અન્તર (ઓછામાં ઓછા વિરહકાળ) એ સમયનું (ઊત્તેન અસંવેગ ારું) ઉત્કૃષ્ટ અંતર (વધારેમાં વધારે વિરહકાળ) અસંખ્યાત કાળનું હોય છે. (નાળામાથું વડુ′ ગણિ બત) અનેક કૂબ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા અતર (વિરહકાળ) હાતુ નથી આ કથનને ભાષાથ' નીચે પ્રમાણે છે—એક સમયની સ્થિતિ અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ વાળું કોઇ એક અનાનુપૂર્વી દ્રશ્ય જ્યારે અન્ય પરિણામ રૂપે પરિશુમિત થઈને એ સમય સુધી તે પરિણામ રૂપે પરિણમિત થયેલુ' રહીને ત્યાર ખાદ પેાતાની એ પૂસ્થિતિમાં આવી જાય, તે એવી સ્થિતિમાં ત્યાં જાન્ય વિરહકાળ એ સમયના ગણાય છે, અને જો તે એક સમય સુધી જ અન્ય પરિણામ રૂપે પરિણુમિત થયેલુ રહે છે, તેા એવી પરિસ્થિતિમાં ત્યાં અંતર જ હતુ... નથી, કારણ કે એવી દશામાં તે દ્રવ્યમાં અનાનુપૂર્વી ને સદ્ભાવ જ રહે છે. અને એ સમય ખાદ પશુ જે અન્ય પરિણામ રૂપે પરિમિત થયેલુ' જ રહે, તેા ત્યાં જઘન્યતા માનવામાં આવતી નથી પરન્તુ જે તે દ્રશ્ય અસ`ખ્યાત કાળ સુધી અન્ય પરિણામ રૂપે પરિણુમિત થયેલુ રહીને, ત્યાર બાદ એક સમયની સ્થિતિવાળા પેાતાના પૂત્ર પરિણામને પ્રાપ્ત. કરે તે એવી પરિસ્થિતિમાં તે અનાનુપૂર્વી દ્રવ્યના ઉત્કૃષ્ટ વિરહકાળ. અમખ્યાતકાળના ગણાય છે, શંકા-જુદાં જુદાં દ્રવ્ય અને ક્ષેત્રની સાથે સબંધ થતા હોય તે અનતકાળનું પણ અંતર સંભવી શકે છે. છતાં સૂત્રકારે ઉત્કૃષ્ટ અંતર અસ`ખ્યાતકાળનું શા કારણે કહ્યું છે? ઉત્તર-કાલાનુપૂર્વીનું પ્રકરણ ચાલતુ હવાને કારણે અહી' કાળમાં જ પ્રધાનતા માનીને કથન કરવામાં આવ્યું છે, જો અહી' જુદાં જુદાં દ્રશ્ય અને ક્ષેત્રના સ''ધને લીધે અંતરકાળમાં બાહુલ્ય માનવામાં આવે, તે તે ખાહુલ્ય તેમાં દ્રવ્ય અને ક્ષેત્રના દ્વારા જ આવેલુ' માનવુ' પડશે જો એ પ્રમાણે કર વામાં આવે તે કાળની પ્રધાનતાને બદલે દ્રશ્ય અને ક્ષેત્રની જ પ્રધાનતા માનવાના પ્રસંગ ઉપસ્થિત થશે તેથી એક જ પરિણામાન્તરમાં જેટલે ઉન્મૂટકાળ થાય છે, તેને જ ઉત્કૃષ્ટ અતર રૂપ માનવામાં આવે છે, અને તે ઉત્કૃષ્ટ અંતર ઉપર બતાવ્યા પ્રમાણે અસંખ્યાતકાળનું જ હોય છે. ત્યાર બદ (અસ`ખ્યાત કાળ બાદ) વસ્તુ એક પરિણામ રૂપે અવસ્થિત (મેાજૂદ) રહેવાને જ નિષેધ છે. મા સમસ્ત કથન, સૂત્રની વિવજ્ઞાની વિચિત્રતાને લીધે, એવી રીતે અહી લગાડવુ' જોઈએ કે આગમના આગળપાછળના ગ્રંથનમાં કોઇ વિરેધ સભવે નડ્ડી' અનેક અનાનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ અતરવિરહકાળ–ને! અભાવ કહેવાનું કારણ એ છે કે લેાકના પ્રત્યેક પ્રદેશમાં તેને સદા સદૂભાવ જ રહ્યા કરે છે, પ્રશ્ન-(ળેળવવવારાનું અત્તવળવાળું પુચ્છા) નૈગમવ્યવહારનયસ'મત અવક્તવ્યક દ્રવ્યેના અંતરના વિષયમાં પણ અનાનુપૂર્વી દ્રવ્યના જેવા જ પ્રશ્ન સમજવા. ઉત્તર-(ń યુ′ દુ) એક વક્તવ્યક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા (ફ્ળળ પાં સમય) જઘન્યની અપેક્ષાએ એક સમયનું, અને (ઇરોમેળ સંલેન્ગ ા ં) ઉત્કૃષ્ટની અપેક્ષાએ અસ`ખ્યાત કાળનું અંતર ડાય છે. એટલે કે ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે અસ`ખ્યાત કાળને ત્રિરહકાળ હાય છે. (બળાત્કારૂં વડુ་નધ્ધિ અંતર) વિવિધ અવક્તવ્યક દ્રવ્યેાની અપેક્ષાએ વિચ:ર કરવામાં આવે, તે વિરહકાળ રૂપ અતરના અભાવ હાય છે. હવે આ કથનને ભાવાથ' બતાવવામાં આવે છે, ધારા કે એ સમયની સ્થિતિવાળું કોઇ અવક્તવ્યક દ્રવ્ય પેતાના પરિણામના ત્યાગ કરીને ફાઈ અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ અન્ય પરિણામ રૂપે પરિણમિત થઈ જાય છે. ત્યાર બાદ તે એક સમય સુધી એજ દશામાં રહીને ફરી એ સમયની પોતાની પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરી લે છે. તે એવી પરિસ્થિતિમાં જઘન્ય વિરહકાળ એક સમય ગણાય છે. પરંતુ કોઈ અવક્તવ્યક દ્રવ્ય અન્ય પરિણામ રૂપે પરિમિત થઈને અસંખ્યાત કાળ સુધી તે અન્ય પરિણામ રૂપે જ રહીને ત્યાર બાદ બે સમયની પિતાની પૂવરસ્થિતિમાં આવી જાય છે, તે એવી પરિસ્થિતિમાં તે અવક્તવ્યક દ્રવ્યનું ઉત્કટ અંતર અસંખ્યાત કાળનું માનવામાં આવે છે. અનાનપ્રવીમાં જે પ્રકારની શંકા ઉઠાવવામાં આવી છે તે પ્રકારની શંકા અહીં પણ ઉઠાવી શકાય છે આ શંકાનું ત્યાં જે પ્રકારે નિવારણ કરવામાં આવ્યું છે એજ પ્રકારે અહીં પણ નિવારણ કરી શકાય છે, વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અંતરનો અભાવ કહેવાનું કારણ એ છે કે લેકમાં અવક્તવ્યક દ્રવ્યોને સદા સદૂભાવ રહે છે. (માળ, માય, ઘણા રે ગદા રાજુપુરવીર ના માન વારું xia R i grn) ભાદ્ધ, ભાવતાર અને અNબહુ વદ્ધારનું કથન છેવાનુની જેમ જ અહી પણ સમજવું જોઈએ એટલે કે ક્ષેત્રનુવી માં જેવી રીતે સમજત આનુપ દ્રવ્યને બાકીનાં દ્રવ્ય કરતાં અસંખ્યાતગણું કહેવામાં આવ્યું છે, અને બાકીનાં દ્રને (અનનવી અને અવક્તવક દ્રવ્યને) આનુપૂથી દ્રો કરતાં અસંખ્યાત ભાગ પ્રમાણુ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહી પણ ભાગદ્વારના વિષયમાં કથન ગ્રહણ થવું જોઈએ આ કથનનું વધુ ૫ટીકર) નીચે પ્રમાણે સમજવું. અનાનુપૂલ દ્રવ્ય એક સમયની નિયતિ રૂપે એક વાનને પ્રાપ્ત કરે છે, અને જે અવક્તવ્યક દ્રવ્ય છે તે બે સમયની રિથતિ રૂપ એક સ્થાનને પ્રાપ્ત કરે છે, તથા જે આનુપૂવી દ્રવ્ય છે તે ત્રણ, ચાર, પાંચ આદિ સમયની સ્થિતિ રૂપ સ્થાને થી લઈને અસંખ્યાત સમય પર્યન્તની સ્થિતિ રૂપ સ્થાનેમાંના એક એક સ્થાનને પ્રાપ્ત કરે છે. આ પ્રકાર અનુપૂર્વી દ્રવ્ય બાદીનાં બે દ્રો કરતાં અસંખ્યાતગણું અધિક સંભવી શકે છે અને બદ્રિના બે પ્રકારનાં આનુવી દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ પ્રમાણ જૂન હોઈ શકે છે. ભાવ દ્વારમાં આપવી અને અવક્તવ્યક, આ ત્રણે દ્રવ્યને આગળ કહ્યા પ્રમાણે સાતિપારિણભિક ભાવવતી કહાં છે. આ ત્રણેને અ૫બહુવતારનું કથન આ પ્રમાણે સમજવું-સમસ્ત અવનવ્યક દ્રવ્ય સ્વાભાવિક રીતે જ એ હેવાને કારણે બાકીનાં બને દ્રવ્ય કરતાં ઓછું છે. અવક્તક દ્રવ્ય કરતા અનાનુપૂવી ઢબે વિશેષાવિક છે અનાનુપૂવી છે અને અવક્તવ્યક દ્રવ્યો કરતાં આનુપૂવી દ્રવ્ય અરખ્યાત બાગપ્રમાણ અધિકતાનું સ્પષ્ટીકરણ ઉપર ભાગતામાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે તે પ્રમાણે અહી પણ સમજી દેવું આ સમાપ્ત કથનનું તાત્પર્ય એ છે કે આ ભાગાદિ દ્વારાના વિષયમાં સમસ્ત કથન ક્ષેત્રાનવીના જેવું જ સમજવું (નાર છે ાજુળને) “ આ પ્રકારનું અનુગમનું વર૫ અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ અનીપનિધિ કીકાલાનુપુર્વીકા નિરુપણ છે.” આ કથન પર્યન્તનું ક્ષેત્રાનુપૂવના પ્રકરણમાંનું સમરત કથન અહી ગ્રહણ કરવું જોઈએ તેની સમાપ્તિ થતાં જ નિગમવ્યવહાર નયસંમત અનૌપનિધિકી કાલાનુપૂવીનું આ પ્રકરણ સમાપ્ત થઈ રહ્યું છે, એ વાતને સૂચિત કરવાને માટે સૂત્રકાર આ પ્રમાણે કહે છે- લે તે જોમવાદળ જળોવનિ દિયા જાજીવુળી) “ને.વ્યવહાર નથસંમત અને નિષિકી કલાનુપૂવીનું ઉપર બતાવ્યા પ્રમાણેનું સ્વરૂપ છે.” સૂ૦૧૩૪ હવે સૂત્રકાર સંગ્રહનયના મંતવ્ય અનુસાર અને પનિષિકી કાલાન: વિનું કથન કરે છે-“રે ઇં સંગર” ઇત્યાદિ શબ્દાર્થ-( f૬ anણ મનોળિહવા જાયાળુપુરી ) હે ભગવન! અંગ્રહનયમાન્ય અનપેનિધિક કાલાનુ વીંનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વંધાણ જળોતિયા નાજુકવી ) સંગ્રહાયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વે પાંચ પ્રકારની કહી છે. “ના” તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે-(ભદ્રવથvહવળવા મંજસમુદિત્તળયા, મંગોવાળયા, મોરારે, બgn) (૧) અર્થેપદ પ્રરૂપણુતા, (૨) મંગસમુત્કીર્તનતા, (૩) ભંગા૫દર્શનતા, (૪) સમાવતાર અને (૫) અનુગમ આ સૂત્રની વ્યાખ્યા પહેલાં કહ્યા પ્રમાણે સમજવી સૂ૦૧૩૫ “જિં સં સંgs” ઈત્યાદિ શબ્દાર્થ (શે તે સંપાદર ગટ્ટાવાયા ?) હે ભગવન્! સંગ્રનયસંમત અર્થપદ પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે? उत्तर-(एयाइं पंच वि दाराइं जहा खेत्ताणुपुवीए संगहस्त तहा कालाणुपु. મીણ વિ માળિયદાન) સંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વમાં આ પાંચે દ્વારે અર્યપદરૂપણ આદિકા નિરુપણ જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન સંગ્રડનયસંમત આ કાલાનુપૂર્વીના પાચે દ્વારેના વિષયમાં પણ સમજી લેવું. (નવરં દિ અમિઢાવો ગાય તે અણુમે) પરંતુ ક્ષેત્રાનુપૂર્વના કથન કરતાં આ કથનમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા રહેલી છે-ક્ષેત્રાનુપૂર્વના પ્રકરણમાં “ ત્રિપ્રદેશાવગાઢ આપવી, ચલપ્રદેશાવગાઢ આનુપૂર્વી, '( આ પ્રકારે ભગેનું કથન કરવામાં આવ્યું છે, ત્યારે સંગ્રહનયસંમત કાલાવમાં “મિટ્ટિા બાજુપુળી, જવાના કાલુપુત્રી, ” ઈત્યાદિ પ્રકારે અંગેનું કથન કરવું જોઈએ ક્ષેત્રાનુપૂર્વાના પ્રકરણગત પાઠનું કથન, “હે તં બgોને ” “ આ પ્રકારનું અનગમનું સ્વરૂપ છે. આ સૂત્રપાઠ પર્યન્ત કરવું જોઈએ. ( તં સંnહાણ બોખિરિયા ગજાપુપુરથી) આ પ્રકારનું સંગ્રહનયસંમત અનોપનિષિી કાલાનુકૂવીનું સ્વરૂપ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ઔપનિધિની કાલાનુપુર્વી કા નિરુપણ ભાવયં-સૂત્રકારે આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિ કી કાલાનવિના અર્થ પદ પ્રરૂપણુતા આદિ પાંચ દ્વારેના સ્વરૂપનું નિરૂપણ કર્યું છેસંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વીના પ્રકરણમાં આ પાંચ દ્વારા વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ પ્રહણ કરવાનું કહ્યું છે. તે પ્રકરણના કથન કરતાં આ પ્રકરણના કથનમાં એટલી જ વિશેષતા છે કે તે પ્રકરણમાં પ્રદેશોની અપેક્ષા એ અંગેનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ અહી મની અપેક્ષાએ આનુપૂર્વી આદિ ના અંગેનું કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું. / સૂ૦૧૩૬ હવે સૂત્રકાર ઓપનિધિકી કાલાનુપૂર્વની પ્રરૂપણા કર છે જે દિ ણં જોવનિશ્ચિા” ઈત્યાદિશબ્દાર્થ-લે જિં સં ગોવનિરિયા હાજાનુકુળી) હે ભગવન ! પનિપિકી કાલાનુપૂર્વનું કવરૂપ કેવું છે? ઉત્તર-(બોનિલા દાઢાળુપુવી) ઓપનિધિકી કાલાનુપૂર્વના (નિયા કાત્તા, સંજ્ઞા) નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(gયggin, ઘvછાણજુથી, જળાજુપુવી) (૧) પૂર્વનુપૂર્વી, (૨) પશ્ચાનુપવી, અને (૩) અનાનુપવીં. પ્રશ્ન-( દિં તં પુદકાળુપુદક્ષી) હે ભગવન્! પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- રમણ, બાવા , બાગ, વાળ, થાણે, છે, સર, ગોહ vલે, મારે, ૩૪. રાય, સમય, આવલિયા, અાન, પ્રાણ, સ્તોક, લવ, મુહુર્ત, અહેરાત્ર, પક્ષ, માસ, ઋતુ. અયન, (લવજીરે, ગુ) સંવત્સર, યુગ, (ાષg) વર્ષશત, (વાસટ્ટા) વર્ષ સહસ્ત્ર, ( વાચસ) વર્ષશત સહસ (લાખવષ) (પુasો, ) પૂગ, પૂર્વ (સુવિચ, સુgિ,) ત્રુટિતાંગ, ત્રુટિત, (ટ્ટો, દરે) અટાંગ, અટ, (બવવો, કાવ) અવવાંગ, અવલ, [બંને, દુcg) હુકાંગ, હક, (૩વ, scrછે) ઉત્પલાંગ, ઉ૫લ (gain, ૩) પદ્યાગ, પ, (નળિો , નઢિળ) નલિનાં, નલિન, (નિઝો) અર્થનિપૂરાંગ, (અનિજે) અનિપૂર, (મવ8 ) અયુતાંગ, (૩૫) અયુત, (નવું, ન૩e) નયુતાંગ, નયુત, (૧૩) પ્રફર ગ, (૧૩) પ્રયત, (જૂરિઅંકો) ચૂલિકાંગ, (રિચા) ચૂલિકા, (રવરિશં) શીર્ષપ્રહેલિકાંગ, (રીસાફેરિયા) શીર્ષ પ્રહેલિકા, (વાવ) પોપમ, (વાઘરી) સાગરોપમ, (કોલિની) અવસર્પિણી, (aણવિ7) ઉત્સર્પિણી, (વોrઢચિ) પુલ પરિવત્ત, (ગઢા) અ નીતાદ્ધા, (નળાથદ્વા) અનાગતાઢા, (૪ઢા) સદા, આ ક્રમે પદેને ઉપન્યાસ કરી તેનું નામ પૂર્વાનુપૂર્વી છે. કાળના તેથી સૂમ અંશનું નામ “સમય” છે. સૂત્રકાર પોતે જ તેનું સ્વરૂપ આગળ સમજાવવાના છે. તે સમયને આધારે જ આવલિકા આદિ કાળ પ્રમાણેની भ०७५ અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગણતરી કરી શકાય છે, તેથી જ સૂત્રકારે સૌથી પહેલાં સમયને ઉપન્યાસ કર્યો છે. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાઓને એક વિશ્વાસ (નિશ્વાસ પ્રમાણ કાળ) થાય છે. સંખ્યાત આવલિકાએ રૂપ જે ઉચ્છવાસ નિઃશ્વાસને કાળ છે. તેનું નામ જ પ્રાણુ છે. સાત પ્રાણને એક એક થાય છે સાત તેને એક લવ થાય છે. ૭૭ લવનું એક મુહર્ત થાય છે. ૩૦ મતનું એક અહોરાત્ર (દિનરાત્રિ) થાય છે ૧૫ અહોરાત્રનું એક પક્ષ (૫ખવાડિયું) થાય છે. બે પક્ષને એક માસ થાય છે. બે માસની એક સત થાય છે. ત્રણ ઋતુનું એક અયન થાય છે. બે અયનનું એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરને એક યુગ થાય છે. વીસ યુગના શતવર્ષ થાય છે ઇસ સે વર્ષ પ્રમાણુ કાળને વર્ષસહસ્ત્ર કહે છે. સે હજાર (લાખ) વર્ષપ્રમાણ કાળને લાખ વર્ષ કહે છે ૮૪ લાખ વર્ષેનું એક પૂર્વાગ થાય છે, અને ૮૪ લાખ પૂર્વા ગોનું એક પૂર્વ થાય છે. એક પૂર્વના ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ થાય છે. એક વાત સૂત્રકારે “Tag : રિનાળે” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. ૮૪ લાખ પૂર્વનું એક ટિતાંગ થાય છે એટલે કે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષને ૮૪ લાખ વડે ગણવાથી જેટલાં વર્ષ આવે છે, તેટલાં વર્ષ પ્રમાણુ કાળને એક ત્રુટિતાંગ કહે છે ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત થાય છે. ૮૪ લાખ ત્રુટિતેનું એક અટટાંગ થાય છે. ૮૪ લાખ અટટનું એક અવવાંગ થાય છે. ૮૪ લાખ અવવાંગનું એક અવવ થાય છે. એક અવવના ૮૪ લાખ ગણાં કરવાથી એક હુકાંગપ્રમાણ કાળ બને છે. ૮૪ લાખ હેકગનું એક હુડુક બને છે હહકને ૮૪ લાખ વડે ગુણવાથી એક ઉત્પલાંગ થાય છે. ૮૪ લાખ ઉત્પલાંગેનો એક ઉ૫લ કાળ થાય છે ૮૪ લાખ ઉપલનું એક પક્વાંગ થાય છે અને ૮૪ લાખ પદ્માંનું એક પાત્ર થાય છે. તેના ૮૪ લાખ ગણું કરવાથી એક નલિનાંગ થાય છે. એક નલિનાંગના ૮૪ લાખ ગણું કરવાથી એક નલિન આવે છે. નલિનના ૮૪ લાખ ગણું કરવાથી એક અર્થનિપૂરાંગ આવે છે એક અર્થનિપુરંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક અર્થનિપૂર આવે છે. એક અર્થનિપૂરના ૮૪ લાખ ગણું કરવાથી એક અયુતાંગ, એક અયુતાંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક અભૂત, એક અપૂતના ૮૪ લાખ ગણું કરવાથી એક નયુતાંગ, એક નયુતાંગના ૮૪ લાખ ગણું કરવાથી એક નયુત, એક નયુતના ૮૪ લાખ ગણાં કરવાથી એક પ્રયુતાંગ, એક પ્રયુતાંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક પ્રયુત, એક પ્રયુતના ૮૪ લાખ ગણું કરવાથી. એક ચૂલિકાંગ, બેક જૂલિકાંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક વિકા, એક લિકાના ૮૪ લાખ ગણું કરવાથી એક શીર્ષ પ્રહેલિકાંગ અને એક શીર્ષપ્રહેલિકાગના ૮૪ લાખ ગણું કરવાથી એક શીર્ષ પ્રહેલિકા નામના કાળનું પ્રમાણ આવે છે, અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉપરના કોષ્ટકને આધારે એક શિર્ષ પ્રહેલિકાના વર્ષોની ગણતરી કરવામાં આવે તે ૧૯૪ આંકડાની સંખ્યા આવે છે. તે સંયા નીચે પ્રમાણે છે૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫ ૯૯૭૫૬૬૪૬૨૧૮૯૬૬૮૪૮૦૮ ૦૧૮૩૨૯૬ આ ૫૪ આંકડા ઉપર જમણી તરફ ૧૪૦ શૂન્ય મૂકવાથી જે ૧૯૬ આંકડાની સંખ્યા આવે છે, તે સંખ્યા એક શિર્ષ પ્રહેલિકાનાં વર્ષો બતાવે છે. આ કાળપ્રમાણને આધારે કેટલાક રત્નપ્રમા નરકના નારકેના, ભવનપતિ દેના, વ્યન્તર દેના, અને સુષમદુષમ આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યના યથાસંભવ આયુનું પ્રમાણું કહી શકાય છે. શીર્ષ. પહેલિકાની આગળ પણ સંખ્યાત કાળ છે. પરંતુ અહીં તેનું કથન કરવામાં આવ્યું નથી કારણ કે તે અતિશય જ્ઞાનવજીત કરથ દ્વારા અસંખ્ય વહાર્ય છે-છદ્મસ્થ જીવો દ્વારા તેને વ્યવહારમાં ઉપયોગ થઈ શકે તેમ નથી સત્રકાર સર્વપ (સરસવ) આદિની ઉપમા દ્વારા તે કાળપ્રમાણેનું આગળ પર નિરૂપણ કરવાના છે. ઉ૫માં દ્વારા જ જેના સ્વરૂપને સમજાવી શકાય એમ છે એવાં ૫૫મકાળ અને સાગરોપમ કાળનું સ્વરૂપ સૂત્રકાર આગળ પ્રકટ કરવાના છે. દસ સાગરેપમ કે ટિકટિને એક અવસર્પિણી કાળ થાય છે અને ઉત્સર્પિણી કાળનું પણ એટલું જ પ્રમાણ કહ્યું છે. અનંત અવસ ળિકાળને એક પુદ્ગલ પરવત કાળ થાય છે. અનંત પુદ્ગલપરાવર્તને એક અતીતાદ્ધા-કાળ થાય છે એટલે કે અનિતાદ્ધામાં અનંત પુ "લપરાવતકાળ હોય છે. એ જ પ્રમાણે અનંત પુદ્ગલપરાવે તેને એક અનાગતાદ્ધા કાળ થાય છે. જે સાદ્ધ કાળ છે તે અતીત, અનાગત અને વર્તમાન, આ ત્રણે કાળના સંમિલિતકાળ રૂપ હોય છે. આ પ્રકારનું નુપૂર્વીનું સ્વરૂપ છે. હવે પશ્ચાનુ પૂવીનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે પ્રશ્ન-( f rછાનુકુળી) હે ભગવન્! પશ્ચાનુપૂવનું સ્વરૂપ કેવું છે ઉત્તર-(વાઢા, ગળાનચઢાં કાર સમ) સર્વોદ્ધા, અનાગતાદ્ધા ઈત્યાદિ ઉલટા કમ સમય પર્વતના પદેને વિન્યાસ (સ્થાપના) કરે, તેનું નામ પાનવ છે. ( તે જાણી ) આ પ્રકારનું પાનવીનું સ્વરૂપ છે, ઉત્તર-(gવાર રેવ પરવાઇ જુગુત્તરિયાપ બતાવાર રેઢી - મળમારો ટૂકૂળો) અનાનુપૂવીમાં સમયાદિ પદેને એક એની વૃદ્ધિથી ઉપન્યાસ કરવામાં આવે છે. ત્યાર બાદ આપસમાં (અંદર અંદ૨) તેમના ગણાં (તેમને ગુણાકાર) કરવામાં આવે છે. આ પ્રકારે ગુણાકાર કરવાથી જે અનંત ભંગરૂ૫ રાશિ ઉત્પન્ન થાય છે તેમાંથી શરૂઆતને અને અન્તનો એક, એમ બે ભંગ ઓછાં કરવામાં આવે છે. આ પ્રકારે અનાનપર અનંત ભંગરૂપ હોય છે. અહીં કાળને અધિકાર ચાલી રહ્યો છે અને સમયાદિક કાળરૂપે પ્રસિદ્ધ છે. તેથી શિને સમયાદિ રૂપ કાળનું આનુષંગિક રૂપે જ્ઞાન થઈ જાય તે હેતુથી સૂત્રકાર કલાનુર્વાના સ્વરૂપનું અન્ય પ્રકારે નિરૂપણ કરે છે-(કડવા વનાિ ારાપદવી સિવિતા પાના) અથવા ઓપનિધિકી કાલાપૂર્વા ત્રણ પ્રકારની કહી છે. (તંsrel) તે ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(પુષ્યાનુગુeી, જાણુપુથી, ગળાજુથી) પૂર્વાવ, પશ્ચાનપૂવ અને અનાનુપૂવ. અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૪ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-(à fí å પુલ્લાનુવુનો) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી'નુ' સ્વરૂપ કેવું છે? ઉત્તર (પુન્ત્રાળુપુી) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનુ' છે—(ગલમયइिए, दुसमट्ठइए, तिसमयद्विश्य जाव दस्रसमर्यादृइए, संखिन्ज समय इिए, અસંલિગલમતિ) એક સમયની સ્થિતિવાળાં, એ સમયની સ્થિતિવાળાં, ત્રણથી લઈને દસ પન્તની સ્થિતિવાળાં, સખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસ ંખ્યાત સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્યવિશેષા તેએ પૂર્વાનુપૂર્વી રૂપ છે. પ્રશ્ન-(à † તું વાળુવુવી?) હે ભગવન્!પદ્મ નપૂવી'નું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(સંવિજ્ઞાનદ્ગુિણ ગાય હાલમનાશ્રદ્ધાળુપુખ્વી) અસ‘ખ્યાત સમયની સ્થિતિવાળ.થી લઇને એક સમય પન્તની સ્થિતિવાળાં જે દ્રવ્યવિ શેષો છે, તે પશ્ચાનુપૂર્વી રૂપ છે. (સે તું વાળુપુથ્વી) આ પ્રકારનું પાનું, પૂર્વીનું સ્વરૂપ છે. પ્રશ્ન-(તે Àિ ä અનાજીવુથ્વી?) હે ભગવન્ ! મનાનુપૂર્વી નું સ્વરૂપ કેવુ` છે. ઉત્તર-(ચાર વેત્ર હાર્વગુત્તરિયા સંસિંગ ચાર્સેઝીવ બન્નેમન્નમાલો યૂયૂનો ાળાજીપુથ્વી) એકથી લઈને અસ"ખ્યાત પર્યન્ત એક એકની વૃદ્ધિ કરતાં કરતાં અસખ્યાત શ્રેણી સુધીનાં દ્રવ્યેાના ઉપન્યાસ કરવામાં આવે છે. ત્યાર બાદ તે શ્રેણીઓને પરસ્પરમાં ગુણાકાર કરવામાં આવે છે અને આ પ્રકારે જે અસંખ્યાત ભંગ રૂપ મહારાશિ ઉત્પન્ન થાય છે, તેમાંથી આદિ અને અન્તના બે ભાંગાએ-પૂર્વાનુપૂર્વી' અને પશ્ચાનુપૂર્વી રૂપ એ ભાંગાએ-માદ કરવામાં આવે છે આ પ્રકારનું અનાનુપૂર્વીનું સ્વરૂપ છે (લે તં અળ:ગુરુŕ) આ ઔપનિધિકી મન'નુપૂર્વી છે. (લે તં ોનિયિા પારાળુપુથ્વી-તે તં કારાનુપુથ્વી) આ પ્રકારનું ઔપનિધિકી કાલાનુપૂર્વી નું રૂપ છે. તેના સ્વરૂપનું... કંથન સમ સ થતાની સાથે જ પૂર્વ પ્રસ્ક્રાન્ત કાલાનુપૂર્વીના સ્વરૂપનું કથન પણ સમાપ્ત થાય છે. શાસ્॰૧૩૭૫) अ० ७६ ઉત્કીર્તનાનુપુર્વી કા નિરુપણ હવે સૂત્રકાર પૂર્વોક્ત ઉત્કીનાનુપૂર્વીના સ્વરૂપનું નિરૂપણ કરે છે“ સે સિંજિત્તળાનુપુથ્વી '' ઇત્યાદિ— gmx શબ્દાર્થ-(સે હિં તે ત્તિળાજીપુથ્વી ?) હે ભગવન્! પૂર્વપ્રકાન્ત ઉત્લીત નાનુપૂર્વી નું સ્વરૂપ કેવુ` છે ? ઉત્તર-(વૃત્તિળાનુપુથ્વી સિષિા વળત્તા-તંગા) ઉત્કીત નાનુપૂર્વી ના અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્ય છે–(પુવાજીપુરી, પદ્માળુપુથ્વી, બળાજીપુથ્વી) (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પદ્મ નુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી . 6: નામનું ઉચ્ચારણ કરવું ' એટલે ઉત્કીન આ ઉત્ક્રીનની (નામનુ ઉચ્ચારણ કરવાની) જે પરિપાટી (પદ્ધતિ) છે, તેનું નામ ઉત્કીનાનુપૂર્વી છે. પ્રશ્ન-(è f ä પુજ્જાનુપુત્રી') હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(૩ક્ષમ, સમવે, ચંદ્દે સુવિદ્દી, સીચઢે, લેગ્ગલે, વાસુપુì, નિમજે, અ ંતે, ધર્મો, સંતી, શૂ, અરે, મલ્હી, મુળિભુવા, નમી, અતૃિળેમી, જાણે, વહમાળે, કે તે પુજ્વાળુપુથ્વી) ઋષભ, અજિત, સભવ, અભિનદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ ચ ંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય વિમલ, અનન્ત, ધર્મ, શાન્તિ, કુન્થુ, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, અરિ ષ્ટનેમિ, પાર્શ્વ અને વર્ધમાન, આ પ્રકારે પરિપાટી રૂપે નામેાચ્ચારણ કરવું તેનુ નામ પૂર્વાનુપૂર્વી છે. તે ઉત્કીનાનુપૂર્વીના પ્રથમ ભેદ રૂપ છે. ઋષભનાથ ભગવાન સૌથી પહેલાં થઇ ગયાં હાવાથી તેમના ન!મનુ' ઉચ્ચારણ સૌથી પહેલાં કરવામાં આવ્યું છે. ત્યાર ખાદ અજિત આદિ તીય કરો ક્રમશઃ થઈ થયા ડાવાથી તેમનાં નામેાનુ... ક્રમશ: ઉચ્ચારણુ કરાયું છે. / પશ્ચાનુપૂર્વી નું સ્વરૂપ આ પ્રકારનું છે-ઉપર જે ક્રમે નામેાચ્ચારણ કરાયું છે તેના કરતાં ઊલટા ક્રમે નામેાચ્ચારણ કરવ.થી પશ્ચાનુપૂર્વી બને છે. તેમાં વધુ માનથી લઈને ઋષભ પર્યન્તના પદેનું ઉચ્ચારણ કરાય છે આ રીતે / વમાન ” પદ પહેલુ' અને ‘ ઋષભ ' પદ છેલ્લું આવે છે. અનાનુપૂર્વી માં શરૂઆતના ઋષભ પદથી લઇને છેલ્લા વધમાન પર્યન્તના ૨૪ પદોના પરસ્પરની સાથે ગુણાકાર કરવામાં આવે છે અને તેથી જે મહારાશિ આવે છે તેમાંથી આદિ અને અન્ત રૂપ એ ભંગાને ખાદ કરવામાં આવે છે. આ એ ભગા ખાદ કરવાથી જે ભંગા ખાકી રહે છે, તે ભ`ગારૂપ અનાનુપૂર્વી' હોય છે. શકા–ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી કરતાં આ ઉલ્કીત નાનુપૂર્વમાં શા તફાવત છે ? ઉત્તર-ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યેાના કેવળ વિન્યાસ જ પૂર્વાનુ પૂર્વી આદિ રૂપે કરવામાં આવે છે, પરન્તુ આ ઉત્કીત નાનુપૂર્વી માં તેા એજ બ્યાનુ... આનુપૂર્વી આદિ રૂપે ઉચ્ચારણ કરવામાં આવે છે. । શકા-આ શાસ્ત્રમાં આવસ્યાના અધિકાર ચાલતા હોવાથી આ આનુપૂર્વી"માં સામાયિક આદિ અધ્યયનેાનું જ ઉત્ક્રીન (ઉચ્ચારણ) કાસુ ત તે ઉચિત ગણાત તેને બદલે અપ્રક્રાન્ત (પ્રકરણના વિષયથી બાહ્ય એવાં) ઋષભ આફ્રિકાનું ઉલ્કીતન સૂત્રકારે શા કારણે કર્યુ છે ? ઉત્તર-એ વાત તા પહેલાં જ કહેવામાં આવી ચુકી છે કે શાસ્ર સવવ્યાપક છે. એજ વાતનું સમર્થન કરવાને માટે અહી ઋષભાદિકાનુ ઉત્ઝી'ન (નામેાનુ' ઉચ્ચારણુ) કરવામાં આવ્યું છે. આ ઋષભ આદિ તીથકરાએ તીની સ્થાપના કરી હતી. તેમનાં નામનું ઉચ્ચારણ કરનાર મનુષ્યનુ` દરેક પ્રકારે શ્રેય જ થાય છે. તેથી તેમનાં નામેાનુ' ઉચ્ચારણ કરવુ' ઉચિત જ ગણી શકાય આ પ્રક.રનાં બીજા સ્થાનેામાં પણ આ પ્રકારનું જ સમાધાન સમજવું. આ પ્રકારનું ઉત્કીનાનુપૂર્વીનુ' સ્વરૂપ છે આ સૂત્રમાં આવેલાં બાકીનાં પદોના અર્થ સુગમ હેાવાથી અહી' તેમનુ', વધુ સ્પષ્ટીકરણ કરવામાં આબુ' નથી. ।।સૂ૦૧૩૮।। અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ ગણનાનુપુર્વી કા નિરુપણ હવે સૂત્રકાર ગણનાનુપૂર્વાના સ્વરૂપનું નિરૂપણું કરે છે 66 “તે સિં બનાળુપુત્રી ' ઇત્યાદિ— શબ્દાર્થ-(લે સ્વરૂપ કેવું છે? જ તેં નળળાનુપુત્રી?) હે ભગવન્ ! ગણનાનુપૂર્વીનું ઉત્તર-(શાળાનુપુત્રી તિવિા વળત્ત) ગણનાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે (તજ્ઞદ્દા) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(પુત્રાળુપુત્રી, પદ્ધાળુપુત્રી, અનાનુજુની) (૧) પૂર્વાનુપૂર્વી, (ર) પદ્માનુપૂર્વી' અને (૩) અનાનુપૂર્વી†, પ્રશ્ન-(સે િત પુવ્વાણુપુશ્રી?) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી નું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(પુજ્વાળુપુત્રી) પૂર્વાનુપૂર્વી સ્વરૂપ આ પ્રકારનુ છે-(nો) એક, (સ) ઇસ, (સર્ચ) સે, (સરË) હજાર, (ઘસન્ના) દસ હજાર, (ઘ્રચરરમાડું) લાખ, (દત્તયજ્ઞાસારું) દસ લાખ, (દોરી) કરાડ, (સ જોડીઓ) દસ કરાડ, (જોડી ચં) અબજ, (૬ જોડીસચાડું) દસ અજબ, (તે સં પુન્ત્રાળુપુથ્વી) ઇત્યાદિ રૂપે ગણના કરવી તેનું નામ પૂર્વાનુપૂર્વી છે. પ્રશ્ન-(સે f ä વજ્જાનુનુન્ની?) હે ભગવન્ ગણનાનુપૂર્વીના ખીજા ભેદ રૂપ પશ્ચાનુપૂર્વી નું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(વરૢાળુપુથ્વી) પશ્ચાનુપૂર્વી નું સ્વરૂપ આ પ્રકારનુ` છે–(લજોડીપ્રારૂં નાવ તો દસ અખજયી લઈને ઊલટા ક્રમે એક સુધીની ગણતરી કરવી (લે તે પધ્ધાળુપુથ્વી) તેનુ' નામ પશ્ચાનુપૂર્વી છે. પ્રશ્ન-(ä ≠િ તેં અબાજીપુથ્વી?) હે ભગવન્ ! ગણનાનુપૂર્વીના ત્રીજા ભેદ રૂપ અનાનુપૂર્વી નું સ્વરૂપ કેવું છે ? ઉત્તર–(અળાળુપુથ્વી) અનાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું છે—ત્ત્વા જેવ एगाइयाए एगुत्तरिया कोडिनयगच्छगयाए सेढीए अन्नमन्नन्भासो दूरुवूण) અનુયોગ દ્વાર સુત્રમ એકથી લઈને દસ અબજ પન્તની એક એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાના પરસ્પરની સાથે ગુડ્ડાકાર (સયેાજન) કરીને જે ભગાની મહારાશિ ઉત્પન્ન થાય છે તેમાંથી આદિ અને અન્તના બે ભ'ગાને બાદ કરવાથી જે ભ‘ગા બાકી રહે છે, તે ભંગાને (લે તેં' અનાજુપુજી) અનાનુપૂર્વી રૂપ ગામાં આવે છે, (જેશ' નળળાનુનુન્ની) આ પ્રકારનું ગણુનાનુપૂર્વી નું સ્વરૂપ છે. બ્રુસ ૧૭મા ૨૦૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનાનુપુર્વી કા નિરુપણ હવે સૂત્રકાર પૂર્વોક્ત સ ંસ્થાનાનુપૂર્વી નું નિરૂપણ કરે છે‘સેřિત' સંટાળાનુપુત્રી ?'' ઇત્યાદિ— શબ્દાર્થ-(તે ચિં ત સંાળાળુપુથ્વી ?) હે ભગવન્ ! પૂર્વોક્ત સંસ્થાનાનુપૂર્વી'નુ' સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(સંઢાળાજીપુત્રી તિવિદ્દા વળત્તા) સ ́સ્થાનાનુપૂર્વી' ત્રણ પ્રકારની હી છે. (ત ́ન્નદ્દા) તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે-(દયાળુપુત્રી પદ્ધાળુપુશ્રી નાજુપુત્રી) (૧) પૂર્વાપૂવી' (૨) પશ્ચાતુપૂર્વી' અને (૩) અનનુપૂર્વી પ્રશ્ન-(મે řિત. પુપુત્રી ? ) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી નું રૂપ કેવુ છે? ઉત્તર-(પુત્ર ભુપુá1) પૂર્તતુપૂર્ણીતું સ્વરૂપ આ પ્રકારનુ` છે–(ભ્રમત્તલે, ળોËછે, સારી, વુઝે, વામળે, ટુંડે) સમચતુરસ્ર સ્ર’સ્થાન, ન્યગ્રોધમ'ડલ સ્થાન, સાદિ સ ંસ્થાન, કુબ્જ સંસ્થાન, વામન સ‘સ્થાન અને હુંડ સ`સ્માન, આ ક્રમે સંસ્થાના વિન્યાસ કરવા તેને સંસ્થાનાનુપૂર્વીના પ્રથમ ભેદ રૂપ પૂર્વાનુપૂર્વી કહે છે. સસ્થાન એટલે આકાર આ આકારની જે પિરપાટી તેનું નામ આનુ પૂર્વી છે જો કે આ સંસ્થાન જીવ અને અજીવ વિષયક હાવાને કારણે મુખ્ય એ પ્રકારનુ` હોય છે, પરન્તુ “ સમવરલે ” ઈત્યાદિ પદે દ્વારા અહી' જીવસ’બ’ધી સ‘સ્થાનાને ગ્રહણ કરવામાં આવેલ છે, સમચતુરસ્ત્ર સ’સ્થાન જે સંસ્થાનમાં (આકાર વિશેષમાં) નાભિની નીચેના અને નાભિની ઉપરનાં સમસ્ત અવયવ સામુદ્રિક શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના પાતપાતાનાં પ્રમાણવાળાં હૈાય છે—હીન અથવા અધિક પ્રમાણવાળી હોતાં નથી, તે સંસ્થાનને સમચતુરસ્ક્રૂ સસ્થાન કહે છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે— · ભ્રમ તુસ્રમ્ ચર્ચ સત્ સમચતુરન્ત્રમ્' આ કથનના ભાવા નીચે પ્રામાણે છે—આ સસ્થાનમાં નાભિની ઉપરનાં અને નીચેનાં સમસ્ત અગ ઉપાંગે સમસ્ત લક્ષણેાથી યુક્ત હોય છે. કોઈ પણ અંગ ઉપાંગ ન્યૂન અથવા અધિકપ્રમાણવાળું હોતું નથી. પણ સપ્રમાણ હાય છે તેમાં શરીરના ચારે ખૂણુા ખરાખર હાય છે આ સંસ્થાનમાં આરાહ અને અવરોહ-ચઢાવ અને ઉતાર-એક સરખા હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં સુંદર શરીરના જેટલાં લક્ષણા કહ્યાં છે, તે બધાં લક્ષણા આ શરીરના અ’ગઉપાંગોમાં જોવામાં આવે છે. આ સંસ્થા અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૮ Page #220 -------------------------------------------------------------------------- ________________ નવાળા મનુષ્યની ઊંચાઈ તેના ૧૦૮ આંગળપ્રમાણ હોય છે. આ સંસ્થાન બધાં સંસ્થામાં મુખ ( ૪) ગણાય છે. અને આ સંસ્થાન પંચેન્દ્રિય જીવના શરીરના એક આકારવિશેષ રૂપ હોય છે. ન્યોધમંડલસંસ્થાન-વડના વૃક્ષને ન્યગ્રોધ કહે છે. તે વડના જેવું છે સંસ્થાન (આકાર) હોય છે તે સંસ્થાનનું નામ ન્યગ્રોધમંડલસંસ્થાન છે. જેમ વડને ઉપરનો ભાગ સંપૂર્ણ અવયવાળ હોય છે, પણ નીચે એ હેતે નથી, એ જ પ્રમાણે આ સંસ્થાન નાભિથી ઉપરના ભાગમાં ઘણા વિસ્તાર વાળું હોય છે, પરંતુ નાભિની નીચેના ભાગમાં ન્યૂનાધિક પ્રમાણુવાળું હોય છે. માટે આ પ્રકારના સંસ્થાનનું નામ ન્યોધમડલ સંસ્થાન છે. સાદિસંસ્થાન નાભિની નીચેને જે ઉન્મેષ નામને શરીરને ભાગ છે, તેને અહીં “આદિલ્મ પદ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. નાભિથી નીરોને જે ભાગ કાયરૂપ આદિની સાથે રહે છે તેનું નામ “સાદિ” છે. જો કે સમસ્ત શરીર આદિ સહિત જ હોય છે, છતાં પણ અહીં જે સાદિ વિશેષણ લગાડવામાં આવ્યું છે, તે અન્યથાનુપપત્તિના બળથી વિશિષ્ટ પ્રમાણુ લક્ષણપત આદિ વડે જ સંબંધિત હોય છે. તેથી જ તેને ઉત્સધ બહલ કહ્યું છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સંસ્થાનમાં નાભિની નીચેનો ભાગ ઘણા વિસ્તારવાળો હોય, પરંતુ નાભિની ઉપને ભાગ હીન પમાણુવાળો હોય છે, તે સંસ્થાનને સાદિ સંસ્થાન કહે છે. મુજસંસ્થાન-જે સંસ્થાનમાં શિર, ગ્રીવા, હાથ, પગ આદિ અંગો શાસ્ત્રોક્ત પ્રમાણુવાળાં હોય, પરન્તુ ઉદર આદિ અંગે યથાત પ્રમાણથી વિહીન હોય છે, તે સંસ્થાનને કુસંસ્થાન કહે છે. વામન સંસ્થાન-જે સંસ્થાનમાં હૃદય, પેટ, અને પીઠ, આ અંગે સમસ્ત લક્ષણોથી યુક્ત હોય છે, પરંતુ બાકીનાં અવયે હીન લક્ષણવાળાં હોય છે, તે સંસ્થાનને વામન સંસ્થાન કહે છે. આ સંસ્થાન કુજ સંસ્થાન કરતાં વિપરીત લક્ષણવાળું હોય છે. હુંડસંસ્થાન-જે સંસ્થાનમાં શરીરનાં બધા અવયે યક્ત લક્ષણેવાળાં હોવાને બદલે વિપરીત લક્ષવાળાં હોય છે, તે સંસ્થાનને હુડ સંસ્થાન કહે છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૦૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ સમચતુરસ સંસ્થાન સમસ્ત લક્ષણેથી યુક્ત હોય છે. તેથી તેમાં પ્રધાનતા માનીને તેનું કથન પહેલાં કરવામાં આવ્યું છે. બાકીનાં સંસ્થાને શાસ્ત્રોક્ત લક્ષણે કરતાં ક્રમશઃ ઓછાં ઓછાં લક્ષણે ધરાવે છે તેથી તે સંપાનને ગૌણ ગણીને તેમનું કથન સમચતુરસ્ત્ર સંસ્થાનનું કથન કર્યા બાદ કરવામાં આવ્યું છે. આ પ્રકારને કથનને જે ક્રમ છે તેને જ અહી પૂર્ણાનુપૂર્વી રૂપ ગણવામાં આવેલ છે. હુંડ સંસ્થાનથી લઈને ઊલટા ક્રમે સમચતુ સ્ત્ર પયતના સંસ્થાને ક્રમ રાખવાથી પશ્ચાનુપૂર્વી રૂપ બીજી સંસ્થાનનુપૂર્ણ બને છે અનાનુપૂર્વા-સમચતુરસ્ત્ર સંસ્થાનથી લઈને હુડસંસ્થાન પર્યન્તની એક એકની વૃદ્ધિવાળી શ્રેણિમાં સ્થાપિત સંસ્થાનને પરસ્પરની સાથે ગુણાકાર (સજન) કરવાથી જે ગુણિતરાશિ આવે તેમાંથી આદિ અને અન્તના બે ભોને બાદ કરવાથી જે ભંગસમૂહ બાકી રહે છે, તે ભંગસમૂહ રૂપ અનાનુપૂર્વી હોય છે. શંકા-જે આ પ્રકારે આ૫ સંસ્થાનાનુપૂવીનું કથન કરે છે, તે સંહનન, વર્ષ ૨સ, સ્પર્શ આદિકની આનુપૂર્વ એનું આપે કથન કરવું જોઈએ આ પ્રકારે આનુપૂર્વી કહેવામાં આવે તે ૭રમાં સૂત્રમાં “આનુપૂર્વીએ દસ હોય છે,” આ પ્રકારનું જે કથન કર્યું છે તે કેવી રીતે સંમત માની શકાય? ઉત્તર-પહેલાં આનુપૂવમાં જે દસ વિધતા પ્રકટ કરવામાં આવી છે તે સંખ્યાતની નિયામકતા રૂપે પ્રકટ કરવામાં આવી નથી, પણ તે તે ઉપલક્ષણ માત્રની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવેલ છે, તેથી દસ પ્રકારની આનુપૂવ" એ સિવાયની બીજી આનુપૂવીએ પણ સંભવિત હેય છે, એવો તે કથનને ભાવાર્થ સમજવો તેથી બુદ્ધિશાળી માણસોએ એવી આપવીએને પોતાની બુદ્ધિથી જ ઉભાવિત કરી લેવી જોઈએ. સૂ૦૧૪માં સમાચાર્યાનપુર્વકા નિરુપણ હવે સૂત્રકાર સામાચારી આનુપૂવનું નિરૂપણ કરે છે“તે $ તં સામાચારી સાજુપુરથી” ઈત્યાદિ– હાઈ-રે હિં તે સામાચારી બાપુપુથ્વી ?) હે ભગવન્ ! પૂર્વોક્ત સામાચારી આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(રામારી બાજુપુરથી રવિ gonત્તા, સંગઠ્ઠા) શિષ્યજનો દ્વારા આચરિત ક્રિયાળાપ રૂપ સમાચારને સામાચારી આનુપૂવ કહે છે. તે સમા ચાર જ સામાચારી રૂપ હોવાથી તેનું નામ સામાચારી ૫ડયું છે. આ સામાચારી રૂપ જે આનુપૂર્વી છે તેને સામાચારી આનુપૂવ કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(પુવાલુપુત્રી છggવી, અનાજુપુથ્વી) (૧) પૂર્વાનુમૂવી, (૨) પાનુપૂર્વી અને (૩) અનાનુપૂવી. પ્રશ્ન-(જે fÉ તેં પુવાલુપુરી') હે ભગવન ! પૂર્વાનુપૂર્વી સામાચારીનું સ્વરૂપ કેવું છે? અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(જુદાજુપુરવી) પૂર્વાનુપૂર્વ સામાચારીનું સ્વરૂપ આ પ્રકારનું છે(છાળો, ઉના, તારો, બાવસિયા, નિવીદિયા, સાપુરઝળા, વહિપુછળા, ઇંળા, નિર્માત નr, saāપયા) ઈછાકાર, મિથ્થાકાર, તથાકાર, આવશ્યકી, નધિજી, આમછના, પ્રતિપચ્છના, છન્દના, નિમંત્રણા અને ઉપસંપત, આ ક્રમે પદે વિન્યાસ (સ્થાપના) કરવો તેનું નામ પૂર્વાનુપૂર્વ સામાચારી છે. હવે ઈચ્છાકાર આદિ પદોનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છેકોઇની બળજબરી વિના-બહારના કોઈ પણ દબાણ વિના-ત્રકાદિક આચરવાની ઈરછા કરવી તેનું નામ ઈરછાકાર છે. મારા દ્વારા પ્રમાદ આદિને કારણે આ અકૃત્યનું જે સેવન થઈ ગયું છે, તે મારું અકૃત્ય નિષ્ફલ (મિથ્યા) હે,” આ પ્રકારને મનમાં વિચાર કરવું તેનું નામ મિથ્થાકાર છે. જ્યારે કેઈ અકૃત્યનું સેવન થઈ જાય છે ત્યારે પુરુષ મનમાં એવું ચિત્તવન કરે છે કે “આ મેં જે કર્યું છે તે ભગવાન દ્વારા અનુક્ત હોવાથી મિથ્યાત છે. તેથી તે દુકૃત્ય રૂ૫ જ છે. એવું દુષ્કૃત્ય મારા વડે સેલાઈ ગયું છે, પરંતુ હવેથી હું તેનું સેવન નહીં કરું,” આ પ્રકારનો વિચાર કરીને અસત્ ક્રિયાએથી દૂર રહેવુંએવી ક્રિયાઓ કરતાં પાછાં હઠવું, તેનું નામ મિસ્થાકાર છે. સૂત્રનું વ્યાખ4:ન આદિ જયારે ચાલી રહ્યું હોય, ત્યારે ગુરુ જે વચનો કહે તેને સ્વીકારી લેવા–“ હે ગુરુદેવ ! આપ જે કહો છે તે ખરૂં જ છેઆપની વાત યથાર્થ છે, ' આ પ્રકારનાં વચનનું ઉચ્ચારણ કરવું તેનું નામ તથાકાર છે. એટલે કે હિત કર્યા વિના જ ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરો તેનું નામ તથાકાર છે. આવશ્યકી-અ.વશ્યક કર્તવ્ય કરવાને માટે પાશ્રયમાંથી બહાર જવાનું જે અવશ્ય ક રૂપે ઉપસ્થિત થાય, ને “વફાં ર્તમિદમ્ તો ઘરા” છે આ કાર્ય અરણ્ય કરવા માં છે, ” આ પ્રકારનો વિચાર કરીને બહાર જવાની આજ્ઞા પ્ર પ્ત કરવા માટે ગુરુની આગળ નિવેદન કરવું તેનું નામ આથકી છે. ઉપાશ્રયની બહારના કાર્યોને પતાવીને જ્યારે સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાના ઉપાશ્રયમાં પાછા ફરવાની સૂચના આપે છે. આ પ્રકારે ઉપ પ્રમાં પુનઃ ધવેશની જે સૂચના અપાય છે તેને નધિકી કહે છે. આમ કરવાનું કારણ એ છે કે તેના આગમનની પ્રતીક્ષા કરતા બાકીના . ૭૮ અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને તેના આગમનની ખબર પડે છે અને તેના દ્વારા ડેઇને ઉત્રાય , ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી. આપ્રચ્છના-“હે ભ્રચવ ! હું આ કામ કરું છું” આ પ્રકારે ગુરુ મહાજને પૂછવું તેનું નામ આપ્રચ્છના છે. પ્રતિપ્રચ્છના-કઈ કામ કરવા માટે શિષ્ય ગુરુ પાસે આજ્ઞા માગે, અને તે કાર્યની ગુરૂએ આજ્ઞા આપ્યા છતાં પણ કાર્ય કરતી વખતે આ પ્રમાણે ગુરુને ફરીથી પૂછવું તેનું નામ પ્રતિપ્રચ્છના છે. અથવા-બીજે ગામ જવાની ગુરુ દ્વારા આજ્ઞા મળી હોય. છતાં પણ બીજે ગામ ગમન કરતી વખતે શિષ્ય કરીથી ગુરુની આજ્ઞા લેવી જોઈએ આ પ્રકારે પૂર્વે આજ્ઞા પ્રાપ્ત થઈ ગયા બાદ ગમન કરતી વખતે ગુરુને કરી જે પૂછવામાં આવે છે તેનું નામ પ્રતિ પ્રચ્છના છે પ્રત્યેક કાર્યમાં પણ આ પ્રતિપ્રચ્છના સંભવી શકે છે. છેદના–પિતાના ભાગના આહારદિને ભેજનાદિ રૂપે ગ્રહણ કરવાની અન્ય સાંગિક સાધુઓને વિનંતિ કરવી તેનું નામ છંદના છે. ગુરુની આજ્ઞા લઈને તે સાધુ યથારાનિક અન્ય સાધુઓને આ પ્રમાણે આગ્રહ કરે છે-“કૃપા કરીને આપ આ આહારદિને ગ્રડણ કરો અને તેને ઉપયોગ કરે.” આ પ્રકારની સાધુ સમાચારીનું નામ છેદના છે. નિમંત્રણ–પદાર્થની પ્રાપ્તિ થયાં પહેલાં કઈ પણ સાધુને કોઈ પણ અન્ય સાધુ દ્વારા એવું જે કહેવામાં આવે છે કે અમુક પદાર્થ વહોરી લાવીને હું આપને આપીશ, આ પ્રમાણે કઈ પણ વસ્તુ લાવી આપવાને ભાવ છે તેમ કહેવું તેનું નામ નિમંત્રણ છે. જુવાદિgn” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા આ વાત જ પ્રકટ કરવામાં આવી છે. ઉ૫સંપ-કૃતાદિનો અર્થ શીખવાને માટે “હું આપનો જ છું, ” આ પ્રકારનાં વચનો દ્વારા અન્ય સાધુની આધીનતાને સ્વીકાર કરે તેનું નામ ઉસંપ્રપ્ત છે. ધર્મ પરાનુ તાપમૂલક હોય છે. એટલે કે ધર્મ તેને જ કહી શકાય કે જેના દ્વારા કઈ પ્રાણીને કષ્ટ ન થાય ઇચ્છાકાર એજ પ્રકારને ધર્મ છે, કારણ કે તેમાં જે વ્રતાદિકનું આચરણ કરવાની ઈચ્છા કરાય છે, તેમાં અન્યની અા જ્ઞા અથવા બળજબરી ચાલી શકતી નથી, કારણ કે એવી આજ્ઞા અને બળજબરી કરવામાં આવે તે અન્ય જીવને સ તાપે થાય છે કે થઈ શકે છે. તેથી વ્રતાલિકાની ચાહનામાં આત્માની પિતાની જ ઈછા કાર્ય સાધક બને છે. આ પ્રકારે ઈચ્છાકારમાં પ્રધાનતા હોવાને કારણે અહીં સૌથી પહેલાં ઉછાકારનો ઉપન્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે કેઈ સાધુ કઈ અકૃત્યનું સેવન કરે છે અથવા વ્રતાદિકેને ભંગ કરે છે ત્યારે અન્ય જીને કષ્ટ નહી આપનારા એવાં ગુરુજનો દ્વારા મિથ્યા દુષ્કૃત દેવામાં આવે છે, તેથી ઈછાકારને ઉપન્યાસ કર્યા બ દ મિથ્યાકારને ઉપન્યાસ કરવામાં આવ્યું છે. ઈચ્છાકાર અને મિથ્યાદુકૃત, આ બનેને સદ્ભાવ ત્યારે જ હોઈ શકે છે કે જ્યારે ગુરુનાં વચને પર શિષ્યને વિશ્વાસ હોય છે. ગુરુના વચનનો શિષ્ય સ્વીકાર કરે છે, એ વાત તથાકાર વડે જ જાણું શકાય છે. તે કારણે મિથ્યાકાર પછી તથાકારનો પાઠ રાખવામાં આવ્યો છે. ગુરુના વચનને તથાકાર દ્વારા સ્વીકાર કરનાર શિષ્ય ઉપાશ્રયમાંથી કઈ આવશ્યક કાર્ય નિમિત્તે બહાર જવા માટે ગુરુની આજ્ઞા લેવી જોઈએ, એજ વાતને સ્પષ્ટ કરવાને માટે તથાકાર પછી આવશ્યકીને પાઠ રાખવામાં આવ્યે અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ છે કે, છે. ઉપાશથી બાર ગયેલા સાધુએ નધિકીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કર જઈએ. એ વતન પ્રકટ કર૩ઃ માટે આવશ્યન પાઠ પછી નધિકીને પાઠ ૨ ખવા. મળે છે. ઉપાશ્રયમાં પ્રવિણ થયેલે શિષ્ય જે કામ કરે તે કામ તેણે ગુરુમહારાજની આજ્ઞા લઈને જે કરવું જોઈએ, એ વાત પ્રકટ કરવાને માટે નૈવેધકીના પાઠ પછી આકચ્છનાને પાઠ રાખવામાં આવ્યો છે. કોઈ પણ કાર્ય કરવા માટે શિષ્ય ગુરુની આજ્ઞા માગે અને ગુરુ તે કાર્ય કરવાની આજ્ઞા આપે, તે પછી ડીવાર ભીને તેણે ફરીથી કાર્યને આરંભ કરતી વખતે ગુરુની ફરીથી આજ્ઞા માગવી તે બતાવવા માટે પ્રતિછના (ફરી પૂછ)ને પ્રસંગે ઉપસ્થિત થાય છે, તે કારણે સૂત્રકારે આકચ્છના પછી પ્રતિષ્ઠાનો પાઠ મૂક્યું છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને જે આહારાદિ સાધુ લાવ્યો છેતેના ઉપભેગને માટે અન્ય સાધુઓને માનપૂર્વક બોલાવવા જોઈએ, એ વાતને પ્રzટ કરવા માટે પ્રતિપ્રચ્છના પછી છન્દનાને પાઠ રાખવામાં આવ્યું છે. ગ્રહીત અશનાદિના વિષયમાં જ છન્દના સંભવી શકે છે, પરંતુ અગ્ર હીત અશનાદિકના વિષયમાં નિમંત્રણ સ ભવી શકે છે, તે કારણે છન્દનાના પાઠ પછી નિમંત્રણાને પાઠ રાખવામાં આવ્યા છે ઈછાકટરથી લઈને નિમત્રણ પર્યન્તની જેટલી સામાચારી છે, તેમને જાણવાને માટે ગુરુની નિકટતાની જરૂર રહે છે, એ વાતને પ્રકટ કરવા માટે સૌથી છેલ્લે ઉપસપને ઉપન્યાસ કરવામાં આવ્યે છે. સામાચારીમાં ઈછાકાર આદિ ક્રમ પદની જે સ્થાપના કરવામાં આવે છે તેનું નામ પૂર્વાનુમૂવી છે. આ પદોને આ પ્રકારને ક્રમ આપવાનું કારણ ઉપર પ્રકટ કરવામાં આવ્યું છે. (તે પુરવાળુપુવી) આ પ્રકારનું પૂર્વાનુપૂવ સામાચારીનું સ્વરૂપ છે. પ્રશ્ન-(સે તં છિનુપુથ્વી?) હે ભગવન્! પશ્ચાનુપૂવી સામાચારીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વારંવા નાવ છાજરો) ઉપસંપદાથી લઈને ઈચ્છાકાર પર્વનના ઊલટા ક્રમમાં પોને ઉપન્યાસ (સ્થાપના) કરે (વઝા/પુરી) તેનું નામ પશ્ચાતુપૂર્વી છે. પ્રશ્ન-( દિં ર અનાજુપુત્રવી) હે ભગવન્! અનાનુપૂવી સામાચારીનું વરૂપ કેવું છે? ઉત્તર-(ગળપુત્રી) અનાનુપૂર્વ સામાચારીનું સ્વરૂપ આ પ્રકારનું છે(एयाए चेव एगाइयार एगुत्तरियाए दसगच्छगयाए सेढीए अण्णमन्नभासोदुरूवृणों) ઈચ્છાકારથી લઈને ઉપસંપદા પર્યન્તના દસ પદોને એક એક અષિક સંખ્યા લઈને પરસ્પરમાં ગુગુઠાર કરવો જોઈએ આ પ્રકારે જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી અાદિ અને અન્તના બે અંગેની વિવક્ષા બાદ કરી નાખવી જોઈએ. આ બે ભંગ બાદ જતાં જેટલા ભંગ બાકી રહે છે તેટલા ભંગોરૂપ આ અનાનુપૂણ સામાચારી હોય છે. ( તં સામાચારી બાજુપુત્રી) સામાચારી આનુપૂવીનું આ પ્રકારનું સ્વરૂપ છે. સૂ૦૧૪ના અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ | ભાવાનુપુર્વીકા નિરુપણ હવે સૂવકાર ભાવાનુપૂર્વીનું નિરૂપણ કરે છે– “જિં તેં માતાજુપુરવી” ઈત્યાદિ શબ્દાર્થ - જિં તું માવાણુપુરવો) હે ભગવન્ ! પૂર્વોક્ત ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે. ઉત્તર-(માવજીyદની સિવિદા વત્તા-તંગ) ભાવાનુપૂર્વીના નીચે પ્રમાણે ત્ર પ્રકાર કહા છે-(પુષ્યાળુપુરી) (૧) પૂર્વાનુપૂવર, (છાજુપુથ્વી (૨) પશ્ચાનુપૂર અને (નાપુત્રી) (૩) અનાનપવીં. જેમના દ્વારા પદાર્થોનો વિચાર કરવામાં આવે છે, તેમનું નામ ભાવ છે. આ ભાવો અન્તઃકરણની પરિતિવિશેષ રૂપ (પરિણામ રૂ૫) હોય છે. અથવા અ ત્યાં જે જે રૂપે હોય છે તે તે રૂપનું નામ ભાવ છે. એવાં તે ભાવો જીવના પરિા વિશેષ રૂપ હોય છે. અને તે પરિણામવિશેષ ઔદ યિક આદિ રૂપ હોય છે. તે પરિણામો રૂ૫ ભાવોની આનુપૂર્વીનું નામ ભાવાનુવી છે. પ્રશ્ન-(રે ચિં ત વળyદવી?) હે ભગવન! ભાવાનyવીને જે પૂર્વનુપૂર્વી નામને પહેલે ભેદ છે, તેનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-પુaggવી) તે પૂર્વાનુપૂર્વી આ પ્રકારની છે (પ) ઔદયિક, (૩૪afag) ઔપશમિક, (વારૂણ) ક્ષાયિક, (aોવામિ) ક્ષાચો પથમિક, (ારિાનિg) ૫રિણામિક, (સંનિવારૂા) અને સામિનપાતિક, આ ક્રમે પદોનો ઉપન્યાસ કરે તેનું કામ પૂર્વાનુપૂર્વી ભાવાનુપૂર્વી છે. આ ઔદવિક અદિ પદોનો અર્થ સૂત્રકાર દ્વારા આગળ પ્રકટ કરવામાં આવશે, તેથી અહીં તેમના સ્વરૂપનું નિરૂપ કર્યું નથી. આ શાસ્ત્રમાં નરકાદિ રૂપ ચાર ગતિઓનું ઔદયિક ભાવ રૂપે પ્રતિપાદન કરવામાં આવશે તેથી ઔદયિક ભાવ રૂપ નરકાદિ ગતિઓનો અભાવ હોય, તે જ બાકીના ઔષશમિક આદિ ભાવ ઉત્પન થઈ શકે છે આ પ્રકારે બાકીના ભાવના આધાર રૂપ હોવાને લીધે દયિક ભાવમાં પ્રધાનતા છે. તેથી જ સૂત્રકારે તેને વિન્યાસ સૌથી પહેલાં કર્યો છે–એટલે કે તેને સ ી પહેલું સ્થાન આવ્યું છે. બાકીના પાંચ ભાવમાં પશમિક ભાવ સસ્તક (અ૫) વિષયવળ હોવાથી તે પોતે જ સ્તક છે. (આ વાતનું સૂત્રકાર આગળ પ્રતિપાદન કરશે) તેથી સૂચીકટાહ ન્યાયે ઔદયિક ભાવ પછી ઓપશર્મિક ભાવને મૂકવામાં આવ્યું છે. ઓપશમિક ભાવ કરતાં અધિક વિષયવાળ હોવાને કારણે ક્ષાવિકભાવને પશમિક ભાવ પછી મૂકવામાં આવેલ છે. વિષયની અધિકતરતા અને અધિકતમતાને કારણે ક્ષાવિક ભાવ પછી અનુક્રમે - પથમિક અને પરિણામિક ભાવને મૂકવામાં આવ્યા છે. આ પૂર્વોક્ત ભાવના દ્વિસંગ આદિથી સાન્નિતિક ભાવ ઉત્પન્ન થાય છે, તેથી સૌથી છેલ્લે અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ સાન્નિપાતિક ભાવનો ઉપન્યાસ કરવામાં આવ્યો છે. તેણે તે પુબાપુપુજી) આ પ્રકારની આ ભાવની પૂર્વાનુમૂવી છે. પ્રશ્ન-(સે જ તં વાળુપુત્રી ?) હે ભગવન્! ભાવાનુવીની પશ્ચાનુપૂવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાળુપુર) પાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું છે-(વંનિવારૂપ ઝાવ ૩) પૂર્ણાનુપૂવ કરતાં ઊલટા ક્રમના-એટલે કે સાનિન પાતિક ભાવથી લઈને ઔદયિકભાવ પર્યન્તના-ભાવે ને પશ્ચાનુપવી કહે છે. પ્રશ્ન-(તે અજુપુરવી?) હે ભગવન્! ભાવની અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ચાણ રેa garરૂચા જુત્તરિયાઇ જી જાચા સેઢીણ જન્નમત્રદબાણો દૂતકૂળ) ઔદષિકથી લઈને સાન્નિપાતિક પર્યન્તના છ પદે નો પરસ્પરની સાથે ગુણાકાર કરે, અને તેને લીધે જે રાશિરૂપ ભાંગાએ આવે તેમાંથી આદિ અને અન્તના બે ભાંગાઓ બાદ કરવાથી જે ભાંગ બાકી રહે છે, તે ભાંગાઓ રૂપ (બાળપુત્રી) અનાનુપૂર્વ સમજવી. | (તે સં માવાણુપુત્રી) આ પ્રકારની ભાવાનુપૂર હોય છે (જે રં ગgજુદશી) આ પ્રકારે નામાનુપૂર્વીથી લઈને ભાવાનુપૂવ પર્યન્તની દસે આનુ એના રૂપનું નિરૂપણ અહીં પૂરું થાય છે, એ વાત સૂચિત કરવા માટે સૂત્રકારે “હે રં ગાજીપુરી” આ પ્રકારને સૂવષ ઠ મૂકે છે (કાળુપુરથીરિજ સન) આ પ્રકારે ઉપક્રમના આનુપૂર્વી નામના પ્રથમ ભેદનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. સૂ૦૧૪રા ઉપકમને બીજો ભેદ “નામ છે હવે સૂવાર તે નામનું નિરૂપણ કરે છે તે હં રં’ નામે ?” ઈત્યાદિ– શબ્દાર્થ (ચે ઉર્જ સં ગમે?) હે ભગવન્! ઉપક્રમના બીજા પ્રકાર રૂપ નામ શું છે? ઉપક્રમક દુસરેભેદનામ કા નિરુપણ ઉત્તર-(ગામે રવિદે વળ) તે નામના દસ પ્રકાર કહ્યા છે જીવગત જ્ઞાનાદિક પર્યાય અને અજીવગત રૂપાદિક પર્યાયે પ્રમાણે જે પ્રત્યેક વરતુના ભેદથી નમે છે-મૂકે છે-એટલે કે તેમનું અભિધાયક (વાચક) હોય છે, તેનું નામ “નામ” છે. “કં વધુળો માળ” ઈત્યાદિ ગાથા દ્વારા “નામ” શબ્દની ઉપર પ્રમાણેની વ્યુત્પત્તિ જ પ્રકટ કરવામાં આવી છે. (સંજ્ઞા) નામના દસ પ્રકારો નીચે પ્રમાણે છે-(વળગામે, કુળ, તિગામે, ૨૩ળા, પંચનામે, ઇજા, પત્તળાકે, અનામે, નવગામે, તળા) (૧) એક નામ, (૨) બે નામ, (૩) ત્રણ નામ, (૪) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સાત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ અને (૧૦) દસ નામ. જે એક નામથી સમસ્ત પદાર્થોનું કથન થઈ જાય છે, તેને “એકનામ” કહે છે. જેમ કે “વત્ ” “સત્ ” આ નામથી સમસ્ત પદાર્થોનું એક સાથે કથન થઈ જાય છે, કારણ કે એ કઈ પણ પદાર્થ નથી કે જે આ સત અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ એકનામક સ્વરૂપ કા નિરુપણ નામથી રહિત હોય તેથી “સત્ ” એક નામરૂપ છે. એ જ પ્રમાણે જે બે નામોથી સમસ્ત વિવક્ષિત પદાર્થોનું કથન થઈ જાય છે, તેમને બે નામ રૂપ સમજવા તથા જે ત્રણ નામોથી સમસ્ત વિવક્ષિત પદાર્થોનું કથન થઈ જાય છે. તે ત્રણ નામને ત્રિનામ કહે છે. એ જ પ્રમાણે ચતુર્નામથી લઈને દસ નામ પર્યન્તના નામના પ્રકારે વિષે પણ સમજવું. સૂ૦૧૪all વસત્રમાં નામના પ્રકારે પ્રકટ કરવામાં આવ્યાં હવે સૂત્રકાર નામના પ્રથમ પ્રકાર રૂપ એકનામના સ્વરૂપનું નિરૂપણ કરે છે – “તે જિં ઇનામે ?” ઈત્યાદિ શબ્દાર્થ-ડે રં ?) હે ભગવદ્ ! પૂર્વ પ્રક્રાન્ત એકનામ શું છે? એટલે કે એકનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(નામાનિ જાનકાળ , ધ્યાન, પુના, પૂજવાળ તેff ગામ નિ નામંરિ દરિયા goor II ' grળામે) એક જ અર્થને પ્રકટ કરનારૂં જે નામ હોય છે તેને “એકનામ” કહે છે. તે એકનામનું સ્વરૂપ સૂત્રકારે ઉપરની ગાથા દ્વારા પ્રકટ કર્યું છે. તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે જીવ અજીવ રૂપ ભેદવાળાં દ્રવ્યોના જ્ઞાનાદિક ગુના, રૂપદિ ગુણેના, તથા નારકત્વ અદિ પર્યાના લેકમાં જેટલાં નામો રૂઢ (પ્રચલિત) છે, તે બધાં અભિયાનની (નાની) “નામ' એવી એક સંજ્ઞા આગમ રૂપ નિકા (કસે ટી) કહેવામાં આવી છે. જેમ કે જીવ-જન્તુ, આમા, પ્રાણી ઈત્યાદિ. તથા જ્ઞાન, બુદ્ધિ, બોધ ઈત્યાદિ તથા નભ, તારાપી, મ, આકાશ, અંબર ઈત્યાદિ તથા રૂપ, રસ, ગંધ ઈત્યાદિ તથા નારક, તિર્યંચ, મનુષ્ય ઈત્યાદિ એક ગણું કૃષ્ણ, બે ગણું કૃષ્ણ ઇત્યાદિ આ બધાં અભિધાનોની જ નામ” એવી એક સંજ્ઞા-આગમરૂપ કસોટી-કહી છે. તેથી તે સધળા જીત્ર-જન્ત આદિ અભિધ અને એક નામ સામાન્યની અપેક્ષાએ “એકનામ” શબ્દ દ્વારા પ્રકટ કરવામાં આવે છેઆ રીતે એક પણ આ નામ વડે-શબ્દ વડ-વસ્તુઓના ગણેનાં અને પર્યાનાં જે નામે લોકમાં રૂઢ થયેલા હોય છે. તે બધાંને “ નામ–” આ એક સામાન્ય ૫દ વડે ગ્રહણ કરી શકાય છે. તેથી આ એક નામ શબ્દથી પણ લેકમાં રૂઢ એવા અભિધાનવાળી બધી વસ્તુઓ પ્રતિપાદિત થઈ જાય છે. તેથી તેને એક નામ કહે છે. તેણે તે ઘા ) આ પ્રકારનું એક નામનું વરૂપ છે ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રમાં, “ એક નામ શું છે, ” આ પ્રશ્નનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે આ સૂત્રમાં એ વાત સમજાવી છે કે સંસારમાં દ્રવ્યોનાં, પર્યાનાં અને ગુણેનાં જેટલાં લેકરૂઢ (લેકમાં પ્રચલિત) નામ છે, તે નામો જે કે જુદાં જુદાં છે, છતાં પણ નામ સામાન્યના આશ્રયભૂત દેવાને કારણે તેઓ સૌ એક જ છે. આ રીતે નામવ સમાન્યની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે તે બધાં નામે એકનામ રૂપ જ છે, કારણ કે સ્ટલા અભિધાન રૂપ પદાર્થો છે, તે સઘળા પદાર્થોમાં નામત્વ રૂપ મામાન્યને સદ્દભાવ રહે છે, એજ વાત આગમ રૂપ કસેલની ઉપમા દ્વારા અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ દિવનામ આદીક સ્વરુપકા નિરુપણ વ્યક્ત કરવામાં આવી છે. અહીં આગમને કસેન્ટી ઉપમા દેવાનું કારણ એ છે કે જેવી રીતે સે નું, ચાંદી આદિના વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન નિષપદ (કસોટી કરવાનો પથ્થર) વડે થાય છે, એ જ પ્રમાણે સોનાચાંદી જેવાં ઝવાદિ પદાથે છે તેમના વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન આગમ (શાઅ) વ૮. જ થાય છે. તેથી તેમના સ્વરૂપના પરિજ્ઞાનના હેતુભૂત હોવાને કારણે સૂત્રકારે આગમને અહીં નિકલ (કટી પથ્થરની ઉપમા આપી છે સૂ૦૧૪૪ હવે સૂત્રકાર દ્ધિનામના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “તે નામે” ઈત્યાદિ– શબ્દાર્થ (સે ફ્રિ નં ટુનામે ?) હે ભગવન્! નામના બીજા પ્રકાર રૂપ હિનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(સુનાને વિષે જૂળ) દ્વિનામ-દ્વિવિધ નામ બે પ્રકારનું છે-અહી હિનામ પદ બે પ્રકારના અર્થમાં વપરાયું છે. તેથી બે પ્રકારનું જે નામ છે. તેનું નામ હિનામ છે. (સંજ્ઞા) નામના બે પ્રકારો નીચે પ્રમાણે છે-(gnfણ ચ કારરિપુ ચ) (૧) એકાક્ષરિક અને (૨) અનેકાક્ષરિક જે નામ એક અક્ષર વડે નિપન્ન થાય છે, તે નામને એકાક્ષરિક નામ કહે છે. અને જે નામ અનેક અક્ષર વડે નિઃપન્ન થાય છે, તેને અનેકાક્ષરિક નામ કહે છે. જેમ કે “દી” (લજજા), “શ્રી” (લક્ષમી), “ધી” બુદ્ધિ, “સી” આદિ એકાક્ષરિક દ્રિનામ છે. કન્યા, વીણા, લતા, માલા, આદિ અનેકાક્ષરિક હિનામ છે. એજ વાત સૂત્રકારે આ સવપાઠ દ્વારા પ્રશ્નોત્તરપૂર્વક પ્રકટ કરી છે ( f g gágિ gTgg અળાવિ , તા-હી, વી, धी, थी, से त एगक्खरिए। से कि त अणेगवरिए ? अणेगवरिए अणेगવિશે વન–સંહા-દાળ, વીજા, છા, મા, તે તું જળારિ૫) આ સૂત્રપાઠને ભાવાર્થ ઉપર પ્રકટ કરવામાં આવે છે. એ જ પ્રમાણે “છીએ, પત્તા” આ ત્રણ અક્ષરેથી નિપન્ન થતા નામને અનેકાક્ષર નિષ્પન્ન નામમાં જ સમાવેશ કરવો જોઈએ આ પ્રકારે એકાક્ષર અને અનેકાક્ષર વડે નિષ્પન્ન થતા બે પ્રકારવાળા નામ વડે વિવક્ષિત સમસ્ત વસ્તુસમૂહનું પ્રતિપાદન થાય છે, તેથી તેને હિનામ રૂપ ગણવામાં આવે છે. “ઢિ હi 7 પણ નાતિ દિનાન" સર્વનું નામ બે રૂપવાળું હોય છે, તેથી તે દ્વિનામ રૂપ છે એકક્ષરિક અને અનેકાક્ષરિક, આ બે જ, નામનાં બે રૂપ છે. “pયો નાનો સમાદિનામ” આ પક્ષે પણ 'દ્વિનામ એવી જ છાયા સમજવી જોઈએ હવે સૂત્રકાર બીજી રીતે ઢિનામનું નિરૂપણ કરે છે– | (ાવા-ટુનામે કુતિ ) અથવા-હિનામ બે પ્રકારના કહ્યા છે(ક) તે બે પ્રકારો નીચે પ્રમાણે છે-(નીવરામે , અનીરનામે ૨) (૧) જીવનામ અને (૨) અજીવ નામ. પ્રશ્ન-(રે જિં તું જીવના) હે ભગવન ! જીવનામ એટલે શું ? ઉત્તર-(નીરનામે મળે વિદે વળ) જીવનામના અનેક પ્રકાર કહ્યા છે. (i') જેમ કે (જેવો નજરો તો રોજો ) દેવદત્ત, યજ્ઞદત્ત, વિગુદત્ત, સોમદત્ત, વગેરે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-( તું જીવનામે?) હે ભગવન્! અજીવનામ એટલે શું ? ઉત્તર-(સરોવવાને ગળાવિ quળ) અજીવનામના અનેક પ્રકારે કહ્યા છે. (સંજ્ઞા ) જેમ કે (ઘો, જaો, જો, રહો) ઘટ ૫ટ, કટ (ચટાઈ), ૨૫ વગેરે (જે તે ગોવન) આ પ્રકારનું અજવનામ હોય છે. (મહા સુનામે [ qr) અથવા દ્વિનામના બે પ્રકાર કહ્યા છે. (ત'ના) જેમ કે (જિરિા જ વિલિય) (૧) વિશેષિત અને (૨) અવિશેષિત (ગવિહિપ , જિરેસિવ જોવા મળીવ ચ) દ્રવ્યને વિશેષિત રૂપ કહેવાય છે અને દ્રવ્યના જીવ અજીવ રૂપ ભેદને વિશેષિત કહેવાય છે. “દ્રશ્ય' એવું નામ અવિશેષિત દ્વિનામ છે. દ્રવ્ય બે પ્રકારનું હોય છે-(૧) જીવ દ્રવ્ય અને (૨) અછવદ્રવ્ય આ જીવદ્રવ્ય અને અછવદ્રવ્ય રૂપ નામને વિશેષિત હિનામ કહે છે. વળી જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યના અવિશેષિત અને અવિશેષિત નામના બે ભેદ તથા બીજા પણ ઘણા ભેદે પડતા હોવાથી તે દ્રવ્યના અનેક પ્રકાર હોય છે, આ વાત મૂળ સૂત્રમાંથી જ જાણી લેવી જેમ કે(વિહિપ ની , જિરેણિપ ને નિરિજણનો મજુણે, ) “છવદ્રવ્ય આ નામ અવિશેષિત દ્વિનામ છે, તથા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચારે વિશેષિત દ્વિનામે છે. રાવ વિરોfag) “નારક' આ નામને જે અવિશેષિત હિનામ કહેવામાં આવે, તે (ાથનઘાણ, સરદારૂ, કાજુવાણ, વંકાઈ પૂના ૬, સમાપ, તમતમrg વિકિપ) રત્નપ્રભાના નારક, શર્કરામભાના નારક, વાલુકાપ્રભાના નારક, પંકપ્રભાના નારક, ધૂમપ્રભાના નાક, તમઃપ્રભાના નારક, અને તમસ્તમ:પ્રભાના નારકને વિશોષિત દ્રિનામ કહે છે. એ જ પ્રકારે સૂત્રના અન્ત સુધીના પ્રત્યેક જેમાં અવિશેષિત અને વિશેષિત હિનામની યોજના કરી લેવી જોઈએ સૂત્ર સુગમ હોવાથી પછીનાં પદેની વ્યાખ્યા આપવામાં આવી નથી જે જીવે તથાવિધ કર્મના ઉદયથી ગર્ભ વિના જ ઉત્પન્ન થઈ જાય છે, તે તેને સંમૂછિમ જી કહે છે. “બુકાન્તિ' પદને અર્થ “ઉત્પત્તિ થાય છે. જે છની ઉત્પત્તિ ગર્ભ જન્મથી થાય છે, - ત્રિનામકે સ્વરુપકા નિરુપણ તે જીવને ગર્મયુક્રાન્તિક છો કહે છે, જે જીવે સરકતાં સરકતાં ચાલે છે તે જીવોને પરિસ" કહે છે. પરિસર્પ ના ઉર પરિસર્ષ અને ભુજપરિસ" નામના બે ભેદ પડે છે. સાદિક જે જીવે છાતીના બળથી સરક તે જીવને ઉરઃ પરિસ કહે છે. ગળી, નેળિયા આદિ છે ભુજાઓના બળથી સરકે (ચાલે છે, તેથી તેમને ભુજપરિસ કહે છે. આ પ્રકારનું આ દ્વિનામનું સ્વરૂપ છે. સૂ૦૧૪પ. હવે સૂત્રકાર ત્રિનામનું નિરૂપણ કરે છે– તે હિં હિનાને” ઈત્યાદિ અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ-રે લિં વિનામે ?) હે ભગવન ! ત્રિનામ એટલે શું? ઉત્તર-(રિનાને સિવિદ્દે gm) ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે. ત્રણ રૂપવાળું જે નામ છે, તેને વિનામ કહે છે ત્રિનામ હોવાને લીધે જ તે ત્રણ પ્રકારનું છે. (રંગ) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-ત્રણામે, મુળનામે, વનવા) (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (૩) પર્યયનામ (પર્યાયનામ) જુદી જુદી પર્યાને જે પ્રાપ્ત કરે છે, તેનું નામ દ્રવ્ય છે. આ દ્રવ્યનું જે નામ છે તેને દ્રવ્ય નામ કહે છે. ગુણ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “જે ગણુાય તે ગુણ છે. ” તે ગુણનું જે નામ છે તેને ગુણનામ કહે છે. પર્યાયનું જે નામ છે, તેનું નામ પડનામ છે. આગળ ૧૪૭માં સૂત્રમાં સૂત્રકાર આ પર્યાયનામનું વર્ણન કરવાના છે. પ્રશ્ન-(સે ૪ નં નામે?) તે દ્રવ્યનામ શું છે? ઉત્તર-(વળામે હવિષે વળજો) દ્રવ્યનામ છ પ્રકારનું કહ્યું છે. (૪) જેમ કે....(જમરિયા, પથિકાર, વાચિજા, કી0િાવ, પુરા૪િજાણ, અઢારમા ૨) ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય (કાળ) આ બધાં પદેની વ્યાખ્યા પહેલાં આપવામાં આવી છે, તેથી અહી તેમની વ્યાખ્યા આપવામાં આવી નથી (જે તે જના) આ પ્રકારનું તે દ્રવ્યનામ છે. પ્રશ્ન-( f R મુળનામ) હે ભગવન્! ગુણનામ કેને કહે છે? ઉત્તર-(કુળનામે વંદે પvળ-સંજ્ઞા) ગુણનામ પાંચ પ્રકારનું કહ્યું છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે-(વાળાને, પામે, રહાણે, શાળા, રંઠાનામ) વર્ણનામ, ગંધનામ, રસનામ, સ્પર્શનામ અને સંસ્થાનનામ વસ્તુને જેના વડે અલંકૃત કરાય છે, તેને વણ કહે છે. તે વર્ણનું જે નામ છે તેને વર્ણનામ કહે છે. સુંઘવાથી જેને અનુભવ થાય છે, તે ગધ છે. આ ગંધનું જે નામ છે તેને ગંધનામ કહે છે. ચાખવાથી જેનો અનુભવ થાય તે રસ છે. એવા રસનું જે નામ છે, તે રસનામ છે. કઈ પણ વસ્તુને અડકવું તેનું નામ સ્પર્શ છે. આ સ્પર્શનું જ નામ છે તેને સ્પર્શનામ કહે છે. સંસ્થાન એટલે આકાર આ સંસ્થાનના નામને સંસ્થાનનામ કહે છે. પ્રશ્ન-(જિં નં વાના) હે ભગવન્ ! વર્ણનામનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(વળગામે પંજવિદ્ quત્તે) વર્ણનામ પાંચ પ્રકારના કહ્યાં છે. (રંગ) જેમ કે....(ાઢવાળાને, નીજવાળામે, રોહિત્ર નામે, હારિવાનામે, સુદ્ધિavળનામે) (૧) કૃષ્ણવર્ણનામ, (૨) નીલવર્ણનામ, (૩) લહિત (૨ક્ત) વર્ણનામ, (૪) હારિદ્ર (પીળા) વર્ણનામ, અને (૫) શુકલવર્ણનામ. આ સિવાયના જે પૂસર આદિ વણે છે, તેઓ ઉપર્યુક્ત વર્ગોના સંયોગથી જ ઉત્પન્ન થાય છે, તેથી તેમને સ્વતંત્ર વણું રૂપ ગણી શકાય નહી, તેથી અહી તેમને સ્વતંત્ર પ્રકારો રૂપે બતાવવામાં આવેલ નથી સુરભિગપ (સુગંધ) અને દુરભિગંધ (દુગધ)ના ભેદથી ગધગુરુના બે પ્રકાર પડે છે. જે ગધ જીને પિતાની તરફ આકર્ષે છે તે ગધને સુરભિગંધ અને જે ગંધ જીવને પિતાની તરફ ખેંચવાને બદલે વિમુખ કરે છે એવી ગંધને રભિગધ કહે છે. રસના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે-(૧) તિક્ત (તીખો). (૨) કટુક (કડવો), (૩) કષાય (તુર), (૪) અશ્લ (ખાટે) અને (મધુ૨) કક આદિ દોષનો નાશ કરનાર જે રસ છે તેનું નામ તિક્તરસ છે. આયુર્વેદ શાસ્ત્રમાં તિક્તરસના સેવનના નીચે પ્રમાણે લા બતાવ્યા છે-પગ્ય માત્રામાં અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ તિકતરસનું જે સેવન કરવામાં આવે, તે કફ, અરુચિ, પિત્ત, તૃષા, કુષ્ઠ, વિષ અને જવરને નાશ થાય છે અને બુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ તિક્તરસનું જે નામ છે, તે તિક્તરસ નામ છે. ગળાના રોગને પ્રશાન્ત કરનારો અને મરિચ અને નાગર આદિમાં રહેનારો જે રસ છે, તે રસનું નામ કટુકરસ (કડવાસ્વાદ) છે. આયુર્વેદ શાઅમાં આ કટુક રસના સેવનનું ફળ નીચે પ્રમાણે કહ્યું છે-ચોગ્ય માત્રામાં બે કટુક રસનું સેવન કરવામાં આવે, તે શરીરના કોઈ પણ ભાગને સોજો ઉતરી જાય છે, દીપક (પાચનક્રિયામાં મદદ રૂ૫) હોય છે, રુચ્ય અને બંહણ (શક્તિવર્ધક) હોય છે તે વધારાના કફને નાશ કરે છે. - રક્તદોષ આદિને નાશક, બહેડા, આમળાં, કેઠાં આદિમાં રહેલે જે રસ છે તેને કપાય () રસ કહે છે. તેનું જે નામ છે તે કષાયરસ નામ છે, અયુર્વેદમાં કષાયરસના સેવનનું ફળ નીચે પ્રમાણે કહ્યું છે-જે ચોગ્ય રીતે સેવન કરવામાં આવે તે કષાયરસ રકતદેષ, કફ, અને પિત્તને નાશ કરે છે. તે રૂક્ષ, શીત, ગુણગ્રાહી અને રોચક હોય છે. આમલી આદિમાં રહેલા રસને અસ્ફરસ (ખાટરવાદ) કહે છે. તે અગ્નિદીપન (જઠરાગ્નિને સતેજ કરનાર) આદિ કરનારે હોય છે. આ રસનું જે નામ છે તે અસ્ફરસ નામ છે. અમ્મરસના સેવનનું ફળ આ પ્રકારનું કહ્યું છે-આ રસ અગ્નિદીપક અને સ્નિગ્ધ હોય છે. સેજા પિત્ત અને કફને નાશક હોય છે ફલેદન, પાચન કરે છે. અને રુચ્ય (રુચિકર) હોય છેવળી આ રસ ગૂઢ વાયુને અનુલે મક હોય છે. પિત્તાદિકનું શમન કરનારે જે રસ છે તેનું નામ મધુરરસ છે. તે ખાંડ, સાકર, ગાળ આદિમાં રહેલું હોય છે. તેનું જ નામ છે તે મધુરરસ નામ છે તેના સેવનનું ફળ આ પ્રકારનું કહ્યું છે-મધુર રસ વાત, પિત્ત અને વિષને નાશક હોય છે, ધાતુની વૃદ્ધિ કરનાર અને ગુરુ હોય છે બાલકે, વૃદ્ધો અને કમજોર માણસોને લાભકારી હોય છે, જીવનપ્રદ અને કેશવર્ધક હોય છે કેટલાક કે લવ રસ (ખારો વાદ) ને પણ એક પ્રકારના સ્વતંત્ર રસ રૂપે ગણાવે છે. સિંધાલુણ, નમક, આદિમાં આ રસને સદ્ભાવ હોય છે. આ રસ ખંભિત આહાર આદિને વિવંસ કરવાવાળા હોય છે. આહારવર્ધક અને બંધકાશને નાશક હોય છે. આ રસ મધુર આદિ રસના સંસર્ગથી ઉત્પન્ન થતું હોવાને કારણે, તે રસેથી અભિન્ન જ ગણીને અહી' તેને સ્વતંત્ર પ્રકાર રૂપે ગણવામાં આવેલ નથી કારણ કે લવપુરસના વેગથી જ અન્ય રસ સ્વાદિષ્ટ લાગે છે. તેથી તિતાદિ પાંચે રસોમાં લવણરસનો સમાવેશ થઈ જાય છે. તેથી જ સૂત્રકારે આ રસનું સ્વતંત્ર રૂપે કથન કર્યું નથી “’ iધનાને” આ સૂત્રથી લઈને મનરલનામે ” આ સૂત્ર પર્યન્તના સૂત્રપાઠનો ભાવાર્થ ઉપર પ્રકટ કરવામાં આવે છે. ભલે તે ઉપામે) આ પ્રકારનું ૨સનામનું સ્વરૂપ સમજવું. પ્રશ્ન-(સે દિં તે સામે?) હે ભગવન્! ગુગુનામના ચેથા ભેદ રૂપ જે સ્પર્શનામ છે, તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાસનામે અવિરે પૂon) સ્પર્શનામ આઠ પ્રકારનું પ્રજ્ઞપ્ત થયું છે. સ્પર્શેન્દ્રિયની મદદથી જે અનુભવ થાય છે, તેનું નામ સ્પર્શ છે અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ આ સ્પર્શનું જ નામ છે તે સ્પર્શનામ છે. (તરા) તે સ્પર્શનામના આઠ પ્રકાર નીચે પ્રમાણે છે-(+gs#reળા, મરઘારકાને, યR:ણામે, 8ચR:સામે, વીયarળામે, સાજણનામે, નઢwાતનામ, સુવાળા) (૧) કશસ્પર્શનામ, (૨) મદુરૂશનામ, (૩) ગુરુપશનામ, () લઘુરૂ નામ, (૫) શીતસ્પર્શનામ, (૬) ઉષ્ણુપર્શનામ, (૭) નિશ્વસ્પનામ (૮) રૂક્ષસ્પર્શનામ. - પાષાણુ આદિમાં કર્કશ સ્પર્શને સદ્દભાવ હોય છે. આ સ્પેશ સ્તબ્ધ તાના કારણભૂત બને છે. તેનું જ નામ છે તે કર્ક શસ્પર્શનામ છે કોમલસ્પર્શને અનુભવ કરાવનાર તિનિશિલતા (ત્રલતા) આદિના સ્પર્શને મૃદુસ્પર્શ કહે છે તેનું જ નામ છે. તે મુદકસ્પર્શનામ છે. જે વસ્તુના અધઃપતનમાં કારણભૂત બને છે એવા લોઢાના ગેળા આદિના સ્પર્શને ગુરુકપર્શ કહે છે. આ સ્પર્શ દ્વારા વસ્તુ ભારે છે એવો અનુભવ થાય છે. આ ગુરુક સ્પર્શનું જે નામ છે તે ગુરુકસ્પર્શનામ છે. આંકડે તેલ આદિ હલકી વસ્તુઓના સ્પર્શને લઘુકસ્પર્શ કહે છે આ સ્પર્શ વસ્તુના તિર્યંગમન, ઉર્વગમન અને અર્ધગમનમાં કારણભૂત બને છે, તેનું જે નામ છે તે લઘુસ્પર્શનામ છે હિમ, બરફ આદિના પર્શથી જે સ્પર્શને અનુભવ થાય છે તે સ્પર્શને શીતસ્પર્શ કહે છે. શરીર ઠુંઠવાઈ જવામાં કે અકડાઈ જવામાં આ સ્પર્શ કારણભૂત બને છે. તેનું જ નામ છે, તે શીતસ્પર્શનામ છે. આહારને રાંધવા આદિમાં જે કારણભૂત થાય છે અને અગ્નિ આદિમાં જેને સદભાવ હોય છે, તે પશને ઉગ્રુપ કહે છે તેનું જે નામ છે તે ઉણસ્પર્શનામ છે. તેલ, ઘી આદિ પદાર્થોમાં જે સ્પર્શને સદ્ભાવ હોય છે તે પશને સ્નિગ્ધરપશું કહે છે. પરસ્પર મળેલાં પુદ્ગલ દ્રવ્યના એક બીજા સાથે સંશ્લિષ્ટ રહેવામાં આ સ્પર્શ કારણભૂત બને છે. તેનું જ નામ છે તે નિધસ્પર્શનામ છે જે સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના સંબંધમાં કારણભૂત બને છે તે સ્પર્શને રૂક્ષપર્શ કહે છે ભસ્મ આદિમાં આ સ્પર્શને સદ્ભાવ હેય છે. તેનું જે નામ છે તે રૂક્ષપશનામ છે (સે ૪ વાસળા) આ પ્રકારનું આ પ્રકારના સ્પર્શનામનું સ્વરૂપ છે. પ્રશ્ન-( જિં સં સંકાળાયે? હે ભગવન ! સંસ્થાન નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(સંકાળનામે વૈવિદ્દે gon) સંસ્થાનનામના પાંચ પ્રકાર કહ્યા છે. (સંજ્ઞા) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(રિમંટાળાનામે, વટ્ટiઢાળા, સરંઠાળનામે, વરલયંકાળના, માચચાળના) આકાર વિશેષનું નામ સંસ્થાન છેઆ સંસ્થાનનામના પરિમંડલ સં થાન નામ આદિ પાંચ પ્રકારો છે. આ સંસ્થાનનું સ્વરૂપ જાણીતું હોવાથી અહીં તેમનું વર્ણન કરવામાં આવ્યું નથી સંસ્થાનનાં નામ આ પ્રમાણે છે-(૧) પરિમંડલસંસ્થાન (૨) વૃત્તસંસ્થાન, (૩) વ્યસૃસંસ્થાન, (૪) ચતુરભ્રસંસ્થાન અને (૫) આયતસંસ્થાન. હૈ ૉ સંતાનના) આ પ્રકારનું સંસ્થાન નામનું સ્વરૂપ છે. (જે તે કુળનામે) વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનના રૂપ ગુણનામનું આ પ્રકારનું સ્વરૂપ છે દ્રોનાં નામને દ્રવયનામ કહે છે અને વર્ણ રસ ગંધ, સંપર્શ અને સંસ્થાનના નામને ગુણનામ કહે છે. સૂ૦૧૪૬ અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ પર્યવનામકા નિરુપણ હવે પર્યાવનામની પ્રરૂપણ કરવામાં આવે છે– “એ વિ ' કાવળા ઇત્યાદિ– શબ્દાર્થ-(સે જ તે વઝવણમે?) હે ભગવન્! પર્યાવનામનું સ્વરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(વળવળામે અને વિદે ) પર્યાવનામ અનેક પ્રકારના કહ્યાં છે. દ્રવ્યની જેમ જેનું અસ્તિત્વ સદા રહેતું નથી, પણ જે બદલાતી જ રહે છે તેનું નામ પર્યાય અથવા પર્યવ છે અથવા તે દ્વવ્યની ભિન્ન ભિન્ન અવસ્થાઓ રૂપ હોય છે. દ્રવ્યની એક ગણી, બે ગણી કાળાશ આદિ રૂપ આ પર્યાય હોય છે. “ઉજ્ઞાળા” આ પદની સંસ્કૃત છાયા “ પર્યાયનામ ' થાય છે. તે પર્યાયનામનો અર્થ પણ પજવનામ થાય છે. આ રીતે પર્યાય અને પજવ, આ બને સમાન અથી પદો છે. ( ૪) તે પર્યાવનામના અનેક પ્રકારે છે જેમ કે ( g wr૪૫, दुगुणकालए, तिगुणकालए, जाव दसगुणकालए, संखिज्जगुणकालए, असंखिwwwાઇફ, બળતyળાજા) એક ગુણ્યકાલક, દ્વિગુણકાલક, ત્રિગુણથી લઈને દસગુણ પર્યતનું કાલક, સંખ્યાત ગુણકાલક, અસંખ્યાત ગુણકાલક અને અનંતગુણકાલક અહીં “ગુણ' શબ્દ અંશને વાચા છે. જે પરમાણુ આ દ્રવ્યમાં કાળાશને એક અંશ હોય છે તે પરમાણુ આદિ દ્રવ્યને એકથા કાલક દ્રવ્ય કહે છે. એ જ પ્રમાણે જે પરમાણુ આદિ દ્રવ્યમાં કાળાશના બે અંશ હોય છે તે પરમાણુ અદિ દ્રવ્યને દ્વિગુણકાલક દ્રવ્ય કહે છે એ જ પ્રમાણે દસગુણકાલક પર્યન્તના દ્રવ્યને અર્થ પણ સમજ જે દ્રશ્યમાં કાળાશના સંખ્યાત અંશ હોય છે તે દ્રજને સંખ્યાત ગુણકાલ કહે છે જે દ્રવ્યમાં કાળાશના અસંખ્યાત અંશ હોય છે, તે દ્રવ્યને અસંખ્યાત ગુણ કાલક કહે છે અને જે દ્રવ્યમાં કાળાશના અનંત અંશ હોય છે તે દ્રવ્યને અનંતગુથ કાલક કહે છે. આ રીતે કાળાશના એક ગુણ અથવા અંશવાળું પરમાણુ આદિ દ્રવ્ય “ એકગણકાલક”નું સમાનાથી ૫દ છે. એ જ પ્રમાણે દ્વિગુણકાલક આદિના વિષયમાં પણ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણે લેકમાં જેટલો કાલકણ (કળા) છે તેને ધારે કે અસ૮૬૫નાને આધારે એકત્ર કરવામાં આવે ત્યાર બાદ તેમાંથી તે કૃષ્ણ વર્ણને જધન્ય (સૌથી નાનો અંશ લઈ લે. આ જઘન્ય કૃષ્ણઅંશ પ્રમાણુ કાળા દ્રવ્યને એક ગુણ કાલક પરમાણુ આદિ દ્રવ્ય કહે છે. (૧) એજ પ્રમાણે (નીર, જોાિ, કિકુક્ષિણ વિ માળિયા) જે પરમાણુ આદિ દ્રવ્યમાં નીલ વર્ણને એક અંશ હોય છે તેને એક ગુણ નીલક પરમાણુ આદિ દ્રવ્ય કહે છે જેમાં નીલવર્ણના બે અંશ હોય છે તેને દ્વિગણનીલક દ્રવ્ય કહે છે એ જ પ્રમાણે ત્રણ, ચાર આદિ દસ પર્યન્તના નીલવર્ણના અંશ જેમાં હોય છે તે દ્રવ્યને ત્રણ ગુણ નીલક, ચારગુણનીલક, (યાવત) દસ ગુણનીકલ દ્રવ્ય કહે છે એજ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત અંશ નીલવર્ણ ધરાવતાં દ્રવ્યને અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે સંખ્યાત ગુણનીકલ, અસંખ્યાત ગુણનીકલ અને અનંતગુણનીકલ દ્રો કહે છે. એ જ પ્રમાણે જે પરમાણુ આદિ દ્રવ્યમાં લાલવર્ણને એક અંશ હોય છે, તે પરમાણુ આદિ દ્રવ્યને એક ગુણ હિતક દ્રય કહે છે એજ પ્રમાણે દ્વિગુગુ હિતકથી લઈને અનંતગુણ લે હિતક પર્યન્તના પદને અર્થ જાતે જ સમજી શકાય એવે છે જે પરમાણુ આદિ દ્રવ્યમાં પીળાવ ને એક અંશ હોય છે, તેને એક ગુણ પીતવર્ણવાળું કહે છે એ જ પ્રમાણે દ્વિગુણ પીતી વર્ણવાળાં દ્રવ્યોથી લઈને અનંતગુણ પીતવર્ણવાળાં દ્રવ્યો વિષે પણ સમજવું એજ પ્રમાણે શુકલ વર્ણના એકથી લઈને અનંત પર્યરતના અશવાળા પરમાણુ આદિ દ્રવ્ય વિષે પણ સમજવું. પર્યવનામના વધુ પ્રકારોને હવે પ્રકટ કરવામાં આવે છે (एकगुणसुरभिगधे, दुगुणसुरभिगंधे, तिगुणसुरभिगंधे, जाव अणतगुण સુમિ, પૂર્વ દુમિiષો માળિયaો) એક સુરભિ ગુણવાળું પરમાણુ આદિ (ઓછામાં ઓછા સુરભિના અંશવ છું પરમાણુ આદિ દ્રવ્ય), સુરભિના બે અંશવાળું, અને ત્રણથી લઈને અનંત પર્યન્તના સુરભિગધના અંશોવાળાં પરમાણુ આદિ ક પણ હોય છે એજ પ્રમાણે એકથી લઈને અનંત પર્યતને દુરભિમના અંશેવાળાં પરમાણુ આદિ દ્રવ્ય હોય છે જે પરમાણુ આદિ દ્રવ્યમાં દુધને ઓછામાં ઓછે અંશ-એક અંશ હોય તે દ્રષને એક ગુણ દુરભિબંધવાનું કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પદેને અર્થ પણ સમજી લે. રસની અપેક્ષાએ પર્યાયના નીચે પ્રમાણે પ્રકારે છે–એક ગુણતિક્ત સવાળું પરમાણુ આદિ દ્રવ્ય એજ પ્રમાણે અનંત પર્યન્તના તિક્તગુણવાળાં પરમાણુ આદિ ક પણ હોય છે. એ જ પ્રમાણે એક ગુરુ કહુકથી લઈને અનંતગુણ કટુક પર્યન્તના, એક ગુણ કષાયથી લઈને અનંત ગુણ કષાય એક ગુણ અ૩રસથી લઈને અનંતગુણ પર્યન્તના અલ રસવાળાં અને એક ગુણ મધુરથી લઈને અનંત પર્યન્તના મધુરગુણવાળાં દ્રવ્ય પણ હોય છે. સ્પર્શની અપેક્ષાએ પર્યાયના નીચે પ્રમાણે પ્રકારે છે–એક ગુણ કર્કશ સ્પર્શવાળાથી લઈને અનંતગુણ કર્કશ સ્પર્શવાળા, એ જ પ્રમાણે એક ગુણ મૃદુકથી લઈને અનંત ગુણ મૃદુક પર્યન્તના, એક ગુણથી લઈને અનેક ગુણ પર્યન્તના ગુરુ સ્પર્શવાળાં, એક ગુણથી અનેક ગુણ પર્યંતના લઘુ સ્પર્શવાળાં, એક ગુણથી લઈને અનેક ગુણ શીતસ્પર્શવાળાં, એકથી લઈને અનેક ગુણ ઉણ૫શવાળાં, એકથી લઈને અનેક ગુણ પર્યન્તના સ્નિગ્ધ પશવાળાં અને એકથી અનેક ગુણ પર્યાના રૂક્ષસ્પર્શવાળાં, દ્રવ્યો પણ હોય છે કર્કશ, માં, અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અને લઘુ, આ ચાર પશેને પરમાણુમાં સદ્ભાવ હોતો નથી, કારણું કે તે ચાર સ્પશેને સદૂભાવ બાદર અનંત પ્રદેશી ધમાં જ હોય છે. શંકા-ગુરુ અને પર્યાય વરચે શે ભેદ છે ? (આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે દ્રવ્યમાં ગુણ અને પર્યાય એક સાથે જ રહેતાં હોય છે આ રીતે તે બને એક જ હોવા છતાં પણ સૂત્રકારે ગુણ અને પર્યાનું જુદા જુદા વિષય રૂપે શા માટે કથન કર્યું છે?). ઉત્તર-ગુણ અને પર્યાયે ને કે દ્રવ્યમાં એક સાથે રહે છે, છતાં પણ તે બન્નેમાં આ પ્રમાણે ભેદ છે ગુણતે દ્રવ્યોને સહવતી હોય છે, પરંતુ પર્યાયે ક્ષ વિનંસી હોવાને કારણે દ્રવ્યના સહવતી હોતા નથી વર્ણ, ગંધ, રસ આદિ સર્વદા સહવતી હોવાને કારણે તેમને ગુણ કહેવામાં આવે છે. પણ તેમની એક ગુણકાલવ આદિ કમવતી અવસ્થાએને પર્યાય કહેવામાં આવે છે. વણ. ગષ આદિ જે ગુણે છે તેમને મૂર્ત વસ્તુમાંથી–પુલમાંથી–કદી પણ નાશ (નવૃત્તિ) થતું નથી ગુના અંશનું નામ પર્યાય છે. ગુરુને એક અંશ બે અંશેની અવસ્થામાં નિવૃત્ત થઈ જાય છે અને બે અંશ એક અંશની અવસ્થામાં પણ તયન થઇ જાય છે. તેથી તે ગણાંશને પર્યાય રૂપ ગણવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- ધારો કે કોઈ દ્રવ્યમાં ઓછામાં ઓછા પ્રમાણુવાળા એટલે કે એક ગુણ (અંશ) કાળાશ આદિ ગુણ રહેલે થાય પરન્તુ બે અંશ (ગુણ) કૃષ્ણાદિ ગુણાનું તે દ્રવ્યમાં આગમન થતાં જ તે એક ગુણ કૃષ્ણાદિ ગુણોની નિવૃત્તિ થઈ જાય છે એ જ પ્રમાણે કૃષ્ણાદિ ગુણોના બે અંશ રહેલા હોય, તે એક ગુણકુણાદિ અવસ્થાની પ્રાપ્તિ થતાં જ તે બે અશોની નિવૃત્ત થઈ જાય છે તેથી કૃષ્ણાદિ ગુણેના એક, બે, ત્રશુ, ચાર, આદિથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પર્યંતના બધા અંશે પર્યાય રૂ૫ છે, કારણ કે તે એ કેમવતી હોય છે. કહ્યું પણ છે કે- “. વર્તા') ઈત્યાદિ આ કથન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શુષ સહવત હોય છે. જેમ કે જીવના ચિતન્ય, અમૂર્ત આદિ ગુણે સહવતી છે. પર્યાયે કમવતી હોય છે. જેમ કે જીવની નારક, તિર્યંચ આદિ પર્યાયે. શંકા-જે એવું હોય, તે વર્ણાદિ સામાન્યમાં જ ગુણપણુ દેવું જોઈએ પરન્ત કાળાશ અાદિ જે વર્ણવિશેષે છે તેમાં ગુણપણને અભાવ હોવા જોઈએ, કારણ કે તેઓ અનિયમિત છે, અહી શંકા કરનાર વ્યક્તિ એવું કહેવા માગે છે કૈ જેમ ગુણના એક અંશ, બે અંશ અદિ અનિયમિત હોવાથી તેમને પર્યાય રૂપ ગણવામાં આવે છે, એ જ પ્રમાણે કુણાદિ ગુગે પણ અનિયમિત હોય છે, તેથી તેમને પણ ગુણરૂપ માનવાને બદલે પર્યાય રૂ૫ જ માનવા જોઇએ. આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય વણું સામાન્યના ભેદ રૂપ જે કૃષ્ણાદિ વર્ષો છે, તેઓ સામાન્ય રીતે ઘણા સમય સુધી દ્રવ્યની સાથે અવસ્થિત રહે છે (વિદ્યમાન રહે છે, તેથી કૃષ્ણાદિ વર્ણને દ્રવ્યના ગુણરૂપ માનવામાં આવેલ છે પરંતુ પર્યાયે એ રીતે દ્રવ્યની સાથે લાંબા સમય સુધી રહેતા નથી આ રીતે અચિરસ્થાયી હેવાને કારણે તેમને દ્રવ્યના ગુણરૂપ માનવાને બદલે દ્રવ્યની પર્યાયે રૂપ માનવામાં આવે છે. શંકા-આપે અહીં પુદ્ગલાસ્તિકાયના જ ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાય આદિના ગુણો અને Íનું તે આપે કથન જ કર્યું નથી પુલાસ્તિકાયની જેમ ધર્માસ્તિકાય આદિકામાં પણ ગતિ હેતુત્વ, સ્થિતિ, હેતુત્વ, અવગાહહેતુત્વ, ઉપયોગ અને વર્તાનાદિ ગુણોને અને અનંત અગુરુ લઇ આદિ પર્યાને અહીં શા કારણે ઉલ્લેખ કરાયે નથી? તથા કમવતી હેયતે વર્ણાદિ સામાન અને અભાવે હે નાથ, અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-પુદ્ગલદ્રવ્યના ગુણે અને પર્યાયે ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા અનુભવી શકાય તેવા હેવાથી તેમનું પ્રતિપાદન સરળતાપૂર્વક કરી શકાય છે પરંતુ ધર્માસ્તિકાયાદિના ગુણ પર્યાને ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા અનુભવ કરી શકો નથી તેથી જ સૂત્રકારે અહીં પુદ્ગલ દ્રવ્યના જ ગુણે અને પર્યાનું પ્રતિ પાદન કર્યું છે, બાકીનાં ધર્માસ્તિકાય આદિકેના ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું નથી તેથી જ જે કઈ પણ નામ હશે તે કાં તે દ્રવ્યનું નામ હશે, મા તે ગુણનું નામ હશે કાં તે પર્યાયનું નામ હશે તેનાં કરતાં આગળ બીજું કઈ પણ નામ નહીં હોય તેથી સમસ્ત નામોને આ ત્રિનામ વડે સંગ્રહ થઈ જવાથી, તેમને અહીં ત્રિનામ રૂપ કહેવામાં આવેલ છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ત્રિનામનું નિરૂપણ કર્યું છે આ સૂત્રમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે ત્રણ પ્રકારનું જ નામ છે તે ત્રિનામ છે. નામના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ, અને (૩) પર્યાયનામ જે કઈ પણ નામ હશે કાં તે દ્રવ્યને આધારે હશે, કાં તે ગગને આધારે હશે, કાં તો પર્યાયને આધારે હશે ધર્માસ્તિકાય આ જે નામો છે તેઓ દ્રવ્યાશ્રિત નામે છે એટલે કે જેનાં જે નામ છે તે દ્રવ્યનામ છે. ગુણેનાં જે નામ છે તે ગુણનામ છે. તે ગુણનામ પાંચ પ્રકારના કહ્યા છે જો કે વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ રૂપ ચાર ગુણ હોય છે, પરંતુ સંસ્થાન (આકાર)ને પણ પુકલ દ્રવ્યમાં સદા સદ્દભાવ રહે છે, તે કારણે અહીં સંસ્થાનને પણ ગુણ રૂપ ગણીને ગુણનામમાં પંચવિધતા પ્રકટ કરવામાં આવી છે. પાંચ પ્રકારના વર્ષોના, બે પ્રકારના ગંધનાં, પાંચ પ્રકા૨ના રસના, આઠ પ્રકારના સ્પર્શોનાં અને પાંચ પ્રકારના સંસ્થાનાં (આકા ન) જે જે નામો છે તે ગુણનામ હોવા છતાં પણ જુદાં જુદાં વર્ણાદિ નામ રૂપ છે. આ પ્રકારે આ ગુનામ ૨૫ પ્રકારના હોવા છતાં પણ એક ગુણનામમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. પર્યાયનામ નિયમિત નથી, કારણ કે પર્યા અનેકવિધ હેાય છે રૂપ, રસ, ગંધ આદિ જેટલા ગુણે છે તેમાં વર્ણાદિના એક, બે, ત્રણ, ચાર, આદિથી લઈને ૧૦ પર્યન્તના અંશેને, સંખ્યાત અશોને, અસંખ્યાત અંશને અને અનેક અંશે સદૂભાવ હોઈ શકે છે. એકલા કૃષ્ણ વર્ણ રૂપ ગુણને જ દાખલે લઈને કોઈ પદાર્થમાં ઘણી ઓછી કાળાશ હોય છે, કેઈકમાં અધિક કાળાશ હોય છે, કઈમાં અધિકાર કાળાશ હોય છે, તે કઈમાં અધિકતમ કાળાશ હોય છે. આ કૃષ્ણ ગુણની જૂનાધિકતાને આધારે તેમાં રહેલી કાળાશના અંશો પર આધાર રાખે છે. કૃષ્ણ ગુણને જે સૌથી જઘન્ય (ન્યૂનમાં ન્યૂન) અંશ છે તે એક અંશ રૂપ अ० ८४ અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે તે કૃષ્ણ ગુણુાંશ કૃષ્ણ ગુણુની પર્યાય રૂપ ગણાય છે. આ પર્યાયવાળું જે પરમાણુ આદિ દ્રવ્ય હોય છે તે કૃષ્ણ શુજીના એક અશ રૂપ પર્યાંયવાળું હાવાથી તેને એક ગુણ કૃષ્ણુતાવળું અથવા એક ગુણુ કાલક પરમાણુ આદિ રૂપ કહેવામાં આવે છે. દ્વિગુણ આદિ કાલક દ્રવ્યપર્યાયના વિષયમાં પણ એજ પ્રકારનું સ્પષ્ટીકરણ સમજવું એજ પ્રમાણે અન્ય ગંધાદિ ગુણ્ણાના એક આદિ મ‘શાવાળા પરમાણુ આદિ દ્રબ્યાના નામ વિષેનું કથન પણ સમજવું જોઇએ. અહીં કૃષ્ણાદિ ગુણાના એક અંશ, એ અંશ આદિને પર્યાય ૨૫ કહેવામાં આવેલ છે. અને તે પર્યાયાને આધારે એક ગુણુ કાલક પરમાણુ, આદિ જે નામ આપવામાં આવ્યાં છે, તે પર્યાયાશ્રિત નામે છે પર્યાયાશ્રિત નામનાં પર્યાયની પ્રધાનતા રહે છે ગુણ અને પર્યાયમાં સહુતિ અને ક્રમવતિ ત્વ (અનિયમિતત્વ)ની અપેક્ષાએ ભેદ હોય છે એટલે કે ગુગુ સહવર્તી હોય છે અને પર્યાય કમવતી હાય છે. સૂ॰૧૪૭ાા પ્રકારાન્તસે ત્રિનામકા નિરુપણ હવે સૂત્રકાર ત્રિનામનું ખીજા પ્રકારે કથન કરે છે— “ તું કુળ નામ તિત્રિ' '' ઇત્યાદિ— શબ્દાર્થ –દ્રવ્ય વિષયક (તં પુળ નામ) તે નામ (તિવિદ્) ત્રણ પ્રકારનું હાય છે. જેમ કે (ફથી પુસિં નવુંલñ ચેવ) (૧) સ્રનામ, (૨) પુરુષનામ (૩) નપુસકનામ (fă તિન્દ્' વિ અંતમિયવહવળ કોરું) હવે આ ત્રણે પ્રકારનાં નામેાની તેમના અત્યાક્ષરા દ્વારા પ્રરૂપણા કરવામાં આવે છે એટલે કે લિંગ, આદિનાં નામેાને અન્તે કયા કયા અક્ષરે આવે છે, તે પ્રકટ કરવામાં આવે છે-(સ્થ વૃત્તિપ્ત અંત્તા બા, , ઝ, જો વારિ તિ) પુરુષનામેા (પુલ્લિ‘ગનામેા, નરજાતિનાં નામે) ને અન્તે આ, ઇ, ઊ કે એ, આ ચારમાંના કોઈ પણ વણુ (અક્ષર) હાય છે. (થિયાનો કોઇ વડીયા) સ્ત્રીનામેા (નારી જાતિનાં નામેા) ને અન્તે ‘ આ ' સિવાયના પૂક્તિ વાં એટલે કે આ, હું કે (તિ) હાય છે એટલે કે ગાકારાન્ત, ફૂંકારાન્ત અને કારાન્ત શબ્દો નારી જાતિનાં (સ્રીલિંગ) હોય છે, તથા (અન્તાઃ) જે શબ્દને અન્ત (અંતિમ કૃતિય ઉત્તિય) અં, ઇં કે ' હાય છે, તે શબ્દોને (નપુરG) નપુ ́સક લિ ́ગના (નાન્યતર જાતિના) (પોહા) સમજવા આ ગ્રંથનનું તાત્પર્ય એ છે કે પ્રાકૃત ભાષામાં ', ' અને ' અન્તવાળા પાને નપુ અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ સલિના નામે ગણવામાં આવે છે. (લં તિવ્રુષિ ય ત નિરંવળે વોઝામિ) હવે આ ત્રણે લિંગના પદોના ઉદાહરણ આપવામાં આવે છે(आगारंतो राया, ईगारंतो गिरी, य सिहरी य, ऊगारंतो विण्हू, ओगारंतो दुमो, ચંતો ૩પુરિવાળાં) પુલિંગના આકારાન પદનું ઉદાહરણ “રાયા” (રાજા), છે. “નિરી” (ગિરિ) અને “સિરી” શિખરી) આ બે પદે ઈકારાન્ત નરજાતિનાં પદે છે. “વિદૂ (વિષ્ણુ) ” આ પદ ઊકારાન્ત નરજાતિનું પદ છે. “સુમો (વૃક્ષ, કુમ)” આ પ્રાકૃત પદ એ.કારાન્ત નરજાતિનું પદ છે. (રસ્થીળ) સ્ત્રીલિંગ(નારીજાતિનાં) પદેના નીચે પ્રમાણે ઉદાહરણ છે-(માTIહતા ગા) માલા ? આ પદ આકારાન્ત નારીજાતિનું છે. (ઉતiા નિરી ૨ ૪છી ૨ “સિરી” અને “ છી ” આ બે પ્રાકૃત પદે ઈકારાન્ત-નારી જાતિનાં પદે છે, (ઝTI૪તા કંj, a[૨) “જંબૂ” અને “બહુ” આ બે પદે ઊકારાન્ત નારીજાતિનાં પદે છે. આ પ્રકારે આકારાન્ત, ઈકારાન્ત અને બકારાન્ત માલા આદિ પોને આલિંગ સમજવા જઇએ હવે સૂત્રકાનપુંસક લિંગના (નાન્યતર જાતિનાં) પદના ઉદાહરણે આપે છે. (પ્રાન્તિ પન્ન) ઘ=” આ પ્રાકૃત પઢ અંકારાન્ત નપુંસક લિંગનું પદ છે. (ફુવારાનનં નપુari શરિથ) “અધિ' આ પ્રાકૃત પદ ઈરાન્ત નપુંસક લિંગનું પદ છે. ઉજાપાનનં પીણું મહું ૨) “વસુંઅને “હું” આ પદ ઉકારાન્ત નપું. સકલિંગના પદે છે. જે શબ્દને અન્ત “એ, ઈ, કે ઉં” છે તે પદ ( RTI) નપુંસકલિંગના હોય છે, આ વાત તે પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે. ત્રણે લિંગનાં (જાતિના) આ જે પદના ઉદાહરણે આપવામાં આવ્યા છે, તે વિભક્તિયુક્ત પ્રાકૃત શબ્દ છે. (વિનામે) આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ સમજવું. - ભાવાર્થ-પ્રાકૃત ભાષામાં ઉપર્યુક્ત ત્રણ લિંગ હોય છે. જે શબ્દને અને “ બા, ૬, ૪ કે શો ” આ ચાર વર્ણમાને કઈ પણ વર્ણ હોય છે તે પદ પુલિંગ હોય છે જેમ કે આકારાન્ત “રાજાપદ આ શબ્દની સંસ્કત છાયા “જ્ઞાન” થાય છે તેને ગુજરાતીમાં “રાજા” કહે છે. આ શબ્દ આકારાન્ત પુલિંગનું ઉદાહરણ છે. “જિરી” અને “દિલી ” આ બે પદે ઈંકારાન્ત પુલિગના ઉદાહરણ રૂપે અહીં વપરાયાં છે. “જી” આ પ્રાકત પદની સંસ્કૃત છાયા “ma” થાય છે, “દિનીઆ પદની સંસ્કૃત છાયા “રિસરી” થાય છે, ગુજરાતીમાં તેને અર્થ પર્વત થાય છે “વિ ” આ પદ ઊકારાન્ત પુલિંગના ઉદાહરણ રૂપ છે. તેની સંસ્કૃત છાયા “વિષ્ણુથાય છે. “સુઆ પદ કારાન્ત પુલિંગના ઉદાહરણ રૂપ છે. તેની સંસ્કૃત છાયા “લૂમ થાય છે તેને ગુજરાતીમાં “વૃક્ષ” કહે છે સંસકૃતમાં “કુમ' પદ અકારાન્તપુલિંગ છે. આકારાન્ત સ્ત્રીલિંગ પદનું ઉદાહરણ “મારા” પદ છે. તેની સંસ્કૃત છાયા પણ “માલા” જ થાય છે સંસ્કૃતમાં પણ આ શબ્દ આકારાન્ત સ્ત્રીલિંગ જ છે પ્રાકૃતમાં કારાન્ત શબ્દને સ્ત્રીલિંગવાળો ગણવામાં આવતું નથી કેમ કે “દેવો " બધાં એકારાન્ત પદે પુલિંગ જ હોય છે “હરી અને ૪છી ” આ બને પદે ઈકારાન્ત લિંગનાં ઉદાહરણ છે તેમની સંસ્કૃત છાયા અનુક્રમે “શ્રી” અને “રશ્રી” છે. સંસ્કૃતમાં પણ આ બને પદે આલિંગનાં જ અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ પડે છે. 5 કારાન્ત “iઘુ” અને “દૂ” આ બન્ને પ્રાકૃતમાં સ્ત્રીલિંગના શબ્દો છે સંસ્કૃત ભાષામાં પણ આ બન્ને શબ્દ સ્ત્રીલિંગ જ છે. જે શબ્દોના અત્યાક્ષર “શું” “શું” “હું” હોય છે, તે શબ્દો નપુંસકલિંગના હોય છે જેમ કે “ ધ” આ પદ જંકારાન્ત, “ મહું” પદ કારાન્ત અને “હું” આ પદ ૪ કારાન્ત અને “પસં” આ પદ ચંકારાન્ત નપુંસકલિંગ ગના પદે છે સંસ્કૃતમાં તેમના અર્થના વાચક અનુક્રમે “મધુ”, “વસુ' અને “પરછે આ પ્રકારનાં સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગના શબ્દમાંથી બનતાં નામાને અનુક્રમે સ્ત્રીનામ, પુલિંગનામ અને નપુંસકનામ કહે છે. લિંગ (જાતિ) અનુસાર ત્રિનામનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું. સૂ૦૧૪૮ ચર્તુનામકા નિરુપણ હવે સૂત્રકાર ચતુર્નામની પ્રરૂપણું કરે છે– “સે ૪ નં ૪૩ મે ” ઈત્યાદિ– શબ્દાર્થ-(સે જિં તું ૨૩ળા) હે ભગવન! નામના ચેથાભેદ રૂપ ચતુર્નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(૧૩ રવિદે gmત્ત) ચતુર્નામ ચાર પ્રકારનું કહ્યું છે – (સંકI) તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(બાળમેળ, છો, જયg, વિજારે) (૧) આગમનિન નામ, (૨) લેપનિષ્પન નામ, (૩) પ્રકૃતિનિષ્ણન નામ (૪) વિકારનિ પન્ન નામ. પ્રશ્ન-સે જ તે ગામેor) હે ભગવન્ ! આગમનિગ્ધન નામ કેને કહે છે? ઉત્તર-( , વયંસે, ઘટ્ટ મુત૬) વક્ર, વયય અને અતિમુક્તક, આ પદે આગમનિષ્પન્ન નામે છે. તેણે તં સામેvi) આ પ્રકારનાં આગમનિષ્પન્ન નામ હોય છે પ્રશ્ન-( $ સં સોનું) હે ભગવન્! લેપનિષ્પન નામ કેવું હોય છે? ઉત્તર-(રો) લેપનિ૫ને નામ આ પ્રકારના હોય છે તે ઘg=eઘ. વરો પરથavaોર, જો ઘરઘ= sRS) તેઅત્ર=asa(તેત્ર, તે અને ૬ ૧ “s” આનું જે નિશાન છે તેને અવગ્રહચિઠ્ઠ કહે છે. આ પ્રકારનું નિશાન પછીના પદના “બનો લોપ થયો છે એમ સૂચવે છે) પટઅત્રકારોત્ર, અને ઘટે અત્ર=દોડત્ર (આ પદમાં અત્રના અને લેપ થવાથી અવગ્રહચિત મક. વામાં આવ્યાં છે. તેણે તે ટોવેf) આ પ્રકારે લેપથી નિષ્પન્ન જે નામ હોય છે તેમને લેપનિષ્પન્ન નામે કહે છે. * પ્રશ્ન-( f i g) હે ભગવન્! પ્રકૃતિભાવથી નિષ્પન્ન નામ કેવું હોય છે? - ઉત્તર-(વા) પ્રકૃતિભાવથી નિષ્પન્ન નામ આ પ્રકારનું હોય છે રહ, ન શકહેતી, બાસ્ટિલામો છું, અણો અગ્રવિં) ભવતિ ઈહ, ગર્સ આપતન્તી, આલેયામ ઈદાનીમ, અહે આશ્ચર્યમ્ ( i vig), આ પ્રકારના આ પ્રયોગો પ્રકૃતિભાવનિષ્પન નામના ઉદાહરણ પૂરાં પાડે છે. પ્રશ્ન-( દિં તે વિજળ) હે ભગવન્ ! વિકારનિશ્યન નામ કેવું હોય છે. ઉત્તર--વિરેન) વિકારનિષ્પન્ન નામ આ પ્રકારનું હોય છે--હૃક્ષ અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૮ Page #240 -------------------------------------------------------------------------- ________________ અi=vi, જા+માગા= ass=ાયા, હુ રૂi=ળ, નઝરૂ નક, મgx =qi, a[Xxો==ો) દંડઅગ્ર=દંડાગ્ર, ઘા+માતા=સાગતા, વષિx હં=દધીદં, નદીxઈહ=નદીહ, મધુ+૩ =મધુદક, વપૂxxહ્રવધૂહઃ (તે તં વિના i) આ બધાં શબ્દ વિકારપિન નામે છે. ( i =૩નામે) આ બધાં નામો પૂર્વોક્ત ચતુર્નામ રૂપ ગણાય છે. ભાવાર્થ-ચતુનમના ચાર પ્રકાર છે-આગમનિષ્પન, લોપનિષ્પન્ન, પ્રકતિનિષ્પન્ન, અને વિકારનિષ્પન આગમ રૂપ અનુસ્વાર વડે જે જે શબ્દો બને તેમને આગમનિષ્પન્ન ચતુનમ રૂપ સમજવા જેમ કે પ્રાકૃત ભાષાના “, ઘર્થશે અને અમુતાઆ શબ્દ આગમનિષ્પન ચતુનમે છે. “વહાવતઃ” આ સૂત્ર એ વાત પ્રકટ કરે છે કે પ્રાકૃત ભાષામાં વાદિ શબ્દમાં આગમ રૂપ અનુસ્વાર હોય છે. “વં” આ પ્રાકૃત શબ્દની સંસ્કૃત છાયા “વ” છે. “વયં” આ પ્રાકૃત પદની સંત છાયા “જયઃ ” છે. “ કરતા” આ પ્રાકૃત પદની સંસ્કૃત છાયા “અતિમુર ” છે. “ ” આ પદની જગ્યાએ “વર, ” “ સરે” આ પદની જગ્યાએ “aણે ” અને “અમૃત” આ પદની જગ્યાએ “અરૂર” આ રૂપને પણ પ્રયોગ થાય છે. પરંતુ વંક આદિ ઉપર્યુક્ત નામે-પ્રતિપાદન કરનારા ઉદાહરણ રૂ૫ શબ્દો-આગમનિષ્પન્ન નામે છે. કારણ કે આ નામ અનુસ્વારના આગમથી બનેલાં છે. “ હાથથાત તારા સુ” આ સત્રમાં બતાવેલા નિયમ અનુસાર “તે+પધ” અને “ઘો+gઘ” આ પ્રાકૃત પદોમાં “ઇલ્ય” પદના “” ને લેપ થવાથી “સેજ અને પકા, આ નિપુન નામ બન્યાં છે. “ઘતોઃ થરે ચારેઃ ” આ સત્રમાં બતાવેલા નિયમ પ્રમાણે “કે ભાવવંતી” અને “સાહેaો હિં, કોઇ ” આ પ્રકૃતિભાવ નિપન્ન નામમાં પ્રકૃતિમાને સદ્ભાવ રહે છે પ્રતિભાવમાં મૂળરૂપમાં કઈ ૫ પ્રકારનો વિકાર થતો નથી પરંતુ જે પ્રગ જેવા સ્વરૂપે હોય એવાં જ સ્વરૂપે રહે છે. “નર્જ+ગાસત્ત” આ બે પદની સન્ધિ થતાં સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે “” ને “અત્” થવો જોઈએ, અને “આ જ્ઞામ+વાનીમ્ ” આ પદની સન્ધિ કરતાં += આ નિયમ અનુસાર “આજે મેરાનમ્” થવું જોઈએ, “મતિ+” બા માં - થવાથી “મવતી' થવું જોઈએ; પરંતુ આ પદે પ્રકૃતિભાવ નિષ્પન્ન નામ હોવાથી, તે નામોમાં કઈ પણ પ્રકારને સબ્ધિ રૂપ વિકાર થયે નથી. અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ “ઢ++બાયા +, વરૂ, મg+=ાં. અને વર્કરો” આ બધાં પદમાં સન્ધિ રૂપ વિકાર થઈને “દંડાગ્રમ, સોયા, રહીf, , મi, apહો” ઈત્યાદિ વિકારબ્ધિન નામો બન્યાં છે. કોઈ એક વને સ્થાને બીજા વર્ણને પ્રા થે તેનું નામ વિકાર છે. જે નામોમાં આ પ્રકારનું પરિણમન થયું હોય છે, તે નામોને વિકારનિપાન નામે કહે છે. “સંa+અri ” આદિ ઉપર્યુક્ત પદોમાં સધિને કારણે વિકાર થઈ જવાથી “જ્ઞા, સાડયા, રહીf, નરેંદ્ર, મદૂ ઉો આ પ્રકારનાં રૂપ બની ગયાં છે. લેકમાં જેટલાં શબ્દો છે, તેઓ આગમ આદિ પૂર્વોક્ત ચાર પ્રકારોમાંના કેઈ એક પ્રકારે નિષ્પન્ન થયેલાં હોય છે. તથા “ દિધ વિઘ” આદિ જે શબ્દને કઈ કઈલેકે દ્વારા અમ્યુવન માનવામાં આવે છે, પરંતુ શાકટાયનના મત અનુસાર તેમને પણ વ્યુત્પન જ માનવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“નામ = ધાતુગમાં નિકલે દાદાને ટચ તોજન્મ વન વાર્થવિરોષણમુલ્યું, પ્રત્યયતઃ કwતે તદૂતમ્” આ પ્રકારે સમસ્ત પદને આ આગમ આદિ ચારેમાં સમાવેશ થઈ જાય છે. તેથી આગમાદિ ૩૫ ચતુર્નામ રૂપે અહી તેમને પ્રતિપાદિત કરવામાં આવેલ છે. સૂ૦૧૪. પાંચનામોના નિરુપણ હવે સૂત્રકાર પંચનામનું નિરૂપર કરે છે“દિં તે વંચના” ઈત્યાદિ– શદાર્થરે ફ્રિ તે વરરામે) હે ભગવન્! પંચનામ કેને કહે છે? ઉત્તર-(વજના પંચવષે જૂનત્તે) પંચનામ પાંચ પ્રકારના કહ્યા છે. (રંગ) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(રાશિચં, દેવાદ્ય, લોવાર્ષિ, બિલ્લુ) ૧) નામિક, (૨) નૈતિક, (૩) આખ્યાતિક, (૪) ઔપસર્ગિક અને (૫) મિશ્ર. વસ્તુનું વાચક હોવાને કારણે (ગારિ નામચ) “અશ્વ” પદ નામિકના ઉદાહરણ રૂપ સમજવું (ત્રફુરિ નેવાર્થ) “ ખલુ” ૫૬ નિપાતમાં વપરાતું હોવાને કારણે નૈપાતિકના ઉદાહરણ રૂપ સમજવું (પાવર - શ) “વારિ” આ ૫૮ ક્રિયાપ્રધાન હોવાને કારણે આખ્યાતિકના ઉદાહરણ રૂપ છે. (ત્તિ હોવ ) ર” આ ઉપસર્ગ છે. ઉપસર્ગ રૂપે તેને પ્રયોગ થાય છે, તે કારણે તેને ઔપસર્ગિક કહે છે (સંપત્તિ મિi) સંત પદ “સમ' પસર્ગ અને “વતપદના સંયોગથી બન્યું હોવાથી તેને મિશ્રના ઉદાહરણ રૂપ ગણી શકાય આ નામિક આદિ પાંચે પંચનામા વડે સમસ્ત શબ્દોને સંગ્રહ થઈ જાય છે, તેથી તેમને પંચનામ કહે છે. જે તે જનાનો આ પ્રકારનું પંચનામનું સ્વરૂપ સમજવું. સૂ૦૧૫ હવે સૂત્રકાર છનામની પ્રરૂપણ કરે છે– જિંરં છvળાને” ઈત્યાદિશબ્દાર્થ-રે જિં સં છviામે?) હે ભગવન ! નામના છ પ્રકાર રૂપ છનામનું સ્વરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(૦ળને ઇ િqજો) છનામના ૬ પ્રકારો કહ્યા છે તેનામના અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૦ Page #242 -------------------------------------------------------------------------- ________________ છ નામો કા નિરુપણ ૬ પ્રકારે હેવાને લીધે જ અહીં તેને પનામ (છનામ કર્યું છેતે છે જે નીચે પ્રમાણે છે (૩૫, ૪૪મિ વરૂ, વગોવામિ, પારિળrfમ, નિવા) (૧) ઔદયિક, (૨) ઔપશમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાપશમિક, (૫) પારિણા મિક અને (૬) સાન્નિપાતિક, શંકા-અહીં નામનું પ્રકરણ ચાલી રહ્યું છે. નામના અતુ આ પ્રકરણ નથી આ પ્રકારના નામના પ્રકરણમાં તેના અર્થરૂપ ભાવની પ્રરૂપણા કરવી તે ઉચિત લાગતું નથી છતાં આપે શા કારણે અહીં અર્થરૂપ ભાવની પ્રરૂપણું કરી છે? ઉત્તર-નામ અને નામવાળા અર્થમાં અભેદ માનીને આ પ્રકારે નામા. ર્થની પ્રરૂપણ કરવી અયુક્ત નથી. દચિકભાવ-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ફળ રૂપ વિપાકન-અનુભવ કરે, તેનું નામ ઉદય છે આ ઉદયનું નામ જ ઔદયિક છે. અથવા ઉદયથી નિષ્પન્ન થયેલે જે ભાવ છે તેનું નામ ઔદયિક છે. ઔદયિક પદ અહીં ઔદયિક ભાવનું જ વાચક છે. એ જ પ્રમાણે ઔપશમિકભાવ, ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, પરિણામિકભાવ અને સાત્રિપાતિક ભાવને પણ ઔપશમિક આદિ પદે વડે નિષ્પન્ન થયેલા સમજવા જોઈએ. પશમિ-કર્મો ઉદયાવસ્થામાં રહેલાં ન હોય, પણ ઉપશમાવસ્થામાં રહેલાં હોય, ત્યારે તે અવસ્થાને અનુદયાક્ષીણાવસ્થા કહે છે એજ અવસ્થાનું નામ ઉપશમ છે. જેમ રાખના ઢગલા નીચે અગ્નિ છુપાયેલું રહે છે, એજ પ્રમાણે ઉપશમ અવસ્થામાં કર્મોને ઉદય હેતું નથી પણ તેમનું અસ્તિત્વ તે હોય છે જ આ ઉપશમનું નામ જ ઔપશમિક ભાવ છે અથવા આ ઉપશમ વડે જે ભાવ નિષ્પન્ન થાય છે તે ભાવનું નામ પથમિક ભાવ છે કમીને અત્યંત વિનાશ થવો તેનું નામ ક્ષય છે. તે ક્ષય જ ક્ષાયિક રૂપ સમજ, અથવા આ ક્ષયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવને ક્ષાયિકભાવ કહે છે કને ક્ષય અને ઉપશમ થવો તેનું નામ પશમ છે. તે ક્ષયોપશમ જ માયોપશમિક છે. અથવા ક્ષપશમ વડે જે ભાવ ઉત્પન્ન થાય છે, તે ભાવનું નામ માપશમિક ભાવ કે આ ભાવને થોડી થોડી બુઝાયેલી અગ્નિ જે સમજ આ કથનને ભાવાર્થ એ છે કે આ ક્ષય પશમમાં કેટલાક સર્વઘાત સ્પદ્ધકને (અશોને) ઉદયાભાવી ક્ષય અને કેટલાક સર્વધાતિ સ્પર્ધ્વને સદવસ્થા રૂ૫ (વિદ્યમાનતા રૂ૫) ઉપશમ થાય છે, અને દેશઘાતિ પ્રકૃતિ રૂપ જે સમ્યફ પ્રકૃતિ છે તેને ઉદય રહે છે તેથી આ ભાવને થેડી બુઝાયેલી અને થોડી ન બુઝાયેલી અગ્નિની ઉપમા આપવામાં આવી છે. તે તે રૂપે વસ્તુઓનું જે પરિશમન થાય છે તેને પરિણામ કહે છે. તે પરિણામ જ પરિણામિક ભાવ છે. અથવા તે પરિણામ વડે જે ભાવ ઉત્પન્ન થાય છે, તેને પરિણામિકભાવ કહે છે આ પાંચ ભાવેનું જે બ્રિકસરયોગ આદિ સંગ રૂપે મિલન (સગ) થાય છે, તેનું નામ સન્નિપાત છે. તે સનિપાત જ સાન્નિપાતિક ભાવ રૂપ છે અથવા તે સન્નિપાત વડે જે ભાવ ઉત્પન્ન થાય છે, તેનું નામ સાન્નિપાતિક ભાવ છે. સૂ૦૧૫ના અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ દયિક આદી ભાવોને સ્વરુપકા નિરુપણ આગલા સૂત્રમાં આદાયક આદિ જે ભાવે પ્રકટ કરવામાં આવ્યા , તે ભાવેના રસરૂપનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે “f સં કg” ઈત્યાદિ– શબ્દાર્થ (સે જિં સં ) હે ભગવન ! નામના છ ભેદમાંના પહેલા ભેદ રૂપ ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(૦રાવ સુવિ voળત્તિ) દયિક ભાવ બે પ્રકારનો કહ્યો છે. (નર) તે બે પ્રકાર નીચે પ્રમાણે સમજવા-(ાર જ નિને ૨) (૧) ઓયિક અને (૨) ઉદયનિષ્પન્ન. પ્રશ્ન-( $ 8 વ?) હે ભગવાન્ ! ઔદ્રયિકનું વરૂપ કેવું હોય છે. ઉત્તર-(બહુ મૂવીનું કgળ કg) જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકતિઓને ઉદય દયિક રૂપ સમજવો ( સં ) આ રીતે ઓયિકનું સ્વરૂપ સમજવું. પ્રશ્ન-(રે નિજ) હે ભગવન્! ઉદયનિષ્પનનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(વાનિcજને સુવિ vo) ઉદયનિષ્પન્નના બે પ્રકાર પડે છે. (iver) તે પ્રકારો નીચે પ્રમાણે છે–(નીવો નિજોને ય, શનીવોલનિને ) (૧) છદય નિષ્પન્ન, (૨) અદય નિષ્પન્ન. પ્રશ્ન-૨ જિં નં જીવો નિ ?) હે ભગવાન ! જીવમાં ઉદયથી જે ભાવ નિષ્પન્ન થાય છે, તે ભાવનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(કવોન woળે નેવિદે goળજો) જીવમાં ઉદયથી જે ઓયિકભાવ ઉત્પન્ન થાય છે, તે અનેક પ્રકાર હોય છે (૪૪) જેમ કે..इए, तिरिक्खजोणीए, मणुस्से, देवे, पुढविकाइए जाव तसकाइए, कोह कसाई जाव लोहकसाइ, इत्थीवेदए, पुरिसवेदए, णपुंसगवेदए, कण्हलेसे जाव सुक्कलेसे, બિછાવિત્રી, સહ્મવિલી, મીણવિદો, વિરહ, સળી, ગાળી, બાડા g, છત્તાવે, હરોળી, સંગાથે, અહિ) નારક, તિર્યંગ્યનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયિક આદિ સ્થાવર, ત્રસકાયિક, ધકષાયીથી લઈને લાભકષાયી પર ન્તના. સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકતક, કૃષ્ણલેસ્યાથી લઈને શુકલેશ્યા પર્યન્તની વેશ્યાવાળા, મિયાદષ્ટિ, સમ્યક્દષ્ટિ, મિશ્રદુષ્ટિ, અસંજ્ઞી, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સગી, સંસારસ્થ અને અસિદ્ધ, આ બધાં જીવદયનિષ્પન્ન ઔદયિક ભાવે છે. નરયિક આદિ શબ્દને ભાવપરક સમજવા જોઈએ નારકત્વ આદિ પર્યાયે કર્મોના ઉદયથી જ જીવમાં નિષ્પન્ન (ઉત્પન્ન) થાય છે, તેથી તેમને જીવદયનિષ્પન્ન કહેવામાં આવેલ છે. શંકા-નારકત્વ આદિ ઉપર્યુક્ત પર્યાયે સિવાયની નિદ્રા પંચક (નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્યાનગૃદ્ધિ), વેદનીય અને હાસ્યાદિક અનેક કર્મોદય જન્ય પર્યાયે છે. છતાં સૂત્રકારે તે પર્યાને ગણાવવાને બદલે માત્ર નારકાદિ પર્યાને જ કેમ ગણવેલ છે? ઉત્તર-સૂત્રકારે તે અહીં ઉદાહરણ રૂપે નારકદિ પર્યાને જીવદયનિપૂન ઔદયિક ભાવ રૂપે ગણવેલ છે. કેવળ ઉપલક્ષણ રૂપે જ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. પરંતુ તે સિવાયની કર્મોદય જન્ય જેટલા પર્યાય છે, તેમને પણ અહીં ગ્રહણ કરી શકાય છે. શકા-કર્મોદય જનિત આ નારક આદિ પર્યાને ઔદયિક ભાવમાં ભલે અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ સમાવિષ્ટ કરવામાં આવે, પરંતુ વેશ્યાઓ ઔદયિક હોવાનું સંભવી શકતું નથી, કારણ કે વેશ્યાઓને કર્મોદયજન્ય માનવામાં આવતી નથી છતાં પણ સૂત્રકારે શા કારણે દયિક ભાવમાં તેને સમાવેશ કર્યો છે? ઉત્તર-લેશ્યાઓ પેગેના પરિણામ-પ્રવૃત્તિ-રૂપ હોય છે અને ત્રણે પ્રકારના ગ શરીરનામ કમજન્ય હોય છે. તેથી યોગ અને શરીરનામ કર્મોદય આ બનને દ્વારા જન્ય હોવાને કારણે વેશ્યાઓનો ઉપર્યુક્ત ઔદયિક ભાવમાં સમાવેશ કરવામાં કોઈ દોષ જણાતું નથી કોઈ કઈ લેક એવું માને છે કે-જેવી રીતે આઠ કર્મોના ઉદયથી સંસારી૫ણાની અને અસિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે વેશ્યાયુક્તત્વ પા પ્રાપ્ત થાય છે. (જે રં જીવોનો ) આ પ્રકારનું જીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ છે. પ્રશ્ન- 7 અનીવોલનિcwoળે?) હે ભગવન ! અજીવદય નિપન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(કવોનિજો અને વિદે વળ) અજીવમાં ઉદયથી નિષ્પન્ન દયિકભાવ અનેક પ્રકારને કહ્યો છે. (૪૪) જેમ કે...(કાચિં વા ઘણી જિરી–ગોપરિણામિર્ચ વા વ) વિશિષ્ટ આકારમાં પરિણુત થયેલું તિય અને મનુષ્યના દેહરૂપ દારિક શરીર, અથવા દારિક શરીરના વ્યાપારથી નિપાદિત દ્રવ્ય આ બને અજીવ–પુદ્ગલ દ્રવ્યમાં દારિક શરીર નામકર્મના ઉદયથી નિષ્પન્ન (ઉ૫ન) થાય છે. તેથી તે બન્નેને અજીવદયા તપન દયિકભાવ કહેવામાં આવે છે. (વૈષત્રિયં વા ૪૪, વેદિયमरीरपओगपरिणामियं वा व्वं, एवं आहारगं सरीरं, तेयगं सरीरं, कम्मर्ग કરંજ માનવું) એજ પ્રકારે વૈક્રિય શરીર, અથવા વૈક્રિય શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્ય, આહારક શરીર અથવા આહારક શરીરના વ્યાપારથી નિપાદિત દ્રવ્ય, તેજસ શરીર અથવા તેજસ શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્ય અને કાર્માણ શરીર અથવા કાર્માણ શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્યના વિષયમાં પણ સમજવું દારિક આદિ શરીરના વ્યાપારથી જે દ્રવ્ય દારિક આદિ રૂપે પરિમિત થાય છે, તેને સૂત્રકાર પોતે જ બતાવે છે(ફોનરિણામિg aon, , રહે, જાણે) પ્રગપરિણામિત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-દારિક આદિ પાંચે શરીરના વ્યાપારથી જે દ્રવ્ય નિષ્પાદિત થાય છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ હોય છે. આ સિવાય જે આન, પ્રાણાદિકની શરીરમાં ઉત્પત્તિ થાય છે તેમને પણ ઉપલક્ષણની અપેક્ષાએ અહીં ગ્રહણ કરવા જોઈએ. શંકા-જેવી રીતે નાયકત્વ આદિ પર્યાયને જીવમાં સદ્ભાવ હોય છે, અને તે કારણે તે તે પર્યાનો ઉદય નિષ્પન્ન ઓયિક ભાવમાં સમાવેશ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે શરીરને પણ જીવમાં સદૂભાવ હોય છે, તેથી તેમને પણ જીવદય નિબન ઔદયિક ભામાં સમાવેશ થ જોઈને હવે અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ છતાં અહી તેને અજીÀદય નિષ્પન્ન ઔદિયક ભાવ રૂપે શા કારણે ગણાવવામાં આવેલ છે ? ઉત્તર-જો કે ઔદારિક આદિ શરીરના જીવમાં સદ્ભાવ હોય છે, છતાં પણ ઔદારિક આદિ શરીર નામકર્માંના વિપાક મુખ્યત્વે શરીર પુŔલામાં જ થાય છે. તેથી ઔારિક આદિ પાંચ શરીરને અજીવાય નિષ્પન્ન ઔયિક ભાવ રૂપ કહેવામાં આવેલ છે. તેથી તે પ્રકારનું કથન નિર્દોષ જ ગણી શકાય. (લે તં અલીયોચનિળે) આ પ્રકારનું અજીવાય નિષ્પન્ન ઔયિક ભાવનું સ્વરૂપ સમજવું. (તે હૈં' નળે, કે ત' વુ) આ પ્રકારે ૌયિક ભાવની પ્રરૂપણા અહી સમાપ્ત થાય છે આ પ્રરૂપણા દ્વારા બન્ને પ્રકારના ઔયિક ભાવાની પ્રરૂપણા સમાપ્ત થઈ જાય છે. ભાવાર્થ –સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઔયિક ભાવનું કથન કર્યું" છે. આ સૂત્ર દ્વારા તેમણે એ વાતનુ' પ્રતિપાદન કર્યું છે કે આઠે પ્રકારનાં ક્રમના જે ઉદય છે તે ઔયિક ભાવ રૂપ છે અને ખીજુ` એ પણ પ્રકટ કર્યું છે કે આઠ પ્રકારના કર્માંના ઉદયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે પણ ઔચિક ભાવ રૂપ છે તે ક્રમેય નિષ્પન્ન ઔદયિક ભાવના નીચે પ્રમાણે એ ભેદ કહ્યા છે–(૧) જીવેદય નિષ્પન્ન અને (૨) અવાદય નિષ્પન્ન. કર્માંના ઉદયથી જે ભાવ જીવનાં ઉજ્જિત થાય છે તેને જીવે.યનિષ્પન્ન ઔદયિક ભાષ કહે છે. અને કર્માંતા ઉદયથી જે ભાવ અજીવામાં ઉત્પન્ન (ઉદિત) થાય છે, તેને અજીવાદય નિષ્પન્ન ઔયિક ભાવ કડે છે. જીવેાયનિષ્પન્ન ઔદયિક ભાવમાં ચારે ગતિએ, ચાર કષાયા, ત્રણે વેદ, મિથ્યાદાન અજ્ઞાન, છએ વૈશ્યાએ, અસયમ, અસિદ્ધભાવ આદિને ગણવામાં આવેલ છે, કારણ કે એ બધાં ભાવાના જીવમાં જ સદ્ભાવ હોય છે. અને જ્ઞાનાવરણ આદિ કર્માંના ઉદયથી આ ભાવે। નિષ્પન્ન થતા હૈાય છે જેમ કે મનુષ્યગતિ નામક ના ઉદયથી મનુષ્યગતિ, તિર્યંચગતિ નામ કર્મના ઉદયથી તિય ચગતિ, દેવગતિ નામકર્મના ઉદ્દયથી દેવગતિ અને નરકગતિ નામકર્મના ઉદયથી નરકગતિ ઉત્પન્ન થાય છે. ચારે કાર્યની ઉત્પત્તિ પશુ કષાયવેદનીયના ઉદયથી થાય છે આ કથનનું તાત્પર્ય એ છે કે-મેાહનીય કમના બે પ્રકાર છે-ચારિત્રમાહનીય અને દનમેાહનીય દર્શનમેહનીયના નીચે પ્રમાણે ત્રણ ભેદ પુરુ અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ છે-સમ્યકત્વ, મિથ્યાત્વ અને તદુભય (સમ્યકત્વ મિથ્યાત્વ) ચારિત્ર મેહનીયના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) કષાયવેદનીય અને (૨) નેકષાયદનીય જ્યારે કષાયવેદનીયને ઉદય થાય છે ત્યારે ક્રોધ, માન, માયા અને લાભ રૂપ ચારે કષાયે ઉત્પન્ન થાય છે અને નેકષાયચારિત્ર મોહનીયને ઉદય થાય ત્યારે ત્રણ વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક રૂપ ત્રણ વેદ) નિપન્ન થાય છે મિથ્યાત્વ મેહનીયના ઉદયથી મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનભાવ ઉત્પન્ન થાય છે વેશ્યાએ ગપરિણામ રૂપ ગણાય છે તેથી ગજનક શરીર-નામકર્મના ઉદયના ફલરૂપ તેમને ગણી શકાય છે. ચારિત્રમેહનીયના સર્વઘાતિ સ્પદ્ધ કેના (કર્મોના ખશેના) ઉદયથી અસંયત ભાવ ઉત્પન્ન થાય છે કઈ પણ કર્મના ઉદયથી અસિદ્ધભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે કર્મોદયને કારણે જીવમાં જે પર્યા ઉત્પન્ન થાય છે તે બધી પર્યાને દયિક ભાવ રૂપ સમજવી જોઇએ. અજીરૂમાં કદયને લીધે જે ભાવ ઉત્પન થાય છે તે ભાવને અજી. વોદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહે છે. આ અજીવોદય નિષ્પન્ન ઔયિકભાવ અનેક પ્રકારને બતાવ્યું છે જેમ કે દ્વારિક આદિ શરીર અથવા અંદારિક આદિ શરીરેના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્ય આ શરીરાદિને અજય ઔપથમિક ભાવકા નિરુપણ નિષ્પન્ન ઔદયિક ભાવ રૂપે પ્રકટ કરવાનું કારણ એ છે કે અદારિક આદિ શરીર નામકર્મને વિપાક મુખ્યત્વે આ શરીરપુલમાં જ થાય છે. તેથી તેમને પુદ્ગલવિપાકી પ્રકૃતિમાં પરિણુમિત કરાયેલ છે. સૂ૦૧૫રા હવે સૂત્રકાર ઔપશમિક ભાવનું પ્રતિપાદન કરે છે—“હે જિં તે વાણિ” ઈત્યાદિ– શબ્દાર્થ-રે તે વવામિg ?) હે ભગવન્ ! તે ઔપશામકભાવનું સ્વરૂપ કેવું કહ્યું? ઉત્તર-(વામિણ સુવિધે Tomત્તે) ઔપશનિક ભાવ બે પ્રકારને કહ્યો છે (૪) તે પ્રકારે આ પ્રમાણે છે-૩૨સને ય સવસનિદioળે ય) (૧) ઉપશમ અને (૨) ઉપશમનિષ્પન્ન. પ્રશ્ન-(સે જિં નં ૩વરને) હે ભગવન્! તે ઉપશમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-૩૪ને મોનિકાલ મસ્જ ૩૧મેળ) ૨૮ પ્રકારના સમસ્ત મેહનીય કર્મના ઉપશમને જ અહીં ઉપશમ ભાવ કહેવામાં આવ્યું છે. આઠ, નવ, દસ અને અગિયારમાં ગુણસથાન રૂ૫ ઉપશમ શ્રેણીમાં આ ઉપશમ ભાવને સદ્ભાવ રહે છે (સે રં ૩૩) આ પ્રકારનું ઉપશમનું સ્વરૂપ હોય છે. પ્રશ્ન-( જિ: સંવતમનિrom ?) હે ભગવન્! ઔપશમિક ભાવના બીજા ભેદ રૂપ ઉપશમ નિષ્પન્નનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વસનિજને ગળાવિ દે Twત્ત) ઉપશમ નિષ્પન્ન ઔપશમિક અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ભાવ અનેક પ્રકારના કહ્યા છે. (તંગહા) જેમ કે- aajતે વોરે વાવ સરપં જો) ક્રોધ ઉપશાન્ત , માનઉપશાન્ત થવું, માયા ઉપશાન્ત થવી, લાભ ઉપશાન્ત થ, (વસંત પેમે) પ્રેમ (રાગ) ઉપશાન્ત થ, (વસંતરા) ઢેષ ઉપશાન થવે, (વસંત રંગ મોળાને) દર્શનમોહનીયનું ઉપશાન્ત થવું. (વëરમોદળ) મોહનીય કર્મનું ઉપશાન્ત થવું, (૩૫મિયા સ્મત્તઢી) પશમિકી સમ્યકત્વલબ્ધિ, (૩૫મિયા રિજ્ઞસ્ટઢી) પશમિકી ચારિત્રલબ્ધિ (૩યંત જરા જનસ્થલીયાને) ઉપશાન્ત કષાય, છદ્મસ્થવીતરાગ, (જે તે જીપમનિજો ) ઇત્યાદિ રૂપ આ ઉપશમનિષ્પન્ન ઔપશમિક ભાવ છે. (તે સં ૩વનિ) આ પ્રકારનું અને પ્રકારના પશમિક ભાવોનું સ્વરૂપ સમજવું. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઓપશમિક ભાવના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. સૂત્રકાર ઉપશમ જનિત ઓપશમિક ભાવના બે પ્રકારો બતાવ્યા છે. એક પ્રકારને ઔપશમિક ભાવ એ હોય છે કે જે માત્ર મોહનીયમના ઉપશમ રૂપ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે- કર્મોની દસ અવસ્થાઆમાંની એક ઉપશમ અવસ્થા પણ છે. જે કર્મ પરમાણુઓની ઉદીરણુ શકય હોતી નથી, એટલે કે જે કર્મ પરમાણુઓ ઉદીરણાને માટે અગ્ય હોય છે, તેમને ઉપશાન કહે છે આ અવસ્થાને આઠ પ્રકારનાં કર્મોમાં સંભવ હોય છે. પ્રકતમાં (અહી) આ ઉપશાન્ત અવસ્થાનું પ્રયોજન નથી, પરંતુ અધઃકરણ આદિ પરિણામેથી જે મેહનીય કર્મને ઉપશમ થાય છે, તેનું જ અહી: પ્રયોજન છે. તેથી જ “મોની વૈવોરાઃ ” આ પ્રકારને પાઠ અડી સમજ જોઈએ કારણ કે અન્યત્ર એ જ પાઠ આવે છે. દર્શન મેહનીયકર્મના ત્રણ ભેદે અને ચારિત્રમેહનીયના પચીશ ભેદ મળીને મેહનીયકર્મના કુલ ૨૮ પ્રકાર છે આ સંપૂર્ણ મોહનીયકમને ઉપશમ, ઉપશમ શ્રેણીમાં થાય છે તેથી મોહનીય કર્મના ઉપશમ રૂ૫ ઔપશબિક ભાવ ઉપશમ શ્રેણીમાં હોવાનું કહેવામાં આવ્યું છે. બીજા પ્રકારને જે ઉપશમનિષ્પન્ન ઓપશમિક ભાવ છે, તે અનેક પ્રકારને કહ્યો છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-મોહનીયના ઉપશમથી દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એ અને ઉપશાન્ત થઈ જાય છે તે ઉપશાન્ત થઈ જવાથી ક્રોધાદિક પણ ઉપશાન્ત થઈ જાય છે આ પ્રકારનું પથમિક ભાવના સ્વરૂપનું વિવેચન અહી કરવામાં આવ્યું છે. llસૂ૦૧૫ અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ ક્ષાતિક ભાવકા નિરુપણ હવે સૂત્રકાર ક્ષાયિક ભાવનું નિરૂપણ કરે છે– “રે જિં તૈ' વરૂપ” ઈત્યાદિ શબ્દાર્થ (સે િ ) હે ભગવન ! પૂર્વ પ્રકાન્ત ક્ષાયિક ભાવનું વરૂપ કેવું છે? ઉત્તર-(વા સુવિદે વળતે) ક્ષાયિક ભાવ બે પ્રકારને કહ્યો છે. (ર) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે-(as ) (૧) ક્ષય રૂપ ક્ષાયિક અને (૨), ક્ષયનિષ્પન. પ્રશ્ન-(સે િત લgs ?) હે ભગવન્ ! તે ક્ષાયિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(કgછું મારી વહi) આઠ કર્મપ્રકૃતિએના ક્ષયનું નામ જ ક્ષાયિક છે. () ક્ષયિકનું આ પ્રકારનું સ્વરૂપ છે. પ્રશ્ન-રે સિં નિજwળે?) હે ભગવન! ક્ષાયિક ભાવના બીજા લેહ રૂપ ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવનું સ્વરૂપ કેવું છે? 1 ઉત્તર-(ાનEળે મોળવિદે ) ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવ અનેક પ્રકરને કહ્યો છે. (સંજ્ઞા) જેમ કે....(૩comગાળગંગાધરે ઘર ને છેવી) ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અહત જિન કેવલી ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવ રૂપ છે. જેવી રીતે અરીસા ઉપર મેલ દૂર કરી નાખવામાં આવે તે અરીસામાં પદાર્થનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે, એ જ પ્રમાણે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ રૂપ કર્મ મળ દૂર થઈ જવાને લીધે ઉત્પન્ન થયેલા નિર્મળ, અનંત જ્ઞાન અને અનંત દર્શનમાં ત્રિકાળવતી સમસ્ત ય પદાર્થો સ્પષ્ટ રૂપે દેખવા માંડે છે. એવા જ્ઞાન અને દર્શનના ધારક અહંત જિન કેવલી ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવ રૂપ છે. “અરહા –જેમને માટે જગતનો કોઈ પણ પદાર્થ છે (અધ્ય) નથી અથવા જેમણે કામ, ક્રોધાદિ શત્રુ એને નાશ કરી નાખે છે એવાં તીર્થકર ભગવાનને અરહા અથવા અહંત કહે છે. કમરિ રૂપ શત્રુઓ પર વિજય મેળવનારા હોવાથી તેમને જિન કહ્યા છે. તેમનું જ્ઞાન સમય હોવાથી તેમને કેવલી કહ્યા છે કેવલજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન, - હવે સૂત્રકાર પ્રત્યેક કર્મને નાશ થવાથી જે જે નામ થાય છે, તેમનું નિરૂપણ કરે છે આ કથન બ્રિાદ્ધ પરમાત્માની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું, કારણ કે તેમના પ્રત્યેક કર્મને ક્ષય થવાને કારણે તેઓ જ સાયિક ભાવ રૂપે નિષ્પન્ન થાય છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણુ કમ પાંચ પ્રકારનાં છે (૧) મતિજ્ઞાનાવરણુ, (૨) શ્રુતજ્ઞાનાવરણુ (૩) અવધિજ્ઞાનાવરણુ, (૪) મન:પર્યવજ્ઞાનાવરણુ અને (૫) કેવળજ્ઞાનાવરણુ, જીવ જ્યારે અહંત જિન કેવલી બને છે, ત્યારે તેના સમસ્ત જ્ઞાનાવરણુ કર્મોના નાશ થઇ જાય છે, તેથી તે (વીન આમિળિયોચિ નાળાયરને) ક્ષીણ આભિનિબેાધિક જ્ઞાનાવરણવાળે, (ઘોળ સુયળાળાવરને) ક્ષીણુ શ્રુતજ્ઞાનાવર કમ વાળા, (લીન શ્રોયિળ નાને) ક્ષીણ અત્રધિજ્ઞાનાવરણ ક`વાળા, (સ્ત્રીન માનવનાનાવરણે) ક્ષીણુ મનઃવજ્ઞાનાવરણુ કમવાળા અને (ચીન દેવજી. જળાવરને) ક્ષીણુ કેવલજ્ઞ નાવરણ કર્યાંવાળા થઈ જાય છે તે કારણે સમસ્ત જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય થઈ જવાને કારણે તેના આ પાંચ નામેા નિષ્પન થાય છે. (૧) ક્ષીણાભિનિષેધિકજ્ઞાનાવરણ. (૨) ક્ષીણુશ્રુતજ્ઞાનાવરણુ, (૩) ીણાવધિજ્ઞાનાવરણુ, (૪) ક્ષીણુ મન પવજ્ઞાનાવરણુ અને (૫) ક્ષીજી કેવલજ્ઞા નાવરણ એજ પ્રમાણે (અળાવળે, નિાવળે, સ્ત્રીના રળ, નાનાયનિ SHવિમુ) જયારે સમસ્ત આવરણ કર્મીના નાશ થઇ જાય છે ત્યારે તે આત્મા નિમળ આકાશમાં રહેલા પૂર્ણચન્દ્રના સમાન વિમલ પ્રકાશવાળા બની જાય છે. આ રીતે અવિદ્યમાન આવરણવાળા હોવાને લીધે તેનું “ અનાવરણુ ” નામ નિષ્પન્ન થાય છે આ ‘ અનાવરણુ’ નામ રૂપ તેની અવસ્થા આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલી હાવાને કારણે ક્ષાયિક ભાવરૂપ ગણાય છે. ભવિષ્યમાં કેઇ પણ પ્રકારનું આવરણુ કમ તે આત્માને લાગવાનુ નથી, તેથી તે આત્મા નિરાવણુ અવસ્થા સપન્ન બની જાય છે. તેથી તેનુ ‘ નિરાવરણુ’ નામ નિષ્પન્ન થઇ જાય છે એજ પ્રમાણે તે આત્મા નિઃસત્તાભૂત આવરણવાળા (આવરણના અસ્તિત્વ વિનાને) ખની જવાને કારણે ક્ષીણ મલાવરણવાળા ઉત્કૃષ્ટ મણિની જેમ “ શ્રીાવરણ ” આ નામવાળા બની જાય છે આ પ્રકારે વિવિધ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મોંમાંથી વિપ્રમુક્ત થયેલા તે માત્માને પૂર્વોક્ત સમસ્ત નામા જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયની અપેક્ષાએ કહેવામાં આવ્યાં છે જો કે શબ્દનયની અપેક્ષાએ તે નામેા વચ્ચે કાઇ પણ ભેદ ન હાવાને કારણે આ શબ્દને પર્યાયવાચી શબ્દો જ ગણી શકાય છે, પરંન્તુ સમભિરૂદ્ધ નયની અપેક્ષાએ તેમના વાગ્યામાં ભિન્નતા હોવાના કારણે તેમની વચ્ચે ભેદ (અંતર-તફાવત) છે, એમ સમજવું જોઇએ, હવે સૂત્રકાર દર્શનાવરણીય કમ'ના ક્ષયની અપેક્ષાએ જેનામા નિષ્પન્ન થાય છે તેમનું કથન કરે છે–(વહચી) આત્મા પરથી જ્યારે દનાવરણીય ક્રમાં સથા નિર્મૂળ થઈ જાય છે ત્યારે તે આત્મા, ક્ષીણાવરણવાળા દર્શન વધુ સામાન્ય રૂપે સમસ્ત જ્ઞેય પદાર્થાને દેખી શકે છે, તેથી તેને ‘ કૅવલદી', કહેવામાં આવે છે. (લબ્ધવંશી) ક્ષીણદશનાવરણવાળા થઇ જવાને કારણે તે આત્મા સમસ્ત પદાર્થોના દ્રષ્ટા ખની જાય છે, તેથી તેને “ સદશી' 7 કહે. વામાં આવે છે. (હ્રીળનિર્, સ્વીનિા નિષે, પીળચઢે, સ્વીળચટ્ટા યછે, પીળ गिद्धी, खीण चक्खुदंसणावरणे, खीण अचक्खुदंसणावरणे, खीण ओहिदंसणावरणे, ટ્વીન વાળા ને, બાવળે નિાવરણે, સ્ત્રીળાવળે) તે આત્માના નિદ્રાવરણીય ક્રમના નાશ થઈ જવાને લીધે તે ‘ ક્ષીણનિદ્ર' કહેવાય છે, તેના નિદ્રાનિદ્રા દર્શનાવરણીય ક્રમ નિમૂળ થઈ જવાથી તે ‘ક્ષીણનિદ્રાનિદ્ર ’ કહેવાય છે. તેના પ્રચલા દશનાવરણીય કમ' નષ્ટ થઈ જવાથી તેને ‘ક્ષીણ અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રચલ' કહેવાય છે. તેના પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ નષ્ટ થઈ જવાથી તેને ક્ષીપ્રચલા પ્રચલ કહેવાય છે, તેના ત્યાનગૃદ્ધિ દર્શનાવરણીય કર્મને ક્ષય થઈ જવાથી તેને “ક્ષીણત્યાનગૃદ્ધિ” કહેવાય છે. તે આત્માના ચક્ષુદશનાવરણીય કર્મનો નાશ થઇ જવાથી તેને “ક્ષીણચક્ષુર્દશનાવરણ” કહેવાય છે. તેના અચક્ષુર્દશનાવરણ કર્મને નાશ થઈ જવાથી તેને “ક્ષીણ અચક્ષુદ્ધનાવરણ' કહેવાય છે. તેના અવધિદર્શનાવરણ કર્મને ક્ષય થઈ જવાથી તેને ક્ષણાવધિદર્શનાવરણ” કહેવાય છે તેના કેવલ દર્શનાવરણ કમનો નાશ થઈ જવાથી તેને ક્ષીણકેવલદર્શનાવરણ” કહેવાય છે એટલે કે દર્શનાવરણ કને સંપૂર્ણતઃ નાશ થઈ જવાને કારણે તે આત્માના પૂર્વોક્ત નામે નિષ્પન્ન થાય છે. નિદ્રાપંચકનાં લક્ષણ નીચે પ્રમાણે સમજવાં– graોr” ઈત્યાદિ-જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી“શકાય એવી નિદ્રા આવી જાય છે, તે કમને નિદ્રા દર્શનાવરણ કમી કહે છે જે કક્ષના હદયથી નિદ્રામાંથી જાગવાનું અત્યંત દુષ્કર થઈ જાય છે, તે કમને નિદ્રનિદ્રા દર્શનાવરણ કર્મ કહે છે જે કર્મના ઉદયથી બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં નિદ્રા આવી જાય છે, તે કર્મને પ્રચલાદર્શનાવરણ કર્મ કહે છે. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં નિદ્રા આવી જાય છે, તે કર્મને પ્રચલાપ્રચલા દર્શનાવરણ મ કહે છે ત્યાનગૃદ્ધિ” આ પદ મહાનિદ્રાનું વાચક છે. આ પ્રકારની નિદ્રાવસ્થામાં જાગૃત અવસ્થામાં જે કામો કરવાનો વિચાર કરવામાં આવ્યો હાય તે કામ કરવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય છે. જે જીવમાં અતિ સંકિલષ્ટ કર્મને ઉલ્ય હોય છે, એજ જીવમાં આ સ્થાનવૃદ્ધિ દર્શનાવરણને સદૂભાવ રહે છે સ્વાભાવિક બળ કરતાં કેટલાય ગણુાં અધિક બળને આ પ્રકારની નિદ્રામાં અનુભવ થાય છે. આગળ જ્ઞાનાવરણ કર્મના અભાવની અપેક્ષાએ અનાવરણ, નિરાવરણ અને ક્ષીણાવરણ, આ પદેને અર્થ પ્રકટ કરવામાં આવ્યું છે એજ પ્રકારે અહીં દર્શનાવરણ કર્મના અભાવને અનુલક્ષીને અનાવરણ, નિરાવરણ અને શીણાવરણને અર્થ સમજી લેવું જોઈએ. | ( સિગારનિ યમદિવ) સૂત્રકારે દર્શનાવરણીય કર્મના ક્ષયની અપેક્ષાએ કેવળદેશથી લઈને નિરાવણ પર્યન્તના ઉપયુક્ત નામે પ્રકટ કર્યા છે, હવે વેદનીય કર્મના ક્ષયની અપેક્ષાએ જે નામો નિષ્પન્ન થાય છે, તે પ્રકટ કરવામાં આવે છે-(વીનણાયાવળિને હીન કરાવાયfણ) વેદનીય કામના બે પ્રકાર પડે છે-(૧) સાતવેદનીય કર્મ અને (૨) અસાતવેદનીય કર્મ જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય છે, તે કમને સાતા. નીય કામ કહે છે જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય છે, તે કમને અસતાવેદનીય કર્મ કહે છે આ બન્ને પ્રકારના વેનીય કર્મોને ક્ષય થઈ જવાથી જીવ “ક્ષીણુસતાવેદનીય” અને “ક્ષીણ માતાદનીયબની જાય છે. (વેકે, નિત્તેજ) વેદનીય કર્મને ક્ષય થઈ જવાથી આત્મા વેદનારહિત બની જાય છે. “અવેદન” પદ અલપેદનાનું પણ વાચક છે, કારણ કે અવેદન” પદમાં જે “અ” ઉપસર્ગ છે તે અલ્પતાના અર્થમાં પણ પ્રયક્ત થાય છે. તેથી સૂત્રકારે “નિર્વેદન' પદના પ્રયોગ દ્વારા એ વાત પ્રકટ કરી છે કે વેદનીય કમને સર્વથા ક્ષય થવાથી આત્મા સર્વ પ્રકારની વેદનાથી રહિત થઈ જાય છે. (વીન) કાલાન્તરે (ભવિષ્યમાં પણ તે જીવને વેદનાને અનુભવ કરે પડતું નથી તેથી તે જીવને “ક્ષીણવેદન” કહ્યો છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૩૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ (કુમકુમારિન Aવિવમુ, શુભ અને અશુભ વેદનીય કર્મથી વિમુકત થયેલા તે જીવના ક્ષીણસતાવેદનીય આદિ પૂર્વોક્ત નામો સમજવાં. હવે સૂત્રકાર મેહનીય કર્મના ક્ષયથી આત્માનાં જે જે નામો નિષ્પન્ન થાય છે તેમનું નિરૂપણ કરે છે– | (વીન જોઢે નાવ સીન રહે) મેહનીય કર્મના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે-(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્ર મોહનીય મિથ્યાત્વ, સમ્યકત્વ. મિથ્યાત્વ અને મિશ્રના ભેદથી દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારના કહ્યાં છે. કપાદિક કષાય અને હાસ્યાદિક નાકષાયના ભેદથી ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારનું કહ્યું છે. આ બન્ને પ્રકારના મેહનીય કમનો આત્મામાંથી ક્ષય થઈ જવાથી આત્માનાં નીચેનાં નામે નિષ્પન્ન થાય છેસીક્રોધ, ક્ષીણમાન, ક્ષમાયા અને ક્ષીણલોભ આ નામને અય સંગમ લવાથી તેમના વિષે વધુ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. (જીવ ) એમ શબ્દ માયા અને લેભને બેધક છે. મેહનીય કર્મને નાશ થઈ જવાથી જીવન માયા અને લોભ નષ્ટ થઈ જાય છે, તેથી તે જીવને “ક્ષીપ્રેમા' કહેવાય છે. (વીન રો) એજ પ્રમાણે મેહનીય કમનો નાશ થઈ જવાથી આત્માને ઠેષ ભાવ પણ નષ્ટ થઈ જાય છે તેથી તે આત્માનું “ક્ષીણુદ્રષ” નામ નિષ્પન થાય છે. (જનો નિકો, હોનોરે મેહનીય કમ'ને અભાવ થઈ જવાથી આમાનાં “અમોહ,” “નિર્મોહ,' અને ક્ષીણ મેહ નામ પડ્યું નિષ્પનન થાય છે અ૮૫ મેહવાળામાં પણ અમેહ શબ્દનો પ્રયોગ થાય છે. પરન્ત અમલ શબ્દનો એ અર્થ અહીં ગ્રહણ કરવાનું નથી. અહીં તે માહનીય કર્મને સર્વથા ક્ષય થઈ જવાને લીધે આત્મામાં મોહને સર્વથા અભાવ જ ગ્રહણ કરવાને છે. જે કારણે તે આત્મામાં આ અમેહનો સભાવ છે એજ કાર નિર્મોહને ૫ણુ સદૂભાવ છે. કદાચ કઈ એવી શંકા ઉઠાવે કે કાળાન્તરે નિર્મોહી આત્મામાં મોહને ઉદય થઈ જવાથી તે મેહયયુક્ત પશુ બની શકે છે, તે તે આશંકાનું નિવારણ કરવાને માટે સૂત્રકાર રથમાહ' પદનો પ્રયોગ કર્યો છે, આ પદ દ્વારા સૂત્રકારે એ વાત પ્રાટ કરી છે કે જે જીવમાં અપનભોવિહાદય (ભવિષ્યમાં ફરી ઉદયમાં ન આવે એ અમેહ) હોય છે, તે જીવને જ અહીં “અહ” અને “નિર્મોહ” નામવાળે કહ્યો છે. (નોન સમવિદq5) મેહનીય કર્મથી સંપૂર્ણતઃ વિમુક્ત થયેલા જીવના ક્ષીણુકોધથી લઈને ક્ષીણુમેહ પિયતનાં ઉપર્યુક્ત નામે સમજવાં. હવે સૂત્રકાર આયુકમના ક્ષયથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે, તેમનું નિરૂપણ કરે છે– * આયુકમના ચાર પ્રકાર છે-(૧) નરકાયુ, (૨) તિર્યગાયુ, (૩) મનુષ્પાયુ અને (૪) દેવાયું. (લીળો થા૩, વીળવિવિઝોનિ માલણ, વીનમણુ શાકg, લીન દેવાયT) નરકાયુકને ક્ષય થઈ જવાને લીધે જીવ “ક્ષણનરકાયુક' બની જાય છે, તિર્યંગ્યનિક આયુષ્યનો ક્ષય થઈ જવાથી જીવ “ક્ષીણુતિય નિકાયુક" બની જાય છે, મનુષ્ય આયુકને ક્ષય થઈ જવાથી જીવ “ ક્ષીણમનુષ્પાયુષ્ક” થઈ જાય છે અને દેવાયુષ્કનો ક્ષય થઈ જવાથી જીવ ક્ષીણદેવાયુક” થઈ જાય છે. આ પ્રકારે ચારે ગતિના આયુષને ક્ષય થઈ જવાથી જીવના ઉપયુંક્ત ચાર નામે નિષ્પન્ન થાય છે. (મા૩૧, નિર/૩૫, rraq) આયુકમને ક્ષય થઈ જવાથી જીવનાં “અનાયુષ્ક,” “નિરાયુષ્ક” અને “ક્ષીણાયુષ્ક” આ ત્રણ નામો પણ નિષ્પન્ન થાય છે. તદૂભવ સંબધી (તે અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ ભવનુ) જેનું આયુષ્ય નષ્ટ થઈ ગયું હોય છે એવા જીવને પણ અનાયુષ્ય કહી શકાય છે. પરંતુ એવા અનાયુષ્યની વાત અહી કરવામાં આવી નથી અહીં તે એવા અનાયુષ્કની વાત કરવામાં આવી છે કે જેના આયુકમને સદંતર ક્ષય થઈ ચુક હોવાને કારણે જે નિરાયુષ્ક બની ગયેલ છે એટલે કે અહીં નિરાયુષ્ક (આયુષ્યરહિત) જીવને જ અનાયુષ્ક પદ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. કદાચ અહી કે એવી શંકા ઉઠાવે કે એવી નિરાયુષ્ક અવસ્થા તે જીવની શૈલેશી અવસ્થામાં થઈ જાય છે, પરંતુ આ અવસ્થાવાળો છવ સંપૂર્ણ રૂપે નિરાયુષ્ક બનતું નથી, છતાં પણ “નિરાયુષ્ક' આ નામને પ્રોગ, ડું આયુ બાકી હોવા છતાં પણ ઔપચારિક રૂપે કરવામાં આવે છે. આ આશંકાને દૂર કરવાને માટે સૂત્રકારે “ક્ષીણાયુષ્ક” પદ મૂકયું છે તેથી આત્માને અનાયુષ્ક, અને નિરાયુષ્ક રૂપે ત્યારે જ ગણી શકાય કે જયારે આયુકર્મને સંપૂર્ણપણે ક્ષય થઈ ગયું હોય છે. (ગાયુHવકુ) આ પ્રકારે આયુકમને સર્વથા અભાવ થઈ જવાથી આત્માનાં ક્ષણનેરકાયુષ્ક અહિ ઉપર્યુક્ત નામે નિપન્ન થાય છે. - હવે નામકર્મના ક્ષયથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે, તે નામેની સૂત્રકાર પ્રરૂપણ કરે છે– (જજ્ઞાસાનોવંજવંધાલંદાવનસંટાળગળેનસિંઘાવિ મુ) નામકર્મના નીચે પ્રમાણે બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧) શુભનામકર્મ અને (૨) અશુભનામકર્મ. પરંતુ વિશેષ રૂપે વિચાર કરવામાં આવે તે ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ આદિના ભેદથી નામ કમના ૪૨ ભેદ પડે છે, તથા આ ૪૨ ભેદે સિવાયના કેટલાક વધુ ભેદ પણ પડે છે તેના આ સઘળા ભેદ વિષેની માહિતી અન્ય શાસ્ત્રોમાંથી મેળવી લેવી અહીં તે સૂત્રકારે આ નામકર્મને ક્ષય થઈ જવાથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે તેમનું જ કથન કર્યું છે. નારક આદિ ચાર ગતિઓની પ્રાપ્તિના કારણભૂત જે કર્મ છે તેનું નામ ગતિનામકર્મ છે એકેન્દ્રિય આદિ પાંચ જાતિના કારણભૂત જે કર્મ છે તેને જાતિનામકર્મ કહે છે. ઔદારિક આદિ શરીરના કારણરૂપ છે કમ છે તેનું નામ શરીરનામકમ છે. ઔદારિક અંગોપાંગ, વૈદિય અગપાંગ અને આહારક અંગોપાંગની રચનાના કારણભૂત જે કર્મ છે તેને અંગે પાંગ નામકમ કહે છે. જેવી રીતે કાષ્ઠાદિને ટુકડાઓને લાખ આદિ દ્રવ્ય વડે પરસ્પરની સાથે જોડવામાં આવે છે, એ જ પ્રમાણે પાંચ દારિક શરીર આદિના પુદ્ગલેને પરસ્પરની સાથે જોડનારું જે કર્મ છે તેનું નામ બધન નામ કર્મ છે, યોગ્ય કાઇને વીણી વીણીને ગોઠવનાર કારીગર (સુથાર)ની જેમ, એજ કર્મ પુદ્ગલેને પરસ્પરની સાથે બાંધવાને માટે અન્ય સાંનિધ્ય રૂપ સંઘાતમાં જે કર્મ કારણભૂત બને છે એટલે કે બદ્ધ પુલેને શરીરના વિવિધ આકારમાં ગોઠવનારૂં (સ્થાપિત કરનારું) જે કર્મ છે તેનું નામ સંઘાત કર્મ છે. જેવી રીતે કમાડ આદિનાં પાટિયાંએાને લેઢાની પાટી પરસ્પરની સાથે બાંધી દે છે, એજ પ્રમાણે ઔદારિક શરીરનાં હાડકાંઓને પરસ્પરની સાથે બાંધી દેનારું જે કમ છે તેને સંહનન નામકર્મ કહે છે એટલે કે આ નામકમ અસ્થિબંધની વિશિષ્ટ રચના રૂપ હોય છે. જે કમ અવયની વિશિષ્ટ રચના રૂપે શરીરની આકૃતિ બનાવવામાં કારણભૂત બને છે તે કર્મનું નામ સંસ્થાન નામકર્મ છે. આ સંસ્થાન નામકર્મ સમચતુસ્ત્રાદિ સંસ્થાનમાં કારણભૂત બને અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ છે અનેક શરીરના સમૂહરૂપ જે સંધાત છે તેને અનેક શરીરવૃંદ સંધાત કહે છે. તે અનેક શરીરવંદ સંઘાત શરીરની અનેકતા રૂપ હોય છે અથવા જીવની સાથે રહે છે. તેથી આ જન્માન્તરીય શરીરની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો એક જીવમાં દારિક, તેજસ અને કાર્મણ, આ ત્રણ શરીરને સદૂભાવ હોય છે આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે શરીરની અનેકતા રૂપ અનેક શરીરવૃંદ સંઘાતનું પ્રતિપાદન થઈ જાય છે ઉપર્યુક્ત ગતિ આદિ શબ્દમાં શ્રદ્ધ સમ સે છે. આ ગતિ આદિથી જે જીવ વિપ્રમુક્ત થઈ ગયેલ હોય છે તે જીવને ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બન્ધન, સંઘાત, સંહનન, સંસ્થાન અને અનેક શરીરવૃન્દસઘાતવિપ્રમુકત ગણવામાં આવે છે. એટલે કે એવા જીવના ગતિવિપ્રમુકત જાતિવિપ્રમુકત આદિ નામ નિષ્પન્ન થાય છે. ગતિ, જાતિ, શરીર આદિમાં જે શરીર શબ્દ છે તેનો અર્થ શરીરનામકમ છે. આ નામકર્મના ઉદયથી ઔદારિક આદિ શરીરની રચના થાય છે. તથા– છે અનેક શરીરવૃન્દ ” આ પદમાં જે શરીર' શબ્દ આવે છે તે શરીર શખ શરીર નામકર્મના કાર્યભૂત તે ઔદારિક આદિ શરીરોને વાચક છે. આ પ્રકારે તેમની વચ્ચે ભિન્નતા સમજવી જોઈએ. (હીનકુમારે) નામકર્મને નાશ થતાં જ તીર્થકર, શુભ, સુભગ સુસ્વર, અદેય, યશ કીર્તિ યુકત આદિ જે શુભ નામો હોય છે તેમને પણ નાશ થઈ જાય છે, તેથી એવા જીવનું ક્ષીણ શુભનામા” આ નામ નિષ્પન્ન થાય છે. (રવીન સુકામે) એજ પ્રમાણે નામકર્મને નાશ થતાં જ નરકગતિ, અશુભ, દુર્ભગ, દુવર, અનાદેય, અયશકીતિક આદિ અશુભ નામને પણ નાશ થઈ જાય છે તેથી એવા જીવન બક્ષીશાશુભનામા ” નામ નિષ્પન્ન થાય છે. (અનામે, નિનામે, રવીન ના) વળી નામકર્મ નિર્મૂળ થઈ જવાથી જીવના “અનામ, નિર્નામ, અને ક્ષીણનામ ” આ નામો પણ નિષ્પન્ન થાય છે. આ ત્રણે શબ્દને ભેદ અહ, નિર્મોહ અને ક્ષીણુમેહના જે જ સમજ. (ગુમાસુમળામવિમુ) ત્યારે આત્મા શુભાશુભ નામકર્મથી સર્વથા રહિત થઈ જાય છે ત્યારે તેને ગતિવિપ્રમુકતથી ક્ષીણનામ પર્વતના ઉપર્યુકત નામે નિષ્પન્ન થાય છે. - હવે સૂત્રકાર ગોત્રકમને ક્ષય થઈ જવાથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે, તેમનું નિરૂપણ કરે છે– અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ (લીન કાળોત્ સ્ત્રી નીયો) ગેાત્રકમના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે–(૧) ઉચ્ચગેાત્ર, (ર) નીચગેત્ર જે કુળમાં જન્મ થવાથી પ્રતિષ્ઠા મળે છે, એવા કુળમાં જન્મ અપાવનાર કર્મને ઉચ્ચગેાત્ર કમ કહે છે શક્તિ હાવા છતાં પણ–યેાગ્યતા હૈાવા છતાં પણ પ્રતિષ્ઠા ન મળે એવા કુળમાં જન્મ અપા વનાર કર્મીને નીચ ગેાત્રકમ કહે છે ગોત્રકમના ક્ષય થતાંની સાથે જ ઉચ્ચ અને નીચ, આ બન્ને પ્રકારના ગેાત્રનેા નાશ થઈ જાય છે તેથી જેના ગેાત્રકમ ને નાશ થઇ ગયેા છે એવા જીવના ક્ષીણાચગે ત્ર’” અને “ ક્ષીણનીચગેાત્ર” નામે નિષ્પન્ન થાય છે. (ગોર, નિમ્નો, વળશો) વળી એવા આત્માને “ અગેાત્ર ’’ “ નિત્ર ” અને “ ક્ષીણગાત્ર” પણ કહેવામાં આવે છે. આ પદોની વ્યાખ્યા ‘ અમાહ' આદિની વ્યાખ્યાને આધારે સમજી શકાય એવી છે. હવે સૂત્રકાર અન્તરાય કના અભાવથી આત્માના જે જે નામે નિષ્પન્ન થાય છે, તેમનુ સ્થન કરે છે— .. ,, "( દાનાન્તરાય આદિના ભેદથી અન્તરાયકમ પાંચ પ્રકારના કહ્યા છે. (खीणदाणंतराए, खीणामंतराए, खीणभोगंतराए, खीणउत्रभोगंतराए, खीणवीरચંત્તરાણ) જીવના દાનન્તકાયકમના ક્ષય થઈ જવાથી ‘સીંઢાનાન્દ્રા લાભાન્તરાય કને! ક્ષય થઈ જવાથી ક્ષીણલાભાન્તર ય, ’ભાગાન્તરાયના ક્ષય થઈ જવાથી “ ક્ષીગુલે ગ!ન્તરાય, ” ઉપભાગાન્તરાયના ક્ષય થઇ જવાથી ‘ ક્ષીણુઉપભેગાન્તરાય,'' અને વીર્યાન્તરાયને ક્ષય થઈ જવાથી “ ફીણવી ન્તરાય ” ... આ પ્રકારનાં જીવનાં નામે નિષ્પન્ન થાય છે. (અનંતરાણ, નિરંતરાણ, પીળતરા) તથા જીવના અન્તરાય કર્મોનો ક્ષય થઇ જવાથી તેના અન તરાય, ” નિરન્તરાય ' અને ‘ ક્ષીણુાન્તરાય’ આ નામે નિષ્પન્ન થાય છે. ક્ષીણુદાનાન્તરયથી લઈને શ્રીશાન્તરાય પર્યન્તના ઉપયુક્ત નામે આત્માને ત્યારે જ એાળખી શકાય છે કે જ્યારે તેના અન્તરાય કમને સંપૂર્ણતઃ ફાય થઈ ગયા હોય છે. " . (સિદ્ધં, યુક્રે, મુત્તે, રિળદ્રુપ, અંતrકે, સજ્જદુલરહીને) જ્ઞાનાવરણથી લઈને અન્તરાય પન્તના પ્રત્યેક કને! નાશ થવાથી જીવના જે ભિન્ન ભિન્ન નામા નિષ્પન્ન થાય છે. તેમનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર, આઠે કર્મોના સથા વિનાશ થવાથી જીવના જે જે નામે નિષ્પન્ન થાય છે, તે નામેાને પ્રકટ કરે છેઆઠે પ્રકારના કર્મોના જ્યારે સર્વથા ક્ષય થઈ જાય છે ત્યારે જીવના સમસ્ત પ્રયેાજના સિદ્ધ થઈ જાય છે તેથી એવા જીવનુ ‘ સિદ્ધ ’’ ‘ સિદ્ધ ’ અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ નામ નિષ્પન્ન થાય છે. એ જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુકત થઈ જવાને કારણે “બુદ્ધ” ગણાય છે. એ જીવ બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહરૂપ બન્ધનમાંથી મુકત થઈ જાય છે તેથી તેને “મુકત” કહેવામાં આવે છે. એ જીવ સર્વ પ્રકારના પરિતાપોથી નિવૃત થઈને શીતલીભૂત થઈ જાય છે, તેથી તેનું “પરિનિવૃત” નામ નિષ્પન્ન થાય છે. સકળ સમીહિતેમાં સત્કટ સમીહિત તે માત્ર મેક્ષ જ ગણાય છે, તે મોક્ષની પ્રાપ્તિ થઈ જવાના કારણે તે આત્મામાં પરિનિવૃતતા સમજવી એ જીવ સમસ્ત સંસારને અન્તકારી બને છે તેથી તેને “અન્નકૃત ” કહે છે. એવા જીવના શારીરિક અને માનસિક સમસ્ત દુઃખોને આત્યંતિક (સંપૂણત) ક્ષય થઈ જવાને કારણે તેને સર્વદુઃખ પ્રહણ કહે છે. આ પ્રકારે આઠે કર્મોને સર્વથા ક્ષય કરી નાખનાર જીવના નીચે પ્રમાણે નામ નિષ્પન્ન થાય છે-(૧) સિદ્ધ (૨) બુદ્ધ, (૩) મુક્ત, (૪) પરિનિર્વત, (૫) અન્નકૃત અને (૬) સર્વદુઃખહી. હવે આ સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે– છે તે નિકળે) આ પ્રકારનું ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવનું સ્વરૂપ છે. ( તં કag) ક્ષયનિષ્પન થાયિક ભાવનું નિરૂપણ સમાપ્ત થવાથી ક્ષાયિક ભાવના સ્વરૂપનું નિરૂપણ પણ અહીં પૂરું થાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા ક્ષાયિક ભાવનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમણે ક્ષાયિક ભાવના બે પ્રકાર બતાવ્યા છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને જે ક્ષય છે તેને ક્ષાયિક રૂપ પહેલે પ્રકાર ગણવામાં આવે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયથી નિષ્પન્ન થતાં ક્ષાયિક ભાવને ક્ષયનિષ્પન્ન રૂપ બીજા પ્રકારને ક્ષાયિક ભાવ કહ્યો છે. કર્મોનો ક્ષયથી નિષ્પન થતે ક્ષાયિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી, નવ પ્રકારના દર્શનાવરણ કર્મના ક્ષયથી, બે પ્રકારના વેદનીય કર્મના ક્ષયથી, ૨૮ પ્રકારના મહનીય કર્મના ક્ષયથી, ચાર પ્રકારના અયુકર્મના ક્ષયથી, ૪૨ પ્રકારના નામકર્મના ક્ષયથી, બે પ્રકારના ગેત્રમના ક્ષયથી, અને પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષયથી સૂક્ત જેટલાં નામ નિષ્પન્ન થાય છે, તેમને ક્ષયનિષ્પત ક્ષાવિક ભાવ રૂપે ગણવા જોઈએ, કારણ કે તે નામે ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોના ક્ષથી નિષ્પન થાય છે. આ સત્રમાં ક્ષયનિષ્પન ક્ષાયિક ભાવમાં ક્ષયનિષ્પન ક્ષાયિક નામોનું જે કથન કરવામાં આવ્યું છે, તે અપ્રાસંગિક નથી. તેનું કારણ નીચે અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે છે-ક્ષયથી ઉત્પન્ન થયેલી અવસ્થાના પરિણામને ક્ષયિક ભાવ ગણાય છે. તે આત્માની નિજ સ્વાભાવિક અવસ્થા છે. તેમાં જે જે પરિણામો છે, તે બધાં પરિણામ શુદ્ધ આત્મસ્વરૂપ છે. તે પરિણામોને વિચાર કરીને જે નામો બતાવવામાં આવ્યાં છે તેઓ નામ, સ્થાપના કે દ્રવ્યરૂપ નથી, પરંતુ ભાવરૂપ છે. કર્મોને ક્ષય થઈ જવાથી આત્માનું જે મૌલિક મૂલ રૂપ પ્રકટ થઈ જાય છે, એજ મૌલિક રૂપના તેઓ વાચક છે. તેથી તે નામનું પાયિક ભાવના પ્રકરણમાં વિવેચન કરવું તે અનુચિત અથવા અપ્રાસંગિક નથી, પરંતુ ઉચિત અને પ્રાસંગિક જ છે. જેમ કે કેવળજ્ઞાનાવરણ કર્મને સંપૂર્ણ ક્ષય થઈ જતાં જ આત્મામાં કેવળજ્ઞાનગુણ પ્રકટ થઈ જાય છે. કેવળજ્ઞાનાવરણને નાશ થતાં જ ક્ષાપશમિક ચાર જ્ઞાન ક્ષાયિક રૂપ થઈ જાય છે, એટલે કે આ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. ત્યારે તે આત્માનું “ક્ષીણકેવળજ્ઞાનાવર” આ નામ નિપન્ન થઈ જાય છે. તે નામ. સ્થાપના અથવા દ્રવ્યરૂપ હોતું નથી, પરંતુ ભાવનિક્ષેપ રૂપ જ હોય છે, કારણ કે તે પ્રકારની પર્યાય તે આત્મામાં નિષ્પન્ન થઈ ચુકી હોય છે, અને આ નામ તેનું જ વાચક છે. એ જ પ્રમાણે બાકીનાં કર્મોનો ક્ષયથી નિષ્પન થયેલાં નામોના વિષયમાં પણ સમજવું. તેથી જ ક્ષાયિક ભાવના પ્રકરણમાં સૂત્રકારે તેમને નિર્દેશ કર્યો છે. સૂ૦ ૧૫૪ ક્ષાયોપથમિક ભાવકા નિરુપણ હવે સૂત્રકાર ક્ષાયોપથમિક ભાવનું નિરૂપણ કરે છે– રે તું વગોવનિg” ઈત્યાદિ– શબ્દાર્થ– fk a ?) ભગવન પૂર્વપ્રકાન્ત ક્ષા૫શમિકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(ગોવામિર સુવિષે વાજે, તંગદા) સાપશમિક ભાવના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-(વગોવરને ૨ ગોવરમનિને ૨) (૧) ક્ષપશમ રૂપ ક્ષાપશમિક અને (૨) ક્ષયે પશમ નિષ્પન્ન ક્ષાયોપશમિક. પ્રશ્ન-૨ જિં તું હોવમે?) હે ભગવન્! તે ક્ષાપશમનું સ્વરૂપ ઉત્તર-(વગોવણમે vહું ઘરમાં હોયai) કેવળજ્ઞાનના પ્રતિબક-કેવળજ્ઞાનને પ્રકટ થતું રોકનાર-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, આ ચાર ઘાતિયા કર્મોને જે ક્ષયે પશમ રૂપ ભાવ છે, તેને ક્ષપશમ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વિવક્ષિત જ્ઞાનાદિક ગુણને ઘાત કરનારા ઉદય પ્રાપ્ત કમને ક્ષય (સર્વથા અપગમ) અને અનુદી એજ કર્મને ઉપશમ (વિપાકની અપેક્ષાએ ઉદયાભાવ), આ પ્રકારને ક્ષયથી ઉપલક્ષિત જે ઉપશમ છે, તેનું નામ જ પશમ છે. શંકા–ઔપશમિક ભાવમાં ઉદયપ્રાપ્ત કર્મને સર્વથા ક્ષય થાય છે અને અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ અનુદય પ્રાપ્ત જે કમ છે તેને ક્ષય પણ થો તથી અને ઉદય પણ થતું નથી પરતુ ઉપશમ જ થાય છે. એ જ પ્રકારે ક્ષાયોપથમિક ભાવમાં પણ ઉતીર્ણ કમને ક્ષય અને અનુદી | કમને ઉપશમ થતું હોય છે. તે પછી ૫શમિક અને ક્ષાપશમિકમાં શે ભેદ છે ? - ઉત્તર-ક્ષ પશમ ભાવમાં કમને જે ઉપશમ કહેવામાં આવે છે તે વિપાકની અપેક્ષાએ જ ઉઢયાભાવ (ઉદયને અભાવ) રૂપ ઉપશમ બતાવવામાં આવ્યું છે, પ્રદેશની અપેક્ષાએ બતાવવામાં આવ્યું નથી. પ્રદેશની અપેક્ષાએ તે ત્યાં કમનો ઉદય જ છે. પરંતુ પશમિક ભાવમાં જે ઉપશમ બતાવવામાં આવ્યો છે, તે વિપાક અને પ્રદેશ, આ બન્નેની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે એટલે કે પથમિક ભાવમાં કમને વિપાકેદય હેત નથી, પણ પ્ર ય હોય છે. નીરઢ કરાયેલા કમંદવિકેનુ વેદના પ્રદેશોદય રૂપ છે અને રસવિશિષ્ટ દવિકેનું વિષ કાન વિ પાકે ૩ય રૂપ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય પદ્ધ નીય અને અંતરાય, આ ચાર પ્રકારનાં કમેને જ ક્ષોપશમ થાય છે, અન્ય કમેને સોપશમ થતું નથી. (લે તં વગોવરને) આ પ્રકારનું ક્ષપશમનું સ્વરૂપ છે. પ્રશ્ન-(સે જિં તે ગોવાળેિ ?) હે ભગવન્! પશમનિષ્પન્ન સાપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ગોવરમનિજો અનેnfa goળ) ક્ષયોપશમનિષ્પન ક્ષાપશમિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. (સંજ્ઞા) જેમ કે..( ગોવરના બમિળિયોાિનળરુઢી નાવ ૪ ગોવામિયા મળવાવનાળઢી) ક્ષાપશમિકી આમિનિબેધિક જ્ઞાનલબ્ધિ મતિજ્ઞાનને આભિનિધિક જ્ઞાન કહે છે. આ પ્રતિજ્ઞાનની પ્રાપ્તિનું નામ આભિનિબેધિક જ્ઞાનલબ્ધિ છે. મતિજ્ઞાનાવરણ કર્મના પશથી આ આભિનિબેધિક જ્ઞાનલબ્ધિની પ્રાપ્તિ થાય છે તેથી તેને લાપશમિકી કહેવામાં આવી છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણ કર્મના સોપશમથી શ્રતજ્ઞાનલબ્ધિની, અવધિજ્ઞાનાવરણ કર્મના પશમથી અવધિજ્ઞાન લબ્ધિની અને મન:પર્યાવજ્ઞાનાવરણુના ચપશમથી મનઃપર્યાવજ્ઞાન લબ્ધિની પ્રાપ્તિ થાય છે. તે કારણે તે લબ્ધિઓને ક્ષયપશમિક કહેવામાં આવી છે. અહીં સૂત્રકારે કેવળજ્ઞાન લબ્ધિને ઉલ્લેખ કર્યો નથી, કારણ કે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયથી જ કેવળજ્ઞાન લબ્ધિની પ્રાપ્તિ થાય છે, ક્ષપશમથી તેની પ્રાપ્તિ થતી નથી. (खोवसमिया मइ अण्णाणलद्धी, ख प्रोवसमिया सुय अण्णोणलद्धी, खोવાગરા વિમળાબઢતી) મતિ અજ્ઞાનાવરણના ક્ષયે પશમથી મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનાવરણના ક્ષપશમથી વિલંગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી તેમને ક્ષાપથમિકી મત્યજ્ઞાનલબ્ધિ, સાપશમિકી થતાજ્ઞાનલબ્ધિ અને ક્ષાપશમિકી વિર્ભાગજ્ઞાનલબ્ધિ કહેવામાં આવેલ છે. કુત્સિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. કુત્સિતના અર્થમાં પણ ના નકાર વાચક) ને પ્રયોગ થાય છે. જેમ કે કુત્સિતશીલ, અશીલ આદિ. અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ (કોણમિયા સુરગઢવી) ક્ષાપશમિકી ચક્ષુઃ દર્શનલબ્ધિ, (શાસ્તુશાસ્ત્રી, રોહિણઝaો) અચક્ષુદર્શનલબ્ધિ અને અવધિદર્શનલખિ પણ ઉપશમ નિષ્પન્ન ક્ષાપશમિક ભાવરૂપ છે, કારણ કે ચક્ષુદર્શનાવરણ કમના ક્ષયોપશમથી ચક્ષુઃશનલબ્ધિની પ્રાપ્તિ થાય છે. અચક્ષશનાવરણ કર્મના ક્ષયે પશમથી અચક્ષુર્દશનલબ્ધિની પ્રાપ્તિ થાય છે અને અવધિદર્શના વરણના ક્ષયોપશમથી અવધિદર્શનલબ્ધિની પ્રાપ્તિ થાય છે. જમવંaખવી, બિછાવંતળો, વમમિચ્છાણનારતો) એજ પ્રમાણે સમ્યક્દશનલબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ, સમ્યગૃમિધ્યાદર્શનલધિ, (ગોવણમિયા સામાચાર હી, પર્વ છેચોવટાવળજીતી, વાિરવિશુદ્ધિસદ્ધાં) ક્ષાપશમિઠી સામાયિક ચારિત્રલબ્ધિ, છેદપસ્થાપનાલિબ્ધિ, પરિહારવિશુદ્ધિકલબ્ધિ, (ામપંપ વરિષઢવી, gવં વરિત્તાવરિત્તરુદ્ધ) સુકમ સં૫રાય ચરિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, (ત ગોવાળિયા ફાળઢી, ઘઉં જામતી, મોજીદી, વામોજી) &ાપશમિકી દાનલબ્ધિ, લાભલબ્ધિ, ગલથ્વિ અને ઉપગલબ્ધ (મોનિયા વરિટી) સાપશમિકી વીર્યલબ્ધિ, (પરં વિવિધ વારિરી, જાવંવિવિધી) લાપશમિકી પંડિતવીર્ય લબ્ધિ, બાલવીર્યલબ્ધિ અને બાલપંડિતવીર્યલબ્ધિ. | (aોબિયા નોરંથિી નાવ હોમિયા વિચઢી) ક્ષાયોપશમિકી શ્રોત્રેન્દ્રિયલબ્ધિથી લઈને ક્ષાપશમિકી સ્પર્શેન્દ્રિયલબ્ધિ પર્વતની પાંચ પ્રકારની લબ્ધિઓ, (ગોવામિણ બાપાનપર) ક્ષાપશમિક આચારાંગધારી, (પર્વ सुयगडंगधरे, ठाणंगघरे, समवायंगधरे, विवाह पण्णत्तिधरे, नायाधम्मकहाधरे, ध्वा જાકે, અનુત્તવિવારે, વાવાળધરે, વિવાહુચર) એજ પ્રમાણે ક્ષાપશમિક સૂત્રકૃતાં.ધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વિવાહપ્રજ્ઞપ્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)ધારી, ઉપાસકદશાધારી, અન્નકૃતશાધારી, અનુત્તરૌપપાતિકદશાધારી, પ્રશ્નવ્યાકરણધારી વિપાકશ્રતધારી, (aોવામિણ વિવિાષરે) સાપશમિક દૃષ્ટિવાદપારી, (ગોબર નવપુ) થાપશમિક નવપૂર્વ ધારીથી લઈને (વામિવ બાર વરવધુમ્બી) ક્ષાપશમિક ચૌદ પૂર્વધારી પર્યન્તના જી, (૪ોવણfમg of) ક્ષાપશમિક ગણી, (aોવર વયા) અને ક્ષાપશમિક વાચક ( i aોલમનિpm) આ બધા ક્ષા. પશમ નિષ્પન્ન ભાવે છે. ( તં વગોવણfમg) ક્ષાપશમિકનું આ પ્રકારનું સ્વરૂપ છે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે ક્ષાપશમિક ભાવના સ્વરૂપનું વિવેચન કર્યું છે તેમાં તેમણે એવું પ્રતિપાદન કર્યું છે કે એક તે ક્ષાપશમ જ ક્ષાપશમિક છે અને બીજુ ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાપશમિક છે. ચાર ઘાતિયા કના ક્ષયથી ઉપલક્ષિત જે ઉપશમ છે, તેનું નામ ક્ષાયોપથમિક છે. સાપશમિક જ્ઞાનનું આવરણ કરનારા જે કર્મો છે તેમાં સર્વઘાતિ પદ્ધ કે અને દેશવાતિ સ્પદ્ધક રૂપ અને પ્રકારના સ્પદ્ધકનો સદૂભાવ રહે છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ તેથી તેમને ક્ષયોપશમ થાય છે. નવ નેકષામાં કેવળ દેશધાતિ સ્પર્વ કે (કમંદલિ)ને જ સદ્ભાવ હોય છે, તેથી તેમને ક્ષપશમ થતો નથી કેવળજ્ઞાનાવરણ આદિ પ્રવૃતિઓમાં કેવળ સર્વઘાતિ સ્પદ્ધ કેને જ સદભાવ હોય છે, તેથી તેમને પશમ પણ થતું નથી જે કે પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વઘાતિ જ છે, પરન્તુ તેમને અપેક્ષાકત દેશઘાતિ માની લેવામાં આવેલ છે, તેથી અનંતાનુબંધી આદિને પશમ ભવિત બની જાય છે. અદ્યાતિયા કર્મોમાં તે દેશઘાતિ અને સવઘાતિ ૩૫ વિકપ જ સંભવી શક્તો નથી, તેથી તેમના ક્ષપશમનો તે પ્રશ્ન જ ઉ૬ભવતે નથી આ પ્રકારે સૂત્રકારે ક્ષયે પશમની સામાન્ય ગ્યતાનું અહી વિવેચન કર્યું છે ક્ષોપશમ અને ઉપશમ વચ્ચે નીચે પ્રમાણેનું અંતર સમજવું પશમમાં કેટલાક સર્વઘાતિ સ્પદ્ધકને ઉદયાભાવી ભય રહે છે અને કેટલાક સર્વઘાતિ સ્પષ્ક્રકેન સઇવસ્થારૂપ ઉપશમ રહે છે તથા દેશદ્યાતિ સ્પદ્ધકનો ઉદય રહે છે પરંતુ ઉપશમમાં તેમને ઉદય રહેતો નથી પણ ઉપશમ જ રહે છે. - હવે સરકાર એ વાત પ્રકટ કરે છે કે કયાં કયાં કર્મોના પશમથી કયા કયા ભાવ પ્રકટ થાય છે-મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણું કર્મોના ક્ષપિશમથી અનુક્રમે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રકટ થાય છે. સૂત્રમાં જે “ લબ્ધિ' ૫૮ વપરાયું છે તેને અર્થ “પ્રાપ્તિ” સમજ “લબ્ધિ” પદ આલિંગમાં હેવાથી તેની સાથે “ક્ષાપશમિકી ” આ પદને પણ સ્ત્રીલિંગમાં જ પ્રયોગ કરવામાં આવે છે મતિજ્ઞાન આદિકેની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક (આવરણ કરનારાં) કમેને ક્ષયોપશમ થાય છે. તેથી તેમની તે પ્રાપ્તિને ક્ષાપશમિકી કહી છે. કેવળજ્ઞાનને ક્ષયપથમિક ગણવામાં આવતું નથી, તેને તે ક્ષાયિક જ ગણવામાં આવે છે, કારણ કે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયથી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શંકા-જે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયને લીધે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોય, તે એવું શા માટે કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણ કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે? ઉત્તર-આત્માને સ્વભાવ કેવળજ્ઞાન છે તેના ઉપર કેવળજ્ઞાનાવરણ કર્મનું આવરણ હોય છે છતાં પણ તે પૂરેપૂરું આવૃત થઈ શકતું નથી અતિ મન્દ જ્ઞાન પ્રકટ જ થતું રહે છે, કે જેને મતિજ્ઞાનાવરણ આદિ કર્મ આવત કરે છે. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે કેવળજ્ઞાનને પ્રકટ ન થવા દેવામાં જ્ઞાનાવરણના પાંચે ભેદે કારણભૂત બને છે કેવળજ્ઞાનાવરણ કમ” કેવળજ્ઞાનને ૨ ક્ષાત રૂપે રેકે છે અને મતિજ્ઞાનાવરણ આદિ ચાર કર્મો તેને પરંપરા અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ રૂપે રોકે છે. તેથી “જ્ઞાનાવરણુકમના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.” એવું કહેવામાં આવે છે. મતિજ્ઞાનાવરણ, મૃત જ્ઞાનાવરણ અને વિર્ભાગજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી અનુક્રમે મત્યજ્ઞાન, શ્રતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રકટ થાય છે. અહીં “અજ્ઞાન” પદ દ્વારા જ્ઞાનાભાવ સમજવાનું નથી કારણ કે જ્ઞાનાભાવ રૂ૫ અજ્ઞાન તે ઔદયિક ભાવરૂપ છે, અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તે ભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ કુત્સિતજ્ઞાનને અજ્ઞાન કહે છે. જયારે મતિજ્ઞાન આદિ મિથ્યાદર્શનના ઉદયથી દૂષિત હોય છે, ત્યારે તેમને કુત્સિત જ્ઞાનરૂપ ગણવામાં આવે છે, “વિલંગ પદમાં જે “ભંગ” પદ છે તે અહીં અવધિવાચક છે. આમ તો તે એક પ્રકારભેદનું વાચક ગણાય છે. અને “જિ” પદ વિરૂકુત્સિત અર્થનું વાચક છે. વિર્ભાગજ્ઞાનની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે-“વિતા: મંnઃ વિમા યિમંn gવ જ્ઞાનં વિમંmજ્ઞાન” આ વિલંગમાં જે જ્ઞાનપણું છે તે અર્થપરિજ્ઞાનાત્મકતાની અપેક્ષાએ છે. મિથ્યાદષ્ટિ દેવદિકના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે. ચક્ષુર્દશનાવરણુ, અચલુદંશનાવરણ અને અવવિદર્શનાવરણ કર્મના પશમથી અનુક્રમે ચહ્યુશન અચક્ષુદર્શન અને અવધિદર્શન પ્રકટ થાય છે. તેથી તેમને પણ સાથે પશુમિક કહેવામાં આવેલ છે. મિથ્યાત્વકર્મના ક્ષપશમથી ક્ષપશમિક સભ્ય દશનની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બીજી બધી સૂક્ત લબ્ધિઓમાં પણુ યથાસંભવ ક્ષાપશમિકતા સમજી લેવી. વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી વીર્ય લબ્ધિ પ્રકટ થાય છે. એ જ પ્રમાણે પંડિતવીય લબ્ધિ, બાલ વીર્યલબ્ધિ અને બાલપંડિતવીર્ય લબ્ધિને પણ ક્ષાયોપથમિક જ સમજવી જોઈએ. પંડિતપદ અહીં સાધુજનનું, બાલપદ અવિરતયુક્તજનનું અને બાલપંડિત પદ દેશવિરત જનનું વાચક છે. તેમને પોતપોતાના વર્યાન્તરાય કર્મને પશમ થવાથી પંડિતવીર્ય લબ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે. સમ્યગૃમિથ્યાદર્શન લબ્ધિ સમ્યકત્વના એક ભેદ રૂપ છે. તેથી મિથ્યા. ત્વ કર્મના ક્ષપશમથી તે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, સામાયિક ચારિત્ર લબ્ધિ, છેદપસ્થાપનલબ્ધિ, પરિહાર વિશુદ્ધિક લબ્ધિ, સૂથમ સપરાય લબ્ધિ અને ચારિત્રાચારિત્ર લબ્ધિ, આ બધી લબ્ધિઓની પ્રાપ્તિ ચારિત્રમેહનીય કમના ક્ષયોપશમને લીધે થાય છે, તેથી તેમનામાં ક્ષાપશમિકતા સમજવી જોઈએ. કર્મોનું નિવારણ કરવા માટે સંયત જે અન્તરંગ અને બહિરંગ પ્રવૃત્તિ કરે છે તેનું નામ ચારિત્ર છે. એટલે કે આત્મિક શુદ્ધ દશામાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે તેનું જ નામ ચારિત્ર છે. પરિણામ શુદ્ધિના અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ તરતમ ભાવની અપેક્ષાએ અને નિમિત્ત ભેદની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેનું વધુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેસમ્યકત્વ, જ્ઞાન, સંયમ અને તપની સાથે અજ્ય સ્થાપિત કરવાની-એટલે કે સમભાવમાં સ્થિર રહેવાને માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાની આત્મપરિણામોની વૃત્તિ રાખવી તેનું નામ સામાયિક છે આ સામાયિક ચારિત્રની પ્રાપ્તિનું નામ સામાયિક ચારિત્ર લબ્ધિ છે. સામાયિક ચારિત્રની આરાધનામાં રાગદ્વેષને નિરોધ કરીને સઘળાં આવશ્યક કતમાં સદા સમભાવ જ રાખવું પડે છે. તેને નિયતકાળ અને અનિયતકાળ રૂ૫ બે ભે છે જેમને સમય નિશ્ચિત છે એવાં સ્વાધ્યાય આદિને નિયતકાળ સામાયિક કહે છે. જેમને સમય નિયત નથી એવા ઈર્યાપથ આદિને અનિ. થતકાળ સામાયિક કહે છે. જેમ અહિંસાવતને સઘળાં વ્રતનું મૂળ માનવામાં આવે છે, એ જ પ્રમાણે સામાયિક ચારિત્રને સઘળાં ચારિત્રનું મૂળ માનવામાં આવે છે. “હું જીવનપર્યન્ત સર્વ સાવવગેથી વિરત થઉં છું આ એક વ્રતમાં સમાવેશ થઈ જવાને કારણે સામાયિક વ્રતને એક જ વ્રત ગણવામાં આવ્યું છે. અને એ જ એક વ્રત પાંચ રૂપે વિવક્ષિત થવાને કારણે છેદે સ્થાપના ચારિત્ર કહેવાય છે. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ શ્રતને અભ્યાસ કરી લીધા બાદ વિશેષશુદ્ધિને નિમિત્તે જે જીવનપર્યાની પુનઃ દીક્ષા લેવામાં આવે છે અને પ્રથમ લીધેલી દીક્ષાનો છેદ કરીને ત્યાગ કરીને) ફરી નવેસરથી જે દીક્ષાનું આરોપણ કરવામાં આવે છે, તેનું નામ છે પસ્થાપન ચારિત્ર છે. જેમાં વિશિષ્ટ પ્રકારના ત૫: પ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે, તેનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. જે ચારિત્રમાં ક્રોધાદિ કષાયોને ઉદય રહે તે નથી, પરંતુ લોભને અંશ અતિ સૂક્ષમ પ્રમાણમાં બાકી રહી જાય છે એવા ચારિત્રનું નામ સૂકમ સં૫રાય ચારિત્ર છે. દસમાં ગુણસ્થાનમાં જ આ ચારિ. ત્રને સદૂભાવ રહે છે અંશતઃ ચારિત્ર અથવા દેશચારિત્રને ચારિત્રાચારિત્ર કહે છે. અનન્તાનુબંધી આદિ આઠ પ્રકારના કષાયના ક્ષપશમ આદિથી તેને આવિર્ભાવ થાય છે. સર્વવિરતિ રૂપ ચારિત્ર અનન્તાનુબંધી આદિ ૧૨ પ્રકારના કષાયના ક્ષપશમ આદિથી આવિબૂત (પ્રકટ) થાય છે. અન્તરાય કમના પ્રકાર રૂપ દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભોગાનરાય અને વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી અનુક્રમે દાનલબ્ધિ, લાભલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિયલબ્ધિ પર્વતની પણ પાંચ લબ્ધિઓ કહી છે. આ પાંચે લબ્ધિઓ દ્રન્દ્રિયની અપેક્ષાએ કહી નથી, પણ ભાવે અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિયની અપેક્ષાએ કહી છે ભાવેન્દ્રિયા લબ્ધિ ઉપયેાગના ભેદથી એ પ્રકારની છે મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણુ, ચક્ષુઃ નાવરણુ અને અચક્ષુઃદનાવરણુના ક્ષાપશમથી તેમની લબ્ધિ થાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે મતિજ્ઞાનાવરણીય કમ આદિના ક્ષયેાપથમ રૂપ જે એક પ્રકારનું આત્મિક પરિણામ છે, તે લખ્ખીન્દ્રિય રૂપ છે અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ, આ ત્રણે મળવાથી રૂપાદિ વિષયાને જે સામાન્ય અને વિશેષ મેધ થાય છે તે ઉપયેગેન્દ્રિય રૂપ છે ઉપયેાગેન્દ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ અચક્ષુ દર્શનરૂપ છે એજ પ્રમાણે આચારાંગ આદિ ૧૨ અંગને ધારણ કરવા રૂપ તથા વાચક રૂપ જે પર્યાય છે તે શ્રુતજ્ઞાન સ્વરૂપ છે શ્રુતજ્ઞાનાવરણુ કમના ક્ષયે।પશમથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી આચારાંગધર આદિ ૧૨ પર્યાય પણ ક્ષાયે પશમિક છે. આ પ્રકારનું ક્ષયાપશમ નિષ્પન્ન ક્ષાયેાપમિક ભાવનું સ્વરૂપ છે. ાસૢ૦૧૫। પારિમાણિક ભાવકા નિરુપણ હવે સૂત્રકાર પારિણામિક ભાવના સ્વરૂપનું નિરૂપણ કરે છે“છે. જિતું. જાનિામિવ 'ઈત્યાદિ— શબ્દાર્થ (સે જિ સં જળિામિ ?) હે ભગવન્! પારિામિક ભાવનું સ્વરૂપ કેવુ‘ છે ? ઉત્તર-(રિમિક્ તુવિષે વળત્તે, સંજ્ઞદ્દા) પારિણામિક ભાવના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે—(સાફ નિમિત્ ચ અનાર્ નાળિામિવ્ ય) (૧) સાદિ પારિણામિક અને (ર) અનાદિ પારિણામિક જે પરિણામમાં દ્રવ્યની પૂર્વ અવસ્થાના સથા પરિત્યાગ થતા ન હોય એવી રીતે એક અવસ્થામાંથી ખીજી અવસ્થાઓ થતી રહે, એવા પરિણમનને સાદિપરિણામ કહે છે કશું પણ છે કે-“ગામો છ ઈત્યાદિ એજ વાત બીજી જગ્યાએ પણ આ પ્રમાણે જ કહી છે-એક અવસ્થામાંથી બીજી અવસ્થા રૂપ પરિણમન થવું તેનું નામ પરિણામ છે એટલે કે સ્વરૂપમાં સ્થિત રહિને ઉત્પન્ન તથા નષ્ટ થવુ તેનુ નામ પરિણામ છે સર્વથા વ્યવસ્થાન અથવા સર્વથા વિનાશને પરિણામ કહી શકાય નહીં પરિણામનું ખીજું નામ પર્યાય છે. જે દ્રશ્યને જે સ્વભાવ છે તે સ્વભાવમાં રહીને જ તેનું પરિણમન (પરિવતન) થાય છે. જેમ કે મનુષ્ય ખાલકમાંથી ચુવાન અને યુવાનમાંથી વૃદ્ધ બને છે, પરન્તુ તે મનુષ્યત્વને પરિત્યાગ કરતા નથી. એજ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પેાતાની મર્યાદામાં રહીને જ પરિણમન પામતું રહે છે. તે સ॰થા નિત્ય પણ નથી અને સથા ક્ષણિક પણ નથી. નૈયાયિક આદિ ભેદવાદી દર્શન જે ગુણ અને દ્રવ્યના સર્વાંથા (એકાન્તતઃ) ભેદ માને છે તેમની માન્યતા પ્રમાણે દ્રવ્ય તે સર્વથા અવિકૃત જ રહે છે, અને તેમાં ગુણની ઉત્પત્તિ તથા વિનાશ થતા રહે છે. તેનું નામ જ પરિણામ છે. બૌદ્ધ મતવાદીઓ વસ્તુ માત્રને ક્ષશુસ્થાયી અને નિરન્ત્રય વિનાશી માને છે. તેમના મત પ્રમાણે પરિણામને અથ' આ પ્રમાણે થાય છે—‘ ઉત્પન્ન થઈને વસ્તુને સČથા નાશ થઇ જવેા તેનું નામ પરિણામ છે'' આ માન્યતાએાનું ખ’ડન કરવા માટે સૂત્રકારે અહી' આ પ્રકારનું કથન કર્યુ છે— ૬ ૧ સર્વથા વિનાશ વિનામઃ '' તેથી અર્થાન્તર્ગમનળિામ: 'આ પરિણામનુ' લક્ષણ જ યુક્તિયુક્ત લાગે છે. એવુ' જે પરિણામ છે, એજ પારિણાચિક છે. અથવા તે પરિણામથી જે નિષ્પન્ન છે, તેનું નામ જ પારિણામિક છે, અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-(સે દિં તં સારૂ પરિણામ?) હે ભગવન ! સાદિ પરિણામિકનું સ્વરૂપ કેવું છે ? " ઉત્તર—(ાદારિજામિત્ત મળે વિદે વળ) સાદિ પરિણામિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. () જેમ કે-(ગુગપુરા, ગુનો , જુvળવી, કુળતંદુહા 28) સુરા, છગેળ, જીણું ઘી, અને જીર્ણતંદુલ. જૂના સુરામાં, ગોળમાં, ઘીમાં અને તંદુલમાં જે જીણું પર્યાય રૂપ પરિણામ આવ્યું છે, તે સાદિ પરિણામિક ભાવ રૂપ છે, કારણ કે જીર્ણતાના કાળની પૂર્વ કેટિ જાણી શકાય છે. સુરાદિ દ્રવ્ય નવી પર્યાય અને જીણું પર્યાય, એ બને અવસ્થામાં પણ અનુગત રૂપે રહે છે જ્યારે નવીનતા પર્યાય આ દ્રમાંથી નિવૃત્ત થઈ જાય છે ત્યારે તે દ્રવ્યમાં જણુતા પર્યાય આવી જાય છે, આ વાત સૌને માટે સ્પષ્ટ છે. તે કારણે જ સૂત્રકારે જીણું વિશેષણ યુક્ત સુર,દિક દ્રવ્યોને સાદિ પરિણામિક ભાવને દુષ્ટાતો રૂપે અહીં પ્રકટ કરેલ છે. શંકા-એ વાત તે અમે માની લઈએ છીએ કે સુરાદિક દ્રવ્યમાં જવસ્થામાં સાદિ પારિશ્વામિકતા હોય છે, કારણ કે તે દ્રવ્યમાં અવસ્થાના સમયની પૂર્વકેટિ જ્ઞાત થઈ જાય છે, પરંતુ તેમની જે નવ્ય (નવીની અવસ્થા છે, તેમાં સાદિ પરિણામિકતા કેવી રીતે માની શકાય તેમ છે? તેના સમયની પૂર્વકેટિ તે જ્ઞાત હતી નથી ? ઉત્તર–એવી વાત શક્ય નથી, કારણ કે નવીન પર્યાયના સમયની પૂર્વ કેટિ પણ જ્ઞાત થઈ જાય છે. તે આ પ્રકારે સમજવું-સુરાદિ દ્રવ્ય રૂપ જે નવીન પર્યાય છે તે સુરાદિજનક કારણ દ્રવ્યોમાંથી જ ઉદ્ભવી હોય છે. તેથી તેમાં પણ સાદિ પરિણામિકતાને સદૂભાવ રહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે સુરાદિજનક જે દ્રગે છે તે જ સુરારૂિ૫ ૫રિણામમાં પરિમિત થઈ જાય છે, તેથી તેમની આ સુરાદિરૂપ પર્યાય સાદિ પર્યાય રૂપ જ છે, અને જ્યારે કાલાન્તરે આ સાદિ રૂપ પર્યાય તે દ્રવ્યમાંથી નિવૃત્ત થઈ જાય છે, ત્યારે તેની નિવૃત્તિ થતાં જ તે દ્રવ્યમાં જીણુતા રૂપ પર્યાય આવી જાય છે, આ પ્રકારે સુરાદિ દ્રવ્યમાં નવીનતા (નવ્યતા) અને જીણુતા સાદિ પરિણામ રૂપ જ ગણી શકાય છે, જે એ વાત માનવામાં ન આવે કે ઉપાપાનકારણ દ્રવ્ય જ કાર્ય રૂપે પરિણુમિત થાય છે, તે કાર્યની ઉત્પત્તિ જ થઈ શકે નહી તથા-(ામા ય સમસ્યા, સંજ્ઞા, નશ્વના ) અજ (મેલ), અશ્વવૃક્ષ (વૃક્ષાકારે પરિણમિત થયેલા મેઘ) સંધ્યા (દિવસ અને રાત્રિનો સંધિકાળ કે જેમાં આકાશ કૃષ્ણ, નીલાદિ રૂપે પરિમિત થઈ જાય છે, ગંધર્વનગર (ઉત્તમોત્તમ પ્રાસાદેથી શોભતા નગરની આકૃતિ જેવાં બનેલાં આકાશપુદ્ગલ), (વાયા) ઉકાપાત (આકાશખંડમાં સરક્ત તેજ:પુંજ), (વિ) દિગાહ (કઈ એક દિશામાં આકાશની અંદર પ્રજવલિત અગ્નિને આભાસ થ), (હિના) મેઘની ગર્જના, (વિન્ગ) વિજળી, (નિષાચા), નિર્ધાત (વિજલી પડવી), (કૂવા) ચૂપક (શુકલ પક્ષને ત્રણ દિવસને બાલચન), (નમક્ષત્તિ) યક્ષાદીપ્ત (આકાશમાં દેખાતી પિશાચાકૃતિ જેવી અગ્નિ), (Fમિયા) મિક (ધૂમસ) (કવિ) મહિકા (જલકણ યુક્ત ધુમાડા જે વાડ વિમસ) અનુયોગ દ્વાર સુત્રમ ૨૫ર Page #264 -------------------------------------------------------------------------- ________________ (યુઝાવા) દૂઘાત (દિશાઓમાં ધૂળ ઉડવી તે) (રોવરાજ) ચન્દ્રો પરાગ (ચન્દ્રગ્રહણ), (ફૂડોવા) સૂર્યગ્રહણ, (રંવારિવેan, સૂવિવેકા) ચન્દ્રપરિવેષ (ચન્દ્રને ફરતું ગોળાકારમાં પરિણત થયેલા પુલપરમાણુઓનું ગોળાકારનું મંડળ), સુર્યપરિવેષ (સૂર્યની આસપાસ ચારે દિશામાં ગોળ ચૂડલીના આકારે પરિણત થયેલાં પુલ પરમાણુઓનું ગેળાકારનું મંડળ (વહિવંટ) પ્રતિચન્દ્ર (ઉત્પાત, સૂચક બીજા ચન્દ્રનું દેખાવુ), (સૂ) પ્રતિસૂર્ય (ઉત્પાત સૂચક બીજા સૂર્યનું દેખાવું), (હૃદયપૂ) મેઘધનુષ (અકાશમાં ચેમાસામાં જે સપ્તરંગી કામઠી દેખાય છે તે, (કામ) ઉદક મત્સ્ય (મેઘધનુષ્યના ખંડ), (વરિયા) કપિઠસિત (આકાશમાંથી કયારેક સંભળાતા અતિઉગ્ર કડાકા), (મો) અમોઘ (સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણ દ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ), (તારા) ભરત આદિ ક્ષેત્ર. (વારકા) હિમાવાન આદિ પર્વત, (નાના, ના, ઘા, વવવા વાયારા) ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકલશ, () ભવન, (નિયા) નરક, (રવાપમા) રત્નપ્રભા, (રાજમા) શર્કરામભા, (વાસુથvમr) વાલુકાપ્રભા, (iq) પંકપ્રભા, (ધૂમપ) ધૂમપ્રભા, (તમ૧) તમ પ્રભા, (તમામ) તમસ્તમઃપ્રભા, (રોમે ) સૌધમંથી લઈને અમ્યુત પતના કપ, (વેને અનુત્તર) રૈવેયક, અનુત્તર વિમાને, (વિમારા) ઈષ~ામ્ભારા, (૧૪માણુ વારે) પરમાણુ યુદ્ગલ (ડુપfપ જાવ તyufag) દ્વિદેશિકથી લઈને અનંતપ્રદેશિક પર્વનના કંધે, (હૈ તું ના પરિણામિણ) આ બધાંને સાદિપારિણુભિક ભાવ રૂપ સમજવા. શંકા-વર્ષધર આદિ પર્વતે તે શાશ્વત છે, કારણ કે તેઓ કદી પણ પિતાપિતાના અસ્તિત્વને પરિત્યાગ કરતા નથી છતાં સૂત્રકારે તેમને સાદિ પરિણામિક શા કારણે કહ્યા છે? ઉત્તર-વર્ષધર આદિકમાં જે શાશ્વતતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે તેઓ તેમના આકાર માત્રની અપેક્ષાએ જ સદા અવસ્થિત રહે છે. તેને અર્થ એ થતું નથી કે તેમનામાં પરિણમન જ થતું નથી તેમનામાં પરિણમન તે જરૂર થતું જ રહે છે વર્ષધરાદિક પૌલિક છે પુદ્ગલે તે અસંખ્યાત કાળ બાદ પરિણમન કરે જ છે. હાલના વર્ષધર આદિકમાં જે પદ્રલે હાલમાં છે. તેઓ ત્યાં વધારેમાં વષારે અસંખ્યાત કાળ સુધી છે. ત્યાર બાદ તેઓ ત્યાંથી ચવીને જશે આગળ ૮૫માં સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે તે સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નૈગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય કાળની અપેક્ષાએ એક દ્રવ્યની એ વિચાર કરવામાં આવે તે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી આનુવ દ્રવ્ય રૂપે રહે છે.” ચવેલા થયેલા તે પુદ્રને સ્થાને અન્ય પુલે સંગત થઈને તે રૂપે પરિણમી જશે તેથી પતની આ પરિવૃત્તિ (પરિણમન)ને કારણે વર્ષધરાદિકેમાં પણ સાદિ પરિણામિકતાનું કથન વિરૂદ્ધ પડતું નથી. અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ સાન્નિપાતિક ભાવકા નિરુપણ પ્રશ્ન-( જિં કળારૂ પિનામિણ) હે ભગવન્! અનાદિ પરિણામિક ભાવનું કવરૂપ કેવું છે? ઉત્તર-(વનારુ પરિણામિડ પમથિદાપ, અમેરિથાણ, બથિાણ, जीवत्थिकाए, पुग्गलस्थिकाए, अद्धासमए, लोए, अलोए, भवसिद्धिया, अभवनिક્રિયા) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જવાસ્તિકાય, પુદ્ગલા. સ્તિકાય, અદ્ધાસમય (કાળ), લેક, અલેક, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિ આ ભાવ અનાદિ પરિણામિક છે ધર્માસ્તિકાય આદિ અનાદિ કાળથી જ ધમસ્તિકાય આદિ રૂપે પરિણત હોવાને કારણે તેમને અનાદિ પારિશામિક ભાવ કહ્યા છે. તેણે રંગના સિનામિણ) આ પ્રકારનું અનાદિ પરિણામિક ભાવનું સ્વરૂપ છે. ( તં પારિજામિણ) સાદિ પરિણામિક અને અનાદિ પારિ. મિક ભાવનું નિરૂપણ સમાપ્ત થવાથી પરિણામિક ભાવનું કથન અહીં પૂરું થાય છે. સૂ૦૧૫૬ હવે સૂત્રકાર સાન્નિપાતિક ભાવની પ્રરૂપણ કરે છે– Kરે જિં સાવgિઈત્યાદિ શબ્દાર્થ. ( ક્રિ ૪ સળિયા ?) હે ભગવન ! પૂર્વ પ્રકાન્ત સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે ? * ઉત્તર-(વિજ્ઞg ggfd ૨૪ ૩૬ ૩વસમિય-હા-વગોવામિયपारिणा मियाणं भावाणं दुगसंजोएणं, तियसंझोपणं, चउक्क संजोएणं, पंचकसंजोળ ને નિગs) ઔદયિક, પશમિક, ક્ષાયિક, ક્ષાયે પશમિક, અને પારિલામિક, આ પાંચ ભાવેના બ્રિકસંગ, ત્રિકસંગ ચતુષ્કસ યોગ અને પચક સંગથી જે ભાવે નિપન્ન થાય છે તે બધા ભાવેને સાનિપાતિક ભાવે કહે છે આ રીતે બ્રિકસંગ જન્ય ૧૦ ભાવ, ત્રિકગ જન્ય ૧૦ ભાવે, ચતુષ્કસ જન્ય પાંચ ભાવે અને પંચકર્સગ જ એક ભાવ. નિપન્ન થાય છે. આ પ્રકારે કુલ ૨૬ સનિપાતિક ભા થાય છે. સૂ૧૫ . | દિવકાદી સંયોગકા નિરૂપણ બબે ભાવના સાગથી જે ૧૦ ભાવ નિષ્પન્ન થાય છે, તેમને સૂત્રકાર પ્રકટ કરે છે–“ત્યાં જે તે ઈત્યાદિ શબ્દાર્થ-(રથ ળે છે તે રણ સુરંથોના, તેને ) અબે ભાવના સાથે ગથી જે દસ ભાવે નિબન થાય છે તે નીચે પ્રમાણે છે-(કથિને વ જવામિ નિજા) (૧) દયિક અને ઔપશમિકના સંયોગથી નિષ્પન ભાવ (બસ્થિાને કહાનિgom૨) (૨) ઔદયિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પન થયેલે ભાવ (વિનામે ૩૩ વોરણનોરૂ) (૩) દથિક અને ક્ષાપશમિકના સંયેગથી નિહ૫ને થયેલે ભાવ (ગથિનામે ૩ર ૪ mરિનામિનિદwom) (૪) ઔદયિક અને પરિણામિકના સંગથી નિષ્પન ભાવ (ગળિમે વારિવારિને) (૫) ઔપથમિક અને ક્ષાયિકના સંગથી નિષ્પન્ન ભાવ (અસ્થિ વરિચય ગોવામિન) (૬) પશમિક અને ક્ષાપશમિકના સંયોગથી નિપન્ન થયેલે ભાવ (ગથિના વામિનાણાધિનcom) (૭) ઔપશમિક અને પરિણામિકના સાથે ગથી નિષ્પન્ન ભાવ (ગથિગામે રાત ગોવામિ નિકળે) (૮) ક્ષાયિક અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ અને ક્ષયપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ (ગરિયા ને વ્ર વાળિ નિરનિgor) (૯) ક્ષાયિક અને પરિણામિકના સંયેગથી નિષ્પન ભાવ (ગથિગામે aઓવરમાળાભિનિજો) (૧૦) ક્ષા શમિક અને પરિણામિકના સંગથી નિપન્ન ભાવ આ પ્રકારે ઔદયિકની સાથે પશમિક આદિ ચારના સુગથી ૪ ભંગ, ઔપશર્મિક ભાવની સાથે ક્ષાયિક આદિ ત્રણ ભાવના સંગથી ૩ ભંગ, ક્ષાવિકભાવની સાથે ક્ષાપશમિક આદિ બે ભાવના સંયોગથી ૨ ભંગ તથા ક્ષાયોપશમિકની સાથે પરિણામિક ભાવના સંગથી એક ભંગ બને છે આ રીતે દ્વિસંગી કુલ ૧૦ ભંગ બને છે. આ પ્રકારે આ અંગોનું સામાન્ય કથન કરીને હવે સૂત્રકાર દરેક ભંગના સ્વરૂપનું વિવેચન કરે છે પ્રશ્ન-(ારે તે ગામે વાડામિનિને?) હે ભગવન્! ઔદયિક અને ઔપશમિક ભાવના સંયોગથી જે સાન્નિપાતિક ભાવ રૂપ ભંગ નિષ્પન્ન થાય છે. તેનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(૦ર૩૦મિનિાળે) ઔદયિક અને ઔપશમિક ભાવના સંગથી જે સાનિપાતિક ભાવરૂપ ભંગ ઉત્પન્ન થાય છે તે આ પ્રકારને છે-(વરાત્તિ મg dવનંતા જણાયા) ઔદયિક ભાવમાં મનુષ્યત્વ-મનુષ્યગતિ અને પરામિકભાવમાં ઉપશાન્ત કષાયને ગણાવી શકાય. અહીં મનુષ્યગતિ” આ પદ ઉદાહરણ રૂપે વપરાયેલું હોવાથી તેના દ્વારા તિર્યંચ આદિ ચારે ગતિએ, જાતિ અને શરીરનામાદિ કર્મોને પણ ગ્રહણ કરવામાં આવેલ છે. કારણ કે અહીં તેમને પણ સદ્દભાવ રહે છે ઔપશમિક ભાવમાં કષાય ઉપશાન્ત હોય છે આ વાત પણ ઉદાહરણ રૂપે જ આપવામાં આવી છે, કારણ કે ઔપશમિક ભાવમાં દર્શન મેહનીય અને નેકષાયમહનીય, આ બંને પ્રકારના કર્મોને પણ ઉપશમ રહે છે. (uળ જે નામે લવ નિવનિબળે) આ પ્રકારને આ ઔદરિૌપશમિક નામને પ્રથમ સાન્નિપતિક ભાવ રૂ૫ ભંગ છે. આ પ્રથમ ભંગમાં “મનુષ્યગતિ અને ઉપશાન્ત કષાય” આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે, તે કથન માત્ર વિવક્ષારૂપ જ છે, કારણ કે એ સાન્નિપાતિક ભાવ કઈ પણ જીવમાં સંભવિત હેતે નથી જે જીવમાં મનુષ્યગતિ છે અને કષાય ઉપશમિત છે, આ પ્રકારે તેના ઔદયિક અને પશમિક, આ બને ભાવના સાગથી નિષ્પન્ન દયિકીપશમિક નામનો પ્રથમ સાનિ પાતિક ભાવ છે ત્યારે જ માની શકાય કે જ્યારે તે જીવમાં અન્ય કોઈ ભાવનો સદૂભાવ જ ન હોય દયિકૌપથમિક ભાવની સાથે ત્યાં લાપશમિક ભાવ રૂ૫ ઈદ્રિય અને પરિણામિક ભાવ રૂપ જીવવને પણ સદ્ભાવ રહે છે. કોઈ કઈ જીવમાં આ ઔદયિકૌપશમિકની સાથે ક્ષાયિક સમ્યકત્વ પણ સંભવિત હોય છે. આ પ્રકારને વિચાર નવમાં ભંગ સિવાયના સમસ્ત ભંગમાં સમજવો જોઈએ, કારણ કે જે નવમો ભંગ છે તે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ગ્રહણ કરવાનું છે. સિદ્ધ ભગવાનમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવ રૂપ જીવત્વને સદ્ભાવ રહે છે. તે સિવાયના અન્ય ભાવેને તેમનામાં સદ્ભાવ હોતો નથી તેથી જ સિદ્ધ છમાં નવમાં ભંગ રૂપ એક સાનિપાતિક ભાવને સદ્ભાવ કહ્યો છે તે સિવાયના જે નવ ०९५ અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ ભંગે છે તેમને ઉલ્લેખ તે માત્ર પ્રરૂપણાની અપેક્ષાએ જ કરવામાં આવે છે, કારણ કે સિદ્ધ છ સિવાયના જે સંસારી જીવે છે તે જેમાં તે ઓછામાં ઓછા ત્રણ ભાવે અવશ્ય હોય છે. જે ગતિમાં તેમનો સદુભાવ છે તે ગતિ તથા ઈન્દ્રિય અને છત્વગતિ ઔદયિક ભાવ છે ઈન્દ્રિયે. ક્ષાપશમિક ભાવ રૂપ અને જીવત્વ પારિણામિક ભાવ રૂ૫ છે. ભાવાર્થ–બબે ભાવને સોગ થવાથી જે દસ સાન્નિપાતિક ભાવે નિષ્પન્ન થાય છે, તેમના વિષયમાં સૂત્રકારે આ સૂત્રમાં વિવેચન કર્યું છે. પહેલા ચાર દ્વિભાવ સગી સાન્નિપાતિક ભામાં ઔદયિક ભાવ પ્રધાન રૂપે રહે છે. ઔદયિક ભાવની સાથે ઔપશમિકથી લઈને પરિણામિક પર્યન્તના ચાર ભાને સંગ કરીને પહેલા ચાર ભંગ (ભાંગાએ) બને છે. તેમાં ઔદયિક અને ઔપશમિક ભાવના સાગથી પહેલું સાન્નિપાતિક ભાવ રૂપ ભંગ બને છે જેમ કે.. આ મનુષ્ય ઉપશાન્ત કષાય છે. એટલે કે આ મનુષ્ય ઉપશાન્ત કોષી, ઉપશાન્ત માની, ઉપરાન્ત માયી અને ઉપશાન્ત લેભી છે. આ પ્રકારનું કથન કરવાથી પહેલો સાન્નિપાતિક ભાવ આ પ્રકારે ગ્રહણ થાય છે અહીં ક્રોધ ઉપશાન્ત થયેલ હોવાથી ઔપશર્મિક ભાવને, અને મનુષ્ય કહેવાથી મનુષ્ય ગતિ કર્મના ઉદયને લીધે ઔદયિક ભાવનો સદ્ભાવ બતાવ્યા છે. એ જ પ્રમાણે ઉપશાન્ત માની મનુષ્ય, ઉપશાન્ત માથી મનુષ્ય અને ઉપશોન્ત ભી મનુષ્ય, આ ત્રણે પ્રકારના કથનમાં પણ ઔદયિક અને ઔપશમિક ભાવના સાગથી નિષ્પન્ન સાન્નિપાતિક ભાવ જ ઘટિત થઈ જાય છે. ઔદયિક ક્ષાયિક સાન્નિપાતિક ભાવ” નામના બીજા ભંગનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે-“ આ મનુષ્ય ક્ષીણુ કષાય છે.” ઔદયિક ક્ષાયોપથમિક ” નામના ત્રીજા સાન્નિપાતિક ભંગનું દૃષ્ટાન્તમનુષ્ય પંચેન્દ્રિય છે.” ઔદયિક પરિણામિક નામના ચોથા સાન્નિપાતિક ભંગનું દૃષ્ટાન્ત-“મનુષ્ય જીવ છે.” પશમિક ભાવની સાથે અનુક્રમે ક્ષાયિક, ક્ષાપશમિક અને પારિ. શામિક ભાવના સાગથી પાંચમાં, છઠ્ઠા અને સાતમાં સાનિપાતિક ભાવ રૂપ ત્રણ અંગે નિષ્પન્ન થાય છે. * “ઔપશમિક ક્ષાયિક ” નામના પાંચમાં સાનિપાતિક ભંગનું દષ્ટાન્ત આ ઉપશાન્ત ભી દર્શન મેહનીય કમને ક્ષય થઈ જવાથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે ' “પશમિક ક્ષાપશમિક” નામના છક્કા સાન્નિપતિક ભગનું દષ્ટાન્ત-“ આ ઉપશાન્ત માની અભિનિબાધિક જ્ઞાની છે. ” પશમિક પરિણામિક” નામના સાતમાં સાન્નિપાતિક ભગનું દષ્ટન્ત- ઉપશાન્ત માયા કષાયવાળો ભ૧, '' અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિક ભાવની સાથે અનુક્રમે ક્ષાપશમિક અને પરિણામિક ભાવને સોગ કરવાથી આઠમાં અને નવમાં સાન્નિપાતિક ભાવ રૂપ બે ભંગ બને છે. ક્ષયિક ક્ષાપશમિક” નામના આઠમાં સાનિ પાતિક ભંગનું દષ્ટાન્તસાયિક સમ્યગ્દષ્ટિ થતજ્ઞાની અને “ક્ષીણકષાયી ભવ્ય' ક્ષયિક પરિણામિક નામના નવમાં સાન્નિપાતિક ભંગના દષ્ટાન્ત રૂપ છે. ક્ષાપશમિક ભાવ અને પરિણામિકભાવના સંયોગથી ૧૦ મા સાન્નિપાતિક ભંગ બને છે. “અવધિજ્ઞાની છવ,” આ ભંગના દષ્ટાન્ત રૂપ છે, આ પ્રકારે બે ભાવના સાગથી કુલ ૧૦ ભંગ બને છે. તેમાં જે નવમ ભંગ (ક્ષાયિક પરિણામિક નામને ભંગ) છે, તે સિદ્ધ છેને લાગૂ પડે છે. આ ભંગ જ ખરી રીતે સંભવી શકે છે તેથી આ ભંગ જ શુદ્ધ નિર્દોષ ભંગ રૂપ છે. બાકીના જે નવ મંગે છે તેમનું તે અહીં વિવક્ષા માત્ર રૂપે જ (પ્રરૂપણ કરવા માટે જ) કથન કરવામાં આવ્યું છે, કારણ કે તે ભાવમાં અન્ય ભાને સંબંધ પણ શક્ય હોય છે જેમ કે “આ મનુષ્ય પશાન્ત કોલી છે. અહી મનુષ્યમાં મનગતિ નામકમ'નો ઉદય છે, તેથી દથિક ભાવને સદ્ભાવ છે, અને ક્રોધને ઉપશમ હવાથી પશમિક ભાવને પણ સદૂભાવ છે. પરંતુ સાથે સાથે તે મનુષ્યમાં બીજાં ભાવ પણ મજુદ હોય છે, કારણ કે સમસ્ત સંસારી છામાં ઓછામાં ઓછા ત્રણ ભાવેને તે અવશ્ય સદૂભાવ હોય છે. સૂ૦૧૫૮ દિવકઆદી બ્રિકસંયોગજ સાંનિપાતિકમાવકા નિરુપણ ત્રણ ભાવોના સંયોગથી જે સાન્નિપાતિક ભાવે બને છે તેમનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે–“તરથ જો તેઈત્યાદિ – શબ્દાર્થ (તાજો કે તે તિજનો તેળે છે.....) ત્રણ ત્રણ ભાવના સાગથી જે દસ સાન્નિપાતિક ભાવે બને છે તે નીચે પ્રમાણે છે-(રાળાને વઢવમા-ઉનિકળે?) (૧) ઔદયિક, ઔપથમિક અને સાયિક, આ ત્રણે ભાવોના સંગથી બનતે “દયિૌપશમિક ક્ષાયિક સાન્નિપાતિક ભાવ.” (ગથિ ગામે યaણમિયર લોયણમિનિ) (૨) અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ ઔદયિક, ઔપથમિક અને ક્ષાપશમિક, આ ત્રણ ભાવના સાગથી બનતે જ ઔદયિક શમિક શાયોપથમિક સાન્નિપાતિક ભાવ.” (અસ્થિનામે રાવણમિયgif"ામિનિcom૩) (૩) ઔદયિક, ઔપશમિક અને પરિણામિક આ ત્રણ ભાવના સાગથી બનતે “ઔદયિક પથમિક પરિણામિક સાસિપાતિક ભાવ.” (મસ્ત્રિ નામે ચારવલોવામિનિજો) (૪) ઓદયિક, ક્ષાયિક અને ક્ષાપશમિક સાત્રિપાતિક ભાવ. (ના કરાયણ પારિવામિ નિજો ) (૫) ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાવેના સંયોગથી નિષ્પન્ન થતે “ઔદયિક ક્ષાયિક પરિણામિક સાન્નિપાતિક ભાવ.” ( જામે ચત્તમોત્તમ પરિણામિનિજો) (૬) દયિક, ક્ષાપથમિક અને પરિણામિક ભાવના સંયોગથી બનતે “ઔદયિક ક્ષાપશમિક પારિણામિક સાન્નિપાતિક ભાવ.” (ગરિજી જાણે વનરક્ષરવાળો મિનિn) (૭) પથમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક, આ ત્રણ ભાના સગથી બનતે “ઔપમિક ક્ષાયિક ક્ષાપશમિક સાન્નિપાતિક ભાવ.” (અઘિ ગામે રવામિલ સિનામિનિrm) (૮) પથમિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાવોના સંગથી બનતે “પશમિક ક્ષાયિક પરિણામિક નામને સાન્નિપાતિક ભાવ.” (ચિળા વામ લોવાકિય પારિજામિ નિcom) (૯) ઔપશમિક, સાયોપશમિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંયોગથી બનતે “ઔપશમિક ક્ષાયોપશમિક પરિણામિક નામને સાન્નિપાતિક ભાવ.” (કરિયળામે હોવાનિયgiળામાનવો) (૧૦) ક્ષાયિક, ક્ષાપશ મિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંયોગથી બનતે “ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક નામનો સાન્નિપાતિક ભાવ.” પ્રશ્ન-(યરે નામે કાયરમિયાનcom ) હે ભગવન્ ! ઔયિકીપરામિક ક્ષાયિક નામને જે પહેલે વિકભાવ સંયોગી સાન્નિપાતિક ભાવ છે તે કેવો છે? ઉત્તર-( asafબહાનિદm) દયિક પથમિક ક્ષાયિક નામને જે પહેલે વિકભાવસંગી સાન્નિપાતિક ભાવ છે તે આ પ્રકારને છે-૩ર ત્તિ મgણે ૩વતા જણાવ્યા સંમત્ત) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ છે, કષાયોને ઉપશમ ઔપશર્મિક ભાવ છે અને ક્ષાયિક સમ્યકત્વ અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિક ભાવ છે. (gam રે નામે ૩૩૨afમયાનcom) આ પ્રકારને આ ઔદયિકૌપથમિક શાયિક નિષ્પન નામને સાત્રિપતિક ભાવ છે. પ્રશ્ન-૪ સે નામે ૩૩વામિણ ગોવામિ નિકળે? હે ભગવન! ઔદયિકૌપશમિક સાન્નિપાતિક ભાવ કેવો છે? ઉત્તર-(વારંવાનિયાનો સમિનિજો) દથિકૌપશમિક-ક્ષાપશમિક નામને સાન્નિપાતિક ભાવ આ પ્રકાર છે-(3ત્તિ મજુણે, વવવંતાજણાવા, વગોવણમિયારું ફંહિયારું) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ છે, ઉપશાન્ત કષાયો ઔપશમિક ભાવ છે અને ઇન્દ્રિય ક્ષાપથમિક ભાવ છે. (છે વચ=ામિયા બવાનિવનિજ) આ પ્રકારને આ ઔદયિકીશમિક ક્ષાપશમિક સાન્નિપાતિક ભાવ છે. પ્રશ્ન-(૦રે રે જામે ૩૩વામિથviળમિનિcળે? હે ભગવન! ઔદયિકીપશમિક પરિણામિક નામને ત્રીજે સાન્નિપાતિક ભાવ કે છે ? ઉત્તર-( ૦રૂવામિનારામિનિબom ?) ઔદયિક પથમિક પરિણા મિક નામનો ત્રીજો સાન્નિપાતિક ભાવ આ પ્રકાર છે-(કવર મગુણે, હંસા જણાયા, જાતિનામિણ ગોરે) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ છે, કષાયની ઉપશાન્તિ ઔપશમિક ભાવ છે અને જીવ પારિશામિક ભાવ છે. (વળે નામે ૩ર૩રમિયાળામિનિબળે) આ પ્રકારનું ઔદયિકૌપશમિક પરિણામિક નામના સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે. પ્રશ્ન-(જરે તે નામે ૩ ૬aોવણમિનિcom) હે ભગવન! ઔયિક ક્ષાયિક અને ક્ષાપશમિક આ ત્રણે ભાવેના સંયોગથી બનતા ઔદયિક સાયિક ક્ષાપશમિક નામના ચોથા સાનિ પાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(૦રાચર વગોવણમિનિcom) દયિક ક્ષાયિક ક્ષાપશમિક નામના ચોથા સાનિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(ા રિ, ભge, સ+રં, ગોવામિારું ફુરિયા) મનુષ્ય ગતિ ઔદથિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને ઈન્દ્રિય ક્ષાપશમિક ભાવ રૂપ છે. (geળ છે નામે સદગન્નાથા મોવમિનિcom) આ પ્રકારનું દયિક ક્ષાયિક ક્ષાપશમિક નામના સાન્નિપાતિક ભેદનું સ્વરૂપ છે. પ્રશ્ન-(જે તે ગામે સાચવવાનામનિcom ?) હે ભગવન્! ખયિક, ક્ષાયિક અને પરિણાર્મિક ભાવના સાગથી બનતા પાંચમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-( કાળિમિનિજો) ઔદયિક ક્ષાયિક અને પારિવામિક, આ ત્રણ ભાના સોગથી બનતે પાંચમો સાવિ પાતિક ભાવ આ પ્રકાર છે-(ત્તિ મજુણે, હરદ્ય , પારિજામિત્ત નીવે) મનુષ્ય ગતિ ઔદયિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને જીવ પરિણામિક ભાવ રૂપ છે. (gai R Mામે લરારિનામિનિબે) આ પ્રકારનું ઔદયિક ક્ષયિક પરિણામિક નામના સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે. પ્રશ્ન-(૦રે નામે ગોવામિ રિઝામિનિટom ?) હે ભગવાન ! ઔદયિક, ક્ષાયો પશમિક અને પરિણામિક, આ ત્રણે ભાવના સંયોગથી બનતા છક્કા સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વગોવામિનારામિનિજ) ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ ત્રણ ભાવના સાગથી બનતા ઇદ સાવિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(૩૨ મge aોવામિારું હૃદિયા, વરિજામિg ગી) મનુષ્યગતિ ઔદયિક ભાવરૂપ છે, ઈન્દ્રિય ક્ષાપથમિક ભાવ રૂપ છે અને જીવ પારિમિક ભાવ રૂપ છે. (જે ગમે તોમિશિગામિનિજો) આ પ્રકારને ઔદયિક ક્ષાપશમિક પરિણામિક નામને સાન્નિપાતિક ભાવ છે. પ્રશ્ન-(જ્યરે તે ગામે ૩૫મિલરૂaોમિનિજm ?) હે ભગવન! પશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક, આ ત્રણેના સંગથી બનતા સાતમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વામિલ હાલોવામિનિબળે) પથમિક, શાયિક અને કાપશમિક, આ ત્રણ ભાવના સાગથી બનતા સાતમાં સાત્તિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(કવલંત છાયા, સ યમઘં, શોષણમિ. ચરું વાજું) ઉપશમિત થયેલા કષાયો પથમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને ઈન્દ્રિય ક્ષ.પશમિક ભાવ રૂ૫ છે. geળ રે નામે કaણમિયણાવણ ગોવામિનિcwoળે?) આ પ્રકારને પશ: મિક ક્ષયિક ક્ષાપથમિક નામને સાત્રિપાતિક ભાવ હોય છે. પ્રશ્ન-(ક્રરે નામે ૩૫મિક સારવારનામિનિ ) હે ભગવની ઓપશમિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંગથી બનતા આઠમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાનિયારાવારિમિનિcom) પથમિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણ ભાવોના સંગથી બનતે સાત્રિપાતિક ભાવ આ પ્રકાર છે-(વસંત છાયા, સાથે હમઉં, વાવિનામિણ ડી) ઉપસમિત અનુયોગ દ્વાર સુત્રમ Page #272 -------------------------------------------------------------------------- ________________ થયેલા કષાયે ઔપશ્ચમિક ભાવ રૂપ છે, ક્ષયિક સફ્ત ક્ષયિક ભાવ રૂપ છે અને જીવ પારિણામિક ભાવ રૂપ છે. (સન તે નામે ગ્રસમિયસૂચ પરિગામિયનિષ્ઠો) આ પ્રકારના ઔપશમિક ક્ષાયિક પરિણામિક નામના સાન્નિપાતિક ભાવ છે. प्रश्न- ( कयरे से जामे उवसमियखओवसमियपारिणामियनिष्कण्णे १ ) હે ભગવન્ ! ઔપશમિક, ક્ષાર્યાપશમિક અને પારિણ:મિક, આ ત્રણ ભાવેાના સચેાગથી નિષ્પન્ન થતા નવમા સાન્નિપાતિક ભાવ કેવા છે ? ઉત્તર-(૩૪મિય સોનલમિયાળિમિનિન્દ્રો) ઔપશમિક, ક્ષાર્યાપશમિક અને પારિજ઼ામિક, આ ત્રણ ભાવાના સયાગથી બનતા નવમેા સાન્નિપાતિક ભાવ આ પ્રકારને છે–(વસંતા સાયા, બ્રોવસમિચારૂં યિામાં, વારિનામિદ્ નીને) ઉપશમિત કષાયે ઔપશમિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ રૂપ છે અને જીવ પારિણામિક ભાવ રૂપ છે. (સળ સે નામે વમિયક્ષોન મિયાાિમિયનિષ્ઠો) આ પ્રકારના ઔપશમિક ક્ષાયેાપશમિક અને પારિણા મિક નામના સાન્નિપાતિક ભાવ છે. પ્રશ્ન-(જ્યરે તેને નામે ચલકોવલમિયાળિામિયનિળે ? ) હૈ ભગવન્ ! ક્ષાયિક,ક્ષાયે પશમિક અને પારિજ઼ામિક, આ ત્રણ ભાવાના સચેાગથી બનતા દસમા સાન્નિપાતિક ભાવ કેવા છે? ઉત્તર-(ચ લોયભિચારિગામિયનિ∞ળે) ક્ષાયિક, ક્ષાાપશમિક અને પારિણામિક, આ ત્રણ ભાવેાના સચૈાગથી બનતા દસમા સાન્નિપાતિક ભાવ આ પ્રકારને છે-(સવર્ડ્સ સમ્મત્ત, હ્યુગોયલમિયા‡ વિદ્યા, જાળિામિર્ જ્ઞીને) ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયાક્ષાયેાપશમિક ભાવ રૂપ છે અને જીવ પારિજ઼ામિક ભાત્ર રૂપ છે. (સળ સેનામે સદ્ય ગોવા મિયાનિામિયનિન્ગે) આ પ્રકારનુ ક્ષાયિક, સાયે પશમિક અને પારિણામિક, આ ત્રણ ભાવાના સંચેગથી બનતા દસમાં સ.ન્નિપાતિક ભવનુ સ્વરૂપ છે. ભાવાથ-ત્રણ ભાવાના સંચાગથી જે દસ સાન્નિપાતિક ભાવ રૂપ ૧૦ ભ'ગ અને છે, તેમનુ' સૂત્રકારે આ સૂત્રમાં નિરૂપણ કર્યુ છે ઔદયિક અને ઔપશમિક ભાવાની સાથે અનુક્રમે ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક ભાવાના સંચાગ કરવાથી પહેલા ત્રણ ભાગ બન્યા છે. (૧) “ ઔદયિકીપશ્ચમિક સાન્નિપાતિક ભાવ ” રૂપ પહેલા ભંગનું ઉદાહરણ આ પ્રમાણે છે-“ આ મનુષ્ય ઉપશાન્ત ક્રોધાદિ કષાયવાળા છે અને ક્ષાયિક સમ્યક્દૃષ્ટિ છે. ” મનુષ્ય પદ અહી મનુષ્યગતિનું વાચક છે. મનુષ્ય ગતિ ઔયિક ભાવ રૂપ હોય છે, કારણ કે મનુષ્યગતિ નામક ના ઉદયથી અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. ઉપશાન્ત ક્રોધાદિ કષાયવાળા કહેવાથી ઔપશમિક ભાવ ઘટિત થાય છે અને ક્ષાયિક સમ્યક્ત્વ યુક્ત કહેવાથી ક્ષાયિક ભાવ ઘટિત થાય છે એજ પ્રમાણે બીજા અને ત્રીજા ભંગાના ભાષા પણ સમજી શકાય એવા છે. (૨) “ઔયિકૌપમિક ક્ષાયેાપશમિક સાન્નિપાતિક ભાવ '' રૂપ ખીજા ભરંગનું ઉદાહરણ આ પ્રમાણે છે– 6 આ મનુષ્ય ઉપશાન્ત કષાયવાળા પૉંચેન્દ્રિય જીવ છે.' (૩) ઔદિય ઔપમિક પારિભ્રામિક સાન્નિપાતિક ભ’ગનું ઉદાહરણુ, k આ મનુષ્ય ઉપશાન્ત કષાયવાળા જીવ છે. ’ ત્યાર પછીના ચેાથા અને પાંચમા ભંગ મા પ્રમાણે અને છે—અહી ઔયિકભાવની સાથે ઓપશમિક ભાવ લેવાને બદલે ક્ષાયિક ભાવ લેવા અને ૌયિક અને ક્ષાયિક ભાવની સાથે અનુક્રમે ક્ષાયેપથમિક અને પારિજ઼ામિક ભાવેાના સચાગ કરવાથી ચાથા અને પાંચમા ભગ મને છે. (૪) ઔદયિક ક્ષાયિક ક્ષાયેાપશમિક સાન્નિપાતિક ભાવનું ઉદાહરણ “ ક્ષીણ, કષાયી મનુષ્ય શ્રુતજ્ઞાનિ, ’ (૫) ઔદિચક ક્ષાયિક પારિણામિક સાન્નિપાતિક ભાવનું દૃષ્ટાન્ત—“જેના નમેહનીય આદિ કમ ક્ષીણ થઈ ગયાં છે એવા મનુષ્ય જીવ, ” જે સાન્નિપાતિકભાવમાં ઔયિક ભાવની સાથે ઔપશમિક અને ક્ષાયિક, આ એ ભાવાને લેવાને બદલે બાકીના બે ભાવા લેવામાં આવે છે. એવે છઠ્ઠો ભંગ નીચે પ્રમાણે છે-“ ઔયિક ક્ષાયેાપમિક પારિણામિક સાન્નિપાતિક ભાવ તેનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે-“ મનુષ્ય મનેાયાગી જીવ છે.’ બાકીના. ચાર ભંગ આ પ્રકારે અન્યા છે-આ ચારે ભંગમાં નૌયિકભાવ સિવાયના ચાર ભાવેામાંના ત્રણ ત્રણ ભાવાના સ’ચેાત્રથી ચાર ભંગ બન્યા છે, ઔપમિક અને ક્ષાયિક, આ એ ભાવા સાથે ક્ષાયે પશમિક ભાવના સચેાગથી સાતમેા ભંગ અને પરિણામિકભાવના સ’યોગથી આઠમા ભંગ બન્યા છે. નવમાં ભંગમાં ઔપશમિક ક્ષાયોપશમિક અને પારિણામિક ભાવાના સંયોગથી જે સાન્નિપાતિક ભાવ બને છે તે ગ્રહણ કરવા અને દસમાં ભંગમાં ક્ષત્રિક ક્ષાયોપમિક અને પાણિામિક, આ ત્રણ ભાવેાના સયોગથી બનતા સન્નિપાતિક ભાવ ગ્રહણ થયો છે. આ પ્રકારે કુલ ૧૦ ભંગ બને છે. ઔયિક ક્ષાયિક અને પારિણામિક ભાવાના સ'યોગથી નિષ્પન્ન પાંચમા સાન્નિપાતિક ભાવના તો માત્ર કેલીઓમાં જ સાવ હાય છે,. કારણ કે અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ કેવલીઓમાં મનુષ્ય ગતિ રૂપ ઔદયિક ભાવને, જ્ઞાનદર્શન રૂપ ક્ષાયિક ભાવને અને છેવત્વ રૂપ પરિણામિક ભાવને સદ્ભાવ રહે છે. આ રીતે કેવલીઓમાં આ ત્રણ ભાવને જ સદ્દભાવ રહે છે. તેમનામાં ઔપશમિક - ભાવને સદ્ભાવ હેતું નથી કારણ કે ઔપશમિક ભાવ મેહનીય કર્મના ઉપશમ પર આધાર રાખે છે. કેવલીઓમાં મેહનીય કર્મને સદ્ભાવ જ હિતે નથી કેવલીઓમાં ક્ષાયોપથમિક ભાવને પણ સદ્ભાવ હોતે નથી કારણ કે લાયોપથમિક ભાવ ઈન્દ્રિયાદિ પદાર્થ રૂપ મનાય છે. છે ઈન્દ્રિયાદિ રૂપ પદાર્થ કેવલીઓમાં હેત નથી, કારણ કે તેઓ ઈન્દ્રિયાતીત હોય છે. “અતીન્દ્રિયા જે જિનાઃ” એવું સિદ્ધાન્તકથન છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કેવલી એનું જ્ઞાન ઇન્દ્રિયાતીત (અતીન્દ્રિય). હોય છે આ પ્રકારે ઔદવિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણે ભાવના સંયોગથી નિષ્પન્ન થતે પાંચમો ભંગ માત્ર કેવલી એ માં જ સંભવી શકે છે. ઔદયિક, લાયોપથમિક અને પરિણામિક, આ ત્રણ ભાવેના સંયોગ્રંથી નિષ્પન્ન થતા સાન્નિપાતિક ભાવ રૂપ કો ભંગ નારકાદિ ચારે ગતિમાં સંભવી શકે છે, કારણ કે નારકાદિ ગતિએને ઔદયિક માનવામાં આવે છે. આ ગતિના જીવમાં જે ઇન્દ્રિયો હોય છે તે ક્ષાયોપથમિક ભાવ રૂપ ગણાય છે. અને છેવત્વ પરિણામિક ભાવ રૂપ ગણાય છે. આ રીતે ઔદયિક, શાયોપથમિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંયોગથી નિષ્પન્ન થત છઠ્ઠો ભંગ નારકાદિ ચાર ગતિઓમાં સંભવી શકે છે. પાંચમાં અને છઠ્ઠા ભંગ સિવાયના આઠ અંગેની કેઈ પણ જગ્યાએ શયતા હોતી નથી તેથી માત્ર પ્રરૂપણા કરવા નિમિત્ત જ તે ભગનું કથન અહીં કરવામાં આવ્યું છે, એમ સમજાસૂ૦ ૧૫લા ચતુષ્કસંયોગજ સાંનિપાતિક ભાવક નિરૂપણ ચાર ભાના સગથી નિપન્ન થતા સાન્નિપાતિક ભાવેનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે-“રહ્યાં તે વન” ઈત્યાદિ– શબ્દાર્થ (સાથળ જે તે વર ૧૩Fાંનો તે ૪) ચાર ભાવના સાગથી બનતા ચતુષ્કસંગી પાંચ ભંગ બને છે, તે ચતુષ્કસંયોગી પાંચ ભંગ નીચે પ્રમાણે છે-(કરિથાને રચ-૩વામ-at- વગોવણમિનિહom) પહેલે ભંગ-ઔદયિક, પશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક, આ ચાર ભાવોના સંગથી બનતે સાન્નિપાતિક ભાવ (તિથનામે ૩ય, ઉમિલ, ata, vળામા, નિજો) બીજો ભંગ-દયિક, પશમિક સાયિક અને પરિણામિક, આ ચાર ભાવેના સંયોગથી બનતે સાન્નિપાતિક ભાવ (ઝરિયનામે વય-વામિય--ગોવરમચ-રિનામિનિજો) ત્રીજો ભંગ-દયિક, ઔપશમિક, ક્ષાપશર્મિક અને પરિણામિક, આ ચાર ભાના સંયોગથી બનતે સાત્તિપાતિક ભાવ. ભંગ-(ગથિનામે વય-રા- મોવરમિય-રિનામિનિબom) દયિક, ક્ષયિક, લાપશમિક અને પારિણબિક, આ ચાર ભાના સંયેગથી નિપન્ન થતા સાન્નિપાતિક ભાવ. પાંચમે ભંગ-(કરિયામે વવામિય-ર સમોવમિ-નિખિલ અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ ' નિજે) ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ ચાર ભાના સંગથી બનતે સાત્રિપાતિક ભાવ. પ્રશ્ન-(૦રે તે ગામે કરવામચરીત્તઓવરબિનિકળે?) હે ભગવન! ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, આ ચાર ભાવના સંયોગથી બનતા સાન્નિપાતિક ભાવ રૂપ પહેલા ભંગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વા રવણમિયરચત્ત ગોવામિનિજ) ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક, આ ચાર ભાવોના સંયોગથી જે સાશિપાતિક ભાવ રૂ૫ ભંગ બને છે તે આ પ્રકારનો છે-(વરાત્તિ મgણે, ૩૧ian ઇલાયા, સર સત્ત, સોયબયારું ફેરિયા૬) આ સાતિપાતિક ભાવમાં મનુષ્ય ગતિ ઔદયિક ભાવ રૂપ છે, ઉપશાન્ત કષાય ઔપથમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને ઈન્દ્રિયો ક્ષાપશમિક ભાવરૂપ છે. (gણ જે તે નામે કરાર વાણિયાચોવમિનિજે) આ પ્રકારને તે ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક, આ ચાર ભાવના સંયોગથી બનતે સાન્નિપાતિક ભાવ છે, પ્રશ્ન- ૪ સે નામે કચરામવાર રિમિનિજૂળે) ભગવન! ઔદયિક, ઔપથમિક, ક્ષયિક અને પરિણામિક, આ ચાર ભાવના સગથી નિષ્પન્ન થતે જે સારિપાતિક ભાવરૂપ બીજો ભાગ છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વામિયaif નામિનિજ) ઔદયિક, પશમિક ક્ષાયિક અને પરિણામિક, આ ચાર ભાવના સાગથી બનતા સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનું છે-(૩૬ ત્તિ મજુત્તે, સંતા જણાયા, , પારિવામિવ ની આ સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ છે યિક ભાવ રૂપ છે, ઉપશાન કષાયો ઑપરામિક ભાવ રૂ૫ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે અને જીવવ પરિણામિક ભાવ રૂપ છે. (તે ના વાયરમિયાદિનામિનિબળે) આ પ્રકારનું ઔદયિક પથમિક ક્ષાયિક અને પરિણામિક આ ચાર ભાવેના સંગથી બનેલા સાનિપાતિક ભાવ રૂપ બીજા ભંગનું સ્વરૂપ છે, પ્રશ્ન-(જ્યરે તે ગામે વાડામણ ગોવામિ વારિનામિનિબંન્ને) હે ભગવન્! ઔદયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ ચાર ભાવના સંગથી બનતા સાન્નિપાતિક ભાવ રૂપ ત્રીજા ભંગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ારવારગોવામિનાળિામિનિcom) ઔદયિક, ઔપશમિક ક્ષાપશમિક અને પરિણામિક, આ ચાર ભાવોના સંગથી બનતે ત્રીજે સાન્નિપાતિક ભાવ આ પ્રકાર છે-(પત્તિ મજુત્તે, રવવંતા જણાવા, ગોવામિયા દૃષિારું, વારિત્તિ નીવે) ત્રીજા પ્રકારના સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ ઔદયિક ભાવ રૂપ છે, ઉપશાન્ત કષા ઓપશમિક ભાવ રૂપ છે, ઈન્દ્રિય ક્ષાયોપથમિક ભાવ રૂપ છે અને જીવત્વ પરિણામિક ભાવ રૂપ છે. (gai ગામે ૩ર૩રમિયા ગોવાકિયાળામિનિ ને) આ પ્રકારને આ “દયિકોપથમિક ક્ષાપશમિક પરિણામિક” નામને ત્રીજો ભંગ છે. प्रश्न-(कयरे से णामे उदइयखइयख ओवसमियपारिणामियनिष्फणे ) હે ભગવન! ઔદયિક, ક્ષાયિક ક્ષાયોપશમિક અને પરિણામિક, આ ચાર ભાવોના સંયેગથી બનતા ચેથા પ્રકારના સાન્નિપાતિક ભાવનું કવરૂપ કેવું છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(ચલાવોવસમિચર્િળામિનિì) ઔદયિક, સાયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક, આ ચાર ભાવેાના સચેાગથી બનતા સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનુ છે, એટલે કે ચેાથેા ભગ આ પ્રકારના છે (૩૫ ત્તિ મળુણે, સરું સમરું, સોયરમિયાનું ત્યિા, જાળિમિત્ર દીને) આ ચેાથા પ્રકારના સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ ઔયિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવરૂપ છે અને જીવત્વ પારિણામિક ભાવ રૂપ છે. (Fi સે નામે કાઢ્ય આયોવામિયાળિમિયનિì) આ પ્રકારનુ* ઔદયિક, ક્ષાયિક, ક્ષા પશુમિક અને પારિણામિક, આ ચાર ભાવેાના સચાગથી બનતા “ ઔદયિક ક્ષાચેાપશમિક પારિણામિક ” નામના ચાથા ભંગનું સ્વરૂપ છે. प्रश्न- ( कयरे से णा मे उवस मियखइयख ओत्रस्रमियपारिणामियनिष्फले १) હે ભગવન્ ! ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયે પશમિક અને પારિણામિક, આ ચાર ભાવાના સચાગથી બનતા પાંચમાં પ્રકારના સાન્નિપાતિક ભાવ કેવા છે ? ઉત્તર-( -લમિયાચલ ગોત્ર ત્રિચારિળામિયનિì) ઔપમિક, ક્ષાયિક, ક્ષાર્યપશમિક અને પારિણામિક, આ ચાર ભાવાના સ’ચેાગથી બનતા પાંચમા ભંગ આ પ્રકારના છે (વસંત જલાયા, ઘડ્યું ખાં, લગોવામિયા રિયા જાનિમિત્ નીને) આ સાન્નિપાતિક ભ.વમાં ઉપશાન્ત કષાયે ઔપશમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ રૂપ છે અને જીવ પારિામિક ભાવ રૂપ છે. (વાળ છે नामे ઉન્નનિય પલકો દમિય, વાળિમિયમેળે) આ પ્રકારના ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને પારણામિક, આ ચાર ભાવાના સયેાગથી બનતા “ ઔપશમિક ક્ષાયિક ક્ષાયેાપશમિક પરિણામિક ” નામને પાંચમે ભંગ સમજવે. ભાવાર્થ –ચાર ચાર ભાવાના સયેાગથી બનતા પાંચ ભંગાનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા નિરૂપણ કર્યુ છે. પહેલા ભગ આ પ્રકારે બન્યા છે-પાંચ ભાવે,માંના છેલ્લા પરિગામિક ભાત્ર સિવાયના સવ્યાગથી પšàા ભંગ બન્યા છે. ખીજો ભંગ–ક્ષાયે પશમિક ભાવ નામના ચોથા ભાવને છોડીને બાકીના ચાર ભાવાના સયાગથી ખીો ભંગ બન્યા છે. ત્રીજો ભ'ગ–ક્ષાયિક ભાગ નામના ત્રીજા ભાવ સિવાયના ચારે ભાવેાના સચેાગથી ત્રીજો ભગ બન્યા છે. ચાયા ભ'ગ-ઔપમિક નામના ખીજા ભાવને છેડી દઈને માકીના ચાર ભાવાના સયોગથી ચાથેા ભંગ બન્યા છે. પાંચમા ભંગ-ઔદિયક નામના પહેલા ભાવને છોડી દઈને ખાકીના ચાર ભાવાના સયાગથી પાંચમા ભ*ગ બન્યા છે. ઔયિક, ઔપશમિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક, આ ચાર ભાવાના સયેાગથી જે ત્રીજો ભંગ અને છે-જે ત્રીજા પ્રકારના સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે તેના નારક આદિ ચારે ગતિમાં સદ્ભાવ હોય છે ત્યાં નારક આદિ ગતિ ઔયિક ભાવરૂપ છે. આ ગતિએમાં પ્રથમ સમ્યક્ વના પ્રાપ્તિ કાળે જ ઉપશમ ભાવના સદ્ભાવ હાય છે, મનુષ્ય ગતિમાં તા ઉપશમ શ્રેણીમાં ઔપમિક સમ્યક્ત્વને સદ્ભાવ હાય છે ઇન્દ્રિયા ક્ષાચેપ અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ શમિક ભાવ રૂપ અને જીવત્વ પરિણામિક ભાવરૂપ હોય છે. આ પ્રકારે ત્રીજો ભંગ બધી ગતિએમાં શક્ય બને છે. આ સૂત્રમાં બાર મg જવલંતા વવાયા' આ પ્રકારને જે પાઠ આપવામાં આવ્યો છે તે મનુષ્ય ગતિની અપેક્ષાઓ આપવામાં આવ્યો છે. ઉપશમ શ્રેણીમાં મનુષ્યત્વને ઉદય અને કષાને ઉપશમ હોય છે. મૂલત પાઠ ઉપલક્ષણ છે એવું સમજવું જોઈએ. એજ પ્રમાણે ઔદયિક, શાયિક, લાપશમિક અને પરિણામિક, આ ચાર ભાવના સાગથી જે ચૂંથો ભંગ બને છે, તેને પણ નારક આદિ ચારે ગતિઓમાં સંભવ હોય છે, એમ સમજવું ત્રીજા ભંગના જેવું જ કથન અહીં પણ સમજવું જોઈએ, પરંતુ ત્રીજા ભંગમાં જે ઉપશમ સમ્યકત્વ કર્યું છે તેને બદલે અહીં ક્ષયિક સમ્યક્ત્વ સમજવું જોઈએ ચાર ગતિઓમાં ક્ષાયિક સમ્યક્ત્વને સદ્દભાવ સંભવી શકે છે. નારક, તિર્યંચ અને દેવ, આ ત્રણ ગતિઓમાં પૂર્વ પ્રતિપન્ન જીવમાં જ ક્ષાયિક સમ્યક્ત્વ હે.ય છે. પરન્ત મનુષ્યગતિમાં તે પૂર્વ પ્રતિપન્નમાં અને પ્રતિપદ્યમાનમાં ક્ષાયિક સમ્યકત્વ હોય છે. આ પ્રકારે અહીં ત્રિી અને થે, આ બે ભંગ જ વાસ્તવિક રૂપે વસ્તુગત સંભવિત હોય છે બાકીના ત્રણ અંગે વાસ્તવિક રૂપે તે સંભવિત જ નથી છતાં પ્રરૂપણ કરવાના હેતુથી જ અહીં તે અંગેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂ૦૧૬ના આ પાંચ ભાવોના સંયોગથી જે સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે, તેની સૂત્રકાર હવે પ્રરૂપણ કરે છે–“તરથ કે તે ” ઈત્યાદિ– શબ્દાર્થ-(થળ જે છે ઘરે પંaraોળે છે i ) પાંચે ભાવના સગથી જે એક ભંગ બને છે તે આ પ્રમાણે છે-(કરિયળને વાવવા પંચક સંયોગજ સાંનિપાતિક ભાવકા નિરુપણ મિર સતગોવામિનારામિનિcom) ઔદયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક, આ પાંચે ભાવોના સંયોગથી બનતે “ ઔદયિકોપશમિક-ક્ષાયિક ક્ષાયોપથમિક” નામને સાવિપાતિક ભાવ, આ એક જ ભંગ બને છે. પ્રશ્ન-(ક્રો સે નામે કર્ય૩વરમિયવરચવગોવામિ રિમિનિcom ) હે ભગવન! ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક. આ પાંચે ભાના સંયોગથી નિષ્પન્ન થતા સાન્નિપાતિક ભાવ કે છે? ઉત્તર-( ૩વરમિયaઓવરમિયારિળrfમનિcom) ઔયિક, પશમિક, ક્ષાયિક, લાપશમિક અને પરિણામિક, આ પાંચે ભાવના સોગથી નિષ્પન થતો સાનિતિક ભાવ આ પ્રકાર છે-(ત્તિ मणस्से, उवसंता कसाया, खइयं सम्मत्तं, स्वओवसमियाइं इंदियाई, पारिणामिए કી) આ સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ ઔદયિક ભાવ રૂપ છે, ઉપશાન્ત કષાયે ઔપશમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકૂવ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયે શ્રાપથમિક ભાવ રૂપ છે અને જીવત્વ પરિણામિક ભાવ રૂપ છે, અનુયોગ દ્વાર સુત્રમ Page #278 -------------------------------------------------------------------------- ________________ (gg એ નામે જાવ ofજામિન દળે, જે તં સન્નાર, રે સં જામે) આ પ્રમાણે આ પાંચે ભાવના સાગથી નિષ્પન્ન થયેલ આ નામનું સાન્નિપાતિક સવરૂપ છે અહીં સુધી દયિક ભાવથી માંડીને પરિણામિક ભાવ સુધીના પાંચ ભાના સંયોગથી જેટલા સાન્નિપતિક ભાવે નિપાન થાય છે. તેમનું પ્રતિપાદન કર્યું છે. આ પ્રમાણે આ છ પ્રકારના નામનું સ્વરૂપકથન પુરું થયું છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે પાંચે ભાવના સાગથી નિષ્પન્ન થયેલ સાનિતિક ભાવનું કથન કર્યું છે. આ પંચક સ ચે ગ રૂપ સાનિપાતિક ભાવ તેમને જ સંભને છે કે જે ક્ષવિક સમ્યગ્દષ્ટિ થઈને ઉપશમ શ્રેણી પર ચઢે છે. બીજાઓને નહિ કારકુ કે તેમને આ સતિભાવ પંચક રૂપ સાન્નિપાતિક ભાવને અભાવ હોય છેઅહીં એમ સમજવું જોઈએ કે દ્રિકસંગમાં ક્ષાયિક અને પરિણામિક આ બે ભાના સંયોગથી નિપન્ન થયેલ જે આ નવમો ભંગ છે તે તેમજ ત્રિકસંગમાં ઔદયિક ક્ષાયિક અને પરિણામિક આ ત્રણ ભાવના સાગથી નિષ્પન્ન થયેલ આ નામને પાંચમો ભંગ અને ઔદયિક, લાપશમિક અને પરિણામિક એ ત્રણ ભાવના સંયોગથી નિષ્પન્ન થયેલ છઠે ભંગ તેમજ ચતુષ્ક સંયોગમાં ઔદયિક, ઔપથમિક, લાપશમિક અને પરિણામિક આ ચાર ભાવોના સરગથી નિષ્પન્ન થયેલ આ નામને ત્રીજો ભંગ અને દયિક, ક્ષાયિક, પશમિક અને પરિણામિક આ ચાર ભાવોના સંગથી નિષ્પન્ન થયેલ આ નામે ચા ભંગ તથા પાંચે ભાવના સાગથી નિપન્ન થયેલ એક આ નામે સંગ એ છ અંગે જીવેમાં વાસ્તવિક રૂપે મળે છે અને એમના સિવાય જે ૨૦ ભગે છે. તે વાસ્તવિક રૂપે પ્રાપ્ત થતા નથી આમ સમજવું જોઈએ ૨૦ ભેગે જયારે ભવ્યત્વ રહિત છે તે પછી એમનું કથન શા માટે કરવામાં આવ્યું છે? આ શંકાનું નિરાકરણ આ પ્રમાણે છે કે આ ૨૦ ભગો કેગ પ્રદર્શનના નિમિત્તથી કહેવામાં આવ્યા છે. એટલે કે આ પાંચ ભાવના યોગથી કેવી રીતે કેટલા ભંગ થઈ શકે છે? આ સ્પષ્ટ કરવાના ઉદેશથી જ કહેવામાં આવ્યાં છે. “પણુમ' સૂત્રમાં જે દ્વિકસોગ, ત્રિકસંયોગ, ચતુષ્ક સંયોગ અને પંચક સંગ રૂપ ભ ગ છે તે સિદ્ધોમાં કેવલિઓમાં, ચારે ગતિઓમાં અને ઉપશાંત મેહવાળા માણસોમાં મળે છે. આમ સમજવું જોઈએ એટલે કે દ્વિક સગવાળા ભંગોમાં જે ક્ષાયિક પરિ. શામિક ભાવઢયથી નિષ્પન્ન નવમો ભંગ છે. તે સિદ્ધોમાં પ્રાપ્ત થાય છે. ત્રિકસોગવાળા ભાગોમાં જે ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક આ ત્રણ ભાવોના સંગથી નિષ્પન થયેલ પંચમ ભંગ છે, તે કેવલિઓમાં પ્રામ થાય છે. દથિક, ક્ષાપશમિક અને પરિણામિક આ ત્રણ ભાવના સચોગથી નિષ્પન છઠે ભગ ચાર ગતિઓમાં પ્રાપ્ત થાય છે ચતુષ્ક સગવાળા ભગોમાં ઓયિક ઓપશમિક-લાચો પશમિક અને પરિણામિક આ ચાર ભાના સંયોગથી નિષ્પન્ન થયેલ ત્રીજો ભંગ તેમજ દયિક, શાયિક, અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ક્ષાપશમિક અને પરિણામિક આ ચાર ભાવના સંગથી નિષ્પન થયેલ ચેથે ભંગ આ બને ભગે પણ ચારે ગતિઓમાં પ્રાપ્ત થાય છે. તેમજ પાંચે ભાવોના સંયોગથી નિષ્પન્ન થયેલ એક ભંગ ઉપશાંત માહી માણસોમાં જ પ્રાપ્ત થાય છે. આ વિષે સવિસ્તર વિવેચન પિતાપિતાના ભંગસ્વરૂપમાં જોઈ લેવું જોઈએ આ પ્રમાણે સાન્નિપાતિક ભાવનું કથન છે. આ ભાવને કહ્યા બાદ છએ છ ભાવ કથિત થઈ ગયા. આ ભાવનું કથન તેમના વાચકના વગર સંભવે જ નહિ એટલા માટે તે ભાવના વાચક ઇયિક વગેરે નામોનું પણ અહીં કથન થયું છે. આ જ નામથી પણ ધમસ્તિકાયાદિક સમસ્ત વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે એટલા માટે આ બધી વસ્તુઓના છ પ્રકારના નામે હેવાથી છ નામો આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે. સૂ૦૧૬૫ સપ્તનામકા નિરુપણ હવે સૂત્રકાર સતનામની પ્રરૂપણું કરે છે. સે જિં તેં સત્તનામે?” ઈત્યાદિ શબ્દાર્થ–ણે જિં તેં સત્તના) હે ભદત ! સતનામ શું છે? તે બતાવતાં કહે છે તે (વર કા પત્તા ) સાત સ્વર સ્વરૂપ પ્રજ્ઞપ્ત થયેલ છે. એટલે કે સાત સ્વર જ સતનામ છે. (તજ્ઞા) તે સાત વર્ષ આ પ્રમાણે છે-હિને रिसहे, गंधारे, मज्झिमे, पंचमे, सरे । धेवए चेव निस्साए सरा सत्त वियाहिया) ષડૂજ અષભ, ગાંધાર, મધ્યમ, પંચમ ધૈવત અને નિષાદ, નાસિકા, કંઠ, ઉરસ્થાન, તાલુ,જિહુવા અને દંત આ છ સ્થાનેથી ઉત્પન્ન થવાના કારણથી પ્રથમ સ્વર ષડું જ કહેવાય છે ઉમંચ પછી “ નાના ઝ” વગેરે કલેક વડે એજ વાત પષ્ટ કરવામાં આવી છે. ઋષભ બળદનું નામ છે. બળદના સ્વરની જેમ જે સ્વર હોય છે તેનું નામ અથ મ છે. આનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે-નાભિસ્થાનથી જે વાયુ ઉપર ઉઠે છે તે કંડ અને શીર્ષમાં જઈને અથડાય અને તેથી બળદની જેમ અવાજ થાય છે. એટલા માટે જ આ સ્વરનું નામ ઋષભ છે. ગંધને જે સ્વર પ્રાપ્ત કરે છે તેનું નામ “ગાંધાર' સ્વર છે. આનું લક્ષણ આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે વાયુ નાભિસ્થાનથી ઉપર ઉઠીને હૃદય અને કંઠ સ્થાનમાં અથડાય છે તેમજ વિવિધ જાતના ગંધનું વહન કરે છે એટલા માટે હૃદય અને કંઠને અથડાયા પછી જે સ્વર ઉત્પન્ન થાય છે તેનું નામ ગાન્ધાર છે. શરીરની વચ્ચે જે સ્વર હોય છે તેનું નામ મધ્યમ સ્વર છે આનું લક્ષણ આ પ્રમાણે છે નાભિસ્થાનથી ઉત્પન્ન થયેલ વાયુ અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૮ Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉસ્થળ અને હાથમાં અથડાય છે અને પછી નાભિસ્થાનમાં આવીને મોટે અવાજ ઉત્પન્ન કરે છે, એટલા માટે આ સ્વરનું નામ મધ્યમવર છે. અથવા પહેલાની જેમ જ ઉપરની તરફ ઉડતે વાયુ ઉuળ અને કંઠમાં અથડાય છે પછી નાભિધાનમાં પહોંચીને બહુ મોટે અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે મધ્યસ્થ હોવા બદલ આ સવર મધ્યમ કહેવાય છે. વડ જ વગેરે સવમાં આ સ્વર પાંચમી સંખ્યાને પૂરે છે એટલા માટે આ સ્વરનું નામ પંચમસ્વર છે, અથવા નાભિ વગેરે પાંચ સ્થાનોમાં આ સ્વર સમાવિષ્ટ થઈ જાય છે. એથી આ સ્વર પંચમસ્વર કહેવાય છે આનું લક્ષશ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે નાભિસ્થાનમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે તે વક્ષસ્થળ હૃદય કંઠ અને મસ્તકમાં અથડાઈને પંચમસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે આનું નામ આ પ્રમાણે રાખવામાં આવ્યું છે. જે સવર બાકી રહેલા સ્વરાનું અનુસંધાન કરે છે તે “પૈવત” છે. અથવા સંગીત વિશારદનો જે વાર છે, તે પૈવત છે આનું લક્ષ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. “સિવારે ફુન્યા ” આ લેકને અર્થ સપષ્ટ જ છે. જેમાં સ્વર સ્થિર થાય છે તેનું નામ નિષાદ સ્વર છે. આ સ્વર બધા સ્વરેને પરાભૂત કરે છે કેમ કે આનો દેવ આદિત્ય છે જે આ સાત વર છે તે જીવ અને અજીવ બને ને આશ્રિત રહે છે. આમ તીર્થકર ભગવંતે કહ્યું છે. શંકા-કાર્ય કારણેને અધીન હોય છે. આ સાત સ્વર રૂપ કાર્યના કારણે જિહા વગેરે છે. આ જિ હા વગેરે કારણે હીન્દ્રિય વગેરે ત્રસ જીવે અસંખ્યાત હોવાથી અસંખ્યાત છે અજીવ નિરકૃત સ્વરોના વિષયની તે વાત જ શી કરવી? એટલા માટે સ્વરોના સાત પ્રકારો ચોગ્ય કહેવાય નહિ. ઉત્તર-વિશેષની અપેક્ષાથી સ્વર છે કે અસંખ્યાત છે છતાં એ આ બધા અમrખ્યાત સો સામાન્ય રૂપથી આ સાત સ્વરોમાં જ અન્તત થઈ જાય છે. અથવા સત્રકારે જે “સાત સ્વરો છે” આમ કહ્યું તે પૂલ રવરો અને ગીતને લઈને કહ્યું છે આમ જાણવું જોઈએ કેમ કે બીજા જેટલા સ્વરો છે તે બધા એજ સાત સ્વરોમાં સમાવિષ્ટ થઈ જાય છે એટલા માટે વર સાત છે આ જાતના કથનમાં કોઈ પણ જાતને દોષ નથી. સૂ૦૧૬રા અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ કારણદર્શકપુર્વક સ્વરીકા નિરુપણ આ પ્રમાણે સ્વરાનું નામની અપેક્ષાએ કથન કરીને હવે સૂત્રકાર તેજ સ્વરાનું કારણની અપેક્ષાએ કથન કરે છે– “ ત્તિ નં પત્તછ્યું ” ઇત્યાદિ— શબ્દા –(fä ન) આ (સત્તત્તરાળ) સાત સ્વરાના (uત્ત) સાત (ઘરટ્વાળા) સ્વરસ્થાના (વળત્તા) કહેવામાં આવ્યાં છે. (સંજ્ઞદ્દા) તે આ પ્રમાણે છે (સગ્ગ ૧ અનીદા) જીભના અગ્રભાગથી ષડ્ જ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ (રેન સિરૂં સ) વક્ષસ્થળથી ઋષભ સ્વરનું ઉચ્ચારણુ કરવુ જોઇએ. (કુળ નધાર) કઠના અગ્રભાગથી ગાંધાર સ્વરનું ઉચ્ચારણ કરવુ જોઇએ (માઝીફાર્માિમ) જીભના મધ્યભાગથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ. (નાકાવ્ પંચમ) નાકથી પંચમસ્વરનું ઉચ્ચારણ કરવુ' જોઇએ. (સંતોઢેળ ચ ધેવચં) ઇન્તેથી ધૈવત સ્વરનુ' ઉચ્ચારણ કરવું જોઇએ (મુદ્દાને ૫ ખેલાય જૂથા) અને મૂર્ષાથી નિષાદ સ્વરનુ' ઉચ્ચારણ કરવું જોઈએ. (સટ્ટાબા વિયાદ્યિા) આ પ્રમાણે સાત સ્વર સ્થાને નું કથન કરવામાં આવ્યું છે. (વત્તસરાની-નિનિચા પત્તા) સાત સ્વરા જીવનિશ્રિત કહેવામાં આવ્યા છે (તંજ્ઞા) તે આ પ્રમાણે છે-(લગ્ન વરૂ મો) ષડૂ જ સ્વર મયૂર-મેર-માલે છે. (કુડ્ડો રિષĒ ઘર) કૂકડા ઋષભ સ્વર બાલે છે. (મશ્ચિમં ચ વેજા) ગવેલક-મેષ-મધ્યમ સ્વર બેલે છે (અજ્ તુમસંમયે જાજે જોા પંચમ થી પુષ્પાત્પત્તિ કાલમાં-કોયલ ચમસ્વર બેલે છે. (ઇંચ પારણા ચોંવા) છઠો દૈવત સ્વર સારસ અને–ૌચપક્ષી વિશેષ આલે છે. (વત્તમં નેવાયું થયા) સાતમે નિષાદ સ્વર હાથી ખેલે છે (વ્રુત્તમરા ગનીવનિÇિા વળત્તા) સાત સ્વરા અજીવ નિશ્રિત કહેવામાં આવ્યા છે (સંજ્ઞા) તે આ પ્રમાણે છેપત્ત્ત રવદ્ મુëળો) ષડ્ જ સ્વર મૃદંગમાંથી નીકળે છે. (નોમુદ્દી વિરૂં ઘર) મેં સુખી-વાદ્ય વિશેષમાંથી ઋષભ સ્વર નીકળે છે. (સંઘો ધાર્ં વ) શ”ખમાંથી ગાંધાર સ્વર નીકળે છે. (ક્ષનરી માિમ) ઝાલરમાંથી મધ્યમ · સ્વર નીકળે છે. (પરચળવÇાળા નોાિ) ચારે પગ જેના જમીન પર મૂકવામાં આવે છે. એની ગાધિકા-વાદ્ય વિશેષમાંથી (પંચમં સરું) ૫'ચમ સ્વર નીકળે છે (બ્રાડંવરો ઘેä) આડંબરમાંથી ધેવત સ્વર નીકળે છે. (મામેરીય સત્તમં) અને મહાલેરીમાંથી સાતમા જે નિષાદ નામે સ્વર છે કે નીકળે છે. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે સાત સ્વરીના સ્થાનેાનું કથન કર્યુ છે. ષડૂજ વગેરે સાત સ્વર જે જે સ્થાન વિશેષથી ઉત્પન્ન થાય છે. તે જિહ્વાગ્ર ભાગ વગેરે સાત સ્વરૃપાદક સ્થાના છે નાભિસ્થાનથી ઉત્થિત થયેલ વિ કારી સ્વર ભાગ (જાણુ) થી કે અનાભાગ (અજાણુ)થી જિન્હા વગેરે સ્થાન સુધી પહાંચીને પેતાની જાતમાં એક વિશેષતા મેળવી લે છે. એટલા માટે જિહ્વા વિગેરે સ્થાન તે સ્વર માટે ઉપકારક હેાય છે. એથી તે તે રવરનું સ્થાન કહેવાય છે. સૂત્રક.રે એજ સાત સ્વર સ્થાનાનું અહી સ્પષ્ટીકરણ કર્યું' છે ષડૂ જ સ્વર જિહ્વાગ્ર ભાગથી ઉચ્ચરિત કરવામાં આવે છેતેથી તેનું નામ જિહ્નાગ્ર ભાગ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ શંકા-ક જ સ્વરને ઉચ્ચાર કરતાં કંઠ વગેરે સ્થાનના પણ આધાર હવા પડે છે. તેમજ અજિહા બીજા પણ કેટલાક એરેના ઉચ્ચારણ માટે સહાયકત હોય છે. તે પછી ષડું જ વગેરે સ્વરોમાંથી એક એક સ્વરનું અજિહા વગેરે રૂપ એક એક સ્થાન પ્રતિનિયત કેવી રીતે કહેવાય? ઉત્તર-જે કે ષડૂ જ વગેરે બધા સ્વરે જિહાઝ ભાગ વગેરે બધાં સ્થાને ઉપયોગ કરે છે. છતાં એ વિશેષ રૂપથી દરેક સ્વર જિહાગ્ર ભાગાદિક સ્થાનેમાંથી કોઈ એક સ્થાનને સમાશ્રિત કરીને જે ગત (ઉચ્ચરિત) થાય છે. એટલા માટે તે સ્વરનું તે સ્થાન કહેવાય છે એ જ અભિપ્રાયને લઈને અહીં સૂત્રકારે દરેક સ્વ૨નું એક એક સ્થાન કર્યું છે. વક્ષસ્થળથી ગભ સવરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી એજ વાત સ્પષ્ટ થાય છે કે ત્રાષભ સ્વરનું સ્થાન વક્ષસ્થળ છે વરની નિષ્પત્તિમાં હેતભૂત જે ક્રિયા કંઠથી થાય છે. તેનું નામ કઠોદ્દગત છે. એનાથી ગાંધાર સ્વર ઉચ્ચરિત થાય છે એથી ગાંધાર સ્વરનું નામ કંઠ છે. જિહના મધ્ય ભાગથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થાય છે. એથી જિહાને મધ્ય ભાગ મધ્યમ સ્વરનું સ્થાન છે નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે પંચમ સ્વરનું સ્થાન નાસિકા છે. દત્તેષ્ટિ ક્રિયાથી દૈવત સ્વર બેલ જોઈએ આ કથનથી એજ વાત જણાય છે કે પૈવત સ્વરનું સ્થાન દોષ છે મૂર્ધાથી નિષાદ સ્વર બોલવો જોઈએ એથી એ વાત જણાય છે કે, નિષાદ વરનું સ્થાન મૂર્ધા છે એ જિહાગ્ર ભાગ વગેરે સપ્તસ્વર સ્થાને ભગવાને કહા છે. આ પ્રમાણે સપ્તસ્વરોના સ્થાન વિશે માહિતી આપીને સૂત્રકાર કરી એ બતાવે છે કે-કયા કયા છો કયા કયા સ્વરથી બોલે છે? “ગવેલક”માં ગૌ અને એલક એ બે પ્રાણીઓ છે અથવા ગલકને અર્થ મેષ પણ છે. કુસુમ સંભવકાલ એટલે વસંત ઋતુ છે જેનાં મુખ પર ગોવંગ, વગેરે સ્થાપિત કરવામાં આવે છે તેમજ જેનું બીજું નામ “કાલા ' છે તે વાવવિશેષ “ગોમુખી” કહેવાય છે ચતુશ્ચરણ પ્રતિષ્ઠાના ગોધિકા પણ એક વાઘ વિશેષ છે એનું નામ “દર્દરિકા' છે. એ ચામડીથી બનાવેલું હોય છે આડંબર” પટહને કહે છે. જો કે મૃદંગ વગેરેથી ઉત્પન્ન સ્વરમાં નાભિ, ઉરસ, કંઠ વગેરેથી ઉત્પત્તિ રૂપ વ્યુત્પત્યર્થ નીકળતું નથી, છતાં એ મૃગ વગેરે વાઘોથી ષડૂજ વગેરે સવરની જેમ જ કવર ઉપન થાય છે. એથી તેમને મૃદંગ રૂપ અછવથી નિશ્ચિત કહાા છે. સૂ૦૧૬૩ અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ સાતસ્વરોને લક્ષણકા નિરુપણ હવે સૂત્રકાર એ સાત સ્વરોના લક્ષણે કરે છે– “ggfí સત્તજું” ઈત્યાદિ – શબ્દાર્થ-(goરિ નું સરખું સM) એ સાત સ્વરના (રસ્ટari) શ્વરલક્ષણ-તે તે ફળની પ્રાપ્તિની અપેક્ષાએ સ્વરતત્વ (7) સાત (7) કહે. વામાં આવ્યા છે (લંગા) તેઓ આ પ્રમાણે છે (ઝેન વિત્ત ૪) જ સ્વરથી માસ આજીવિકા પ્રાપ્ત કરે છે (ક્રર્વર ) તેમજ ષજ સ્વરવાળી વ્યક્તિ ઓના કૃતક નાશ પામતા નથી અર્થાત્ કાર્ય સિદ્ધ કરે છે. (જાનો પુત્તા પિત્તા નારી તો જો) આને ગાયે પુત્ર અને મિત્ર હોય છે. સ્ત્રીઓને એ બહુજ પ્રિય હોય છે (રિણા ૩ દિf) અષભ સ્વરથી માણસ ઐશ્વર્યા–ઈશન શક્તિ સંપન્ન-હોય છે. તળાવદં ધાનિ ચ) આ સ્વરના પ્રભાવથી સેનાપતિત્વને, ધનને, (ારથiધારું%E' ચિરો વાળા) વસ્ત્રો, ગધપદાર્થો, અલંકારે, સ્ત્રીઓ, તેમજ શયને મેળવે છે. (વારે નીચ કુત્તિoળા) ગાન્ધાર સ્વરથી ગાનારા માણસે (વજ્ઞાની છાણિયા) શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કલાવિદેમાં શ્રેષ્ઠ ગણાય છે. (ફળોવઇના હરિ) કાવ્યકાર હોય છે અથવા ફળો-તિઃ ” આ છાયા પક્ષમાં કર્તવ્યશીલ હોય છે. પ્રાજ્ઞ-સદ્ધ સંપન્ન હોય છે. તેને ગળે કયારા) તેમજ પૂર્વોક્ત ગીત યુક્તિજ્ઞ વગેરેથી જે ભિન્ન હોય છે તેઓ સકલ શાસ્ત્રોમાં નિષ્ણાત છે. (ણિમહંના) જેઓ મધ્યમ સ્વર સંપન્ન હોય છે તેઓ (વિજો દરિ) સુખજીવિ હોય છે. (લાચરે વિથ રે, મછિન્નમમuિો ) સુખવી કેવી રીતે હોય છે? એજ વાતને સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે-કે તેઓ પોતાની ઈચ્છ મુજમ તૃપ્તિદાયક સુસ્વાદુ ભોજન મેળવે છે. દૂધ વગેરે પીવે છે. બીજાઓને પણ એવી રીતે ખવડાવતા પીવડાવતા રહે છે. (વંઘમસાણંના હરિ gઢવીય) જેઓ પંચમ સ્વર સંપન્ન હોય છે તેઓ પૃથ્વી પતિ હોય છે. (સૂતા સંwત્તા બળે જાય) શૂરવીર હોય છે, સંગ્રહ કરનાર હોય છે અને ઘણા ગણેના નેતા હોય છે (વરસારંવના) તેમજ જે પૈવત સ્વરવાળા હોય છે. (હવંતિ બિયા) તે કલહ પ્રિય હોય છે લડાઈ, કંકાસ, તકરાર તેમને બહુ ગમે છે. (વાળિયા વરિયા પોરિયા, મકવા ચ) શાકુ નિક-પક્ષીઓને શિકાર કરનાર હોય છે વાગુરિક-હરણેની હત્યા કરનારા હોય છે સૌકરિકસૂવરનો શિકાર કરે છે અને મત્સ્ય બંધ-માછલીઓને મારનાર હોય છે. (રાજા) તેમજ ચાંડાલ-રૌદ્રકર્મા–છે, (કુટ્રિયા) મુષ્ટિપ્રહાર કરનારા હોય છે. () અધમ જાતવાળા હોય છે તેને અને પાવળિો ) તેમજ એમનાથી ભિન્ન જે પાપકર્મોમાં રત રહે છે તથા જે (શારોr) ગોવધ કરનાર હોય છે તેને જો) જેઓ ચોરી કરનારા છે. (નિg ge ) તે નિષાદરવરનું ઉચ્ચારણ કરે છે સ્થાનાંગ પ્રમાણે જ આ પાઠ અહીં વ્યાખ્યાત કરવામાં આવે છે–અને ત્યાંથી જ લેવામાં આવે છે. સૂ૦૧૬૪ અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્વરોને ગ્રામ એવં મૂછનાકા નિરુપણ હવે સૂવકાર આ સ્વરેના ગ્રામ અને દરેકે દરેક ગ્રામની મૂછનાએ વિષે કથન કરે છે-“સત્તણું કરા” ઈત્યાદિ| શબ્દાર્થ-(Ug of gaહું હવા) આ સાત સ્વરોના (તો નામ ) ત્રણ ગ્રામે કહેવાય છે (સંજ્ઞા) તે આ પ્રમાણે છે. (જ્ઞાને, મલિક્ષમળ ધાને) ૧ ષડજ ગ્રામ, ૨ મધ્યમ ગ્રામ, ૩ ગાન્ધારગામ. રપજમર ને ઘરમુજીળા રો થઇnૉો ) પજ ગ્રામની સાત મૂછના કહેવામાં આવી છે. (તરા) તે આ પ્રમાણે છે (સંજી શોરબીયા દલ , રાણી વાતચંતા ચ છઠ્ઠીર વાણી નામ સુદ્ધા ના ૨ વામ) ૧ મંગી, ૨ કૌરવયા, હરિ, ૪ રજની ૫ સારકાન્તા, ૬ સરસી અને ૭ શુદ્ધ ષડૂ (નિલમ જામરણ તત્તમુદworો પvarગો) મધ્યમ ગ્રામની સાત મૂચ્છનાઓ કહેવાય છે. સિંહા) તે આ પ્રમાણે છે (ઉત્તર-મંા રળી ઉત્તર ૩ત્તા સમજ મોતા હોવી, શમી વર સત્તા) ૧ ઉત્તરમંદા, ૨ રજની, ૩ ઉત્તરા, ૪ ઉત્તરસમાં, ૫ સમક્રાંતા ૬ સૌવીરા, ૭ અને અભીરુ (ગ્રામegi ૪ત્તમુછાળો જુનત્તાગો) ગાંધાર ગ્રામની સાત મૂઈ ના કહેવામાં આવી છે. (તંગ) તે આ પ્રમાણે છે:-(નંતી ૨ વા, परिमा य. च उत्यीय, सद्धगंधारा उत्तरगंधारा वि य पंचमिया हवह मच्छा) ૧ નન્દી, ૨ શુદ્રિકા, ૩ પૂરિમા, ૪ શુદ્ધ ગાંધારા, ૫ ઉત્તર ગાંધાર (ઉત્તરयामा सा छद्री नियमसो उ णायव्वा अहं उत्तरायया कोडिमा यमा सत्तमी मुच्छा) ૬ સુÇત્તરાયામાં અને ૭ મૂછ ઉત્તરાયતા કટિમા. ભાવાર્થ-એને ભાવાર્થ આ પ્રમાણે છે કે મૂછનાઓનો જે સમૂહ છે અને તે સમૂહથી યુક્ત જે ષજ વગેરે ગ્રામો છે તે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે દરેકે દરેક ગામમાં સાત મૂચ્છનાઓ હોય છે. એથી સાતસ્વરના જુદા જુદા વિશેષ સ્વરેને ઉત્પન્ન કરનારા ગાયકની જેમ ૨૧ મૂછનાઓ કહેવામાં આવી છે. ગાયક મૂચ્છિત (બેભાન) થયેલાની જેમ અથવા જાણે કે મૂછિતની જેમ થઈને તમને કહે છે. એટલા માટે એને મૂચ્છનાઓ કહેવાય છે મંગી વગેરે ૨૧ મચ્છનાઓના સ્વર વિશેષ પૂર્વ સંબંધી સ્વર પ્રાભૃતમાં કહેવામાં આવ્યા છે. હમણા તે સ્વર પ્રાભૂતથી નિર્ગત થયેલા શાસ્ત્રો વડે-કે જેમને ભરત વગેરે નાટ્યશાસ્ત્રકારોએ બનાવ્યા છે-જાણી શકાય છે. સૂ૧૬૫ સ્વરકે ઉત્પત્તિ આદિ કા નિરુપણ એ સાત સ્વરે કયાંથી પ્રગટ થાય છે વગેરે જે ચાર પ્રશ્નો છે તેમનું ઉદ્દભાવન કરતાં સૂત્રકાર તેમના જવાબમાં કહે છે કે ત્તર કો' ઇત્યાદિશબ્દાર્થ-(સત્તર જળો સંજયંતિ) પ્રશ્ન સાત-સ્વરે કયાંથી ઉત્પન્ન થાય છે? (જીયાત જ દવંતિ ઝોળ) ગીતના ઉત્પત્તિ સ્થાને કયા છે? (૪૬મા કger) ગીતના ઉચ્છવાસ કેટલા સમયના પ્રમાણુવાળા હોય છે?(6તિ ના નીચાણ જાIિ) ગીતના આકારો કેટલા હોય છે ? ઉત્તર-(વર કા નામૌકો વંતિ) સાત સવારે નાભિથી ઉત્પન્ન થાય છે. (લી જ જવનોળિથ) ગીત રૂદિત નિક હોય છે (વારણના ) અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ પાદસમ ઉચ્છવાસ હોય છે. (જીલ્પ સિનિ શાસ) ગીતના ત્રણ આકાર હોય છે. (ામિક આમંતા, મુવ્રતા ચ મ ણાનિ અવશાને તવંતો રિત્રિના ચાર મr I) સર્વ પ્રથમ ગીત મૃદુધ્વનિ યુક્ત હોય છે. મધ્યભાગમાં તે તીવ્રવનિ યુક્ત હોય છે અને છેવટે મધ્વનિ યુક્ત હોય છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે “ક ” વગેરે સાત સ્વરે કયાંથી ઉત્પન થયા છે? ગીતના ઉત્પત્તિ સ્થાને ક્યા છે? ગીતના ઉચ્છવાસોનું પ્રમાણ કેટલું છે? અને ગીતને આકાર કઈ જાતને છે? એ ચાર પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે આમાં તેમણે સ્પષ્ટ કહે છે કે પૂર્વોક્ત વજ વગેરે સાત સવારે નાજિસ્થાનમાંથી ઉત્પન્ન થયા છે ગીતની જ્ઞાતિ રુદન જેવી હોય છે. અહીં પેનિ શબ્દને અર્થ જાતિ છે. છન્દનો પાઠ (ચરણ) જેટલા સમયમાં સમાપ્ત થાય છે એટલે જ સમય ગીતના ઉચ્છવાસને છે ગાયકે સૌ પહેલાં ગીતને મૃદુદ્ધતિથી પ્રારંભ કરે છે. પછી મધ્યમાં મોટા સ્વરે તેને ગાય છે ત્યાર પછી અરે મંદ્રવૃનિમાં તેને સમાપ્ત કરે છે. એટલા માટે ગાતી વખતે પ્રારંભમાં, આ મદ મધ્યમાં સ્વર તાર અને અંતમાં દેવર મંદ હોય છે એથી મૃ, તાં, અને મન્દ્ર આ ત્રણ ધ્વનિ રૂપ આકાર તને સમજ નેઈએ, ૧૬૬a ગીતમે દય ઔર ઉપદેય કા નિરુપણ હવે સૂત્રકાર ગીતમાં હેય અને ઉપાદેય વગેરેનું કથન કરે છે“ રોષે ભળે?ઈત્યાદિ શબ્દાર્થ-(ક્યારે જાણે સિનિય વિસારું છે ૧ મનિગો) છ દેને, આઠગુને, ત્રણ વૃત્તોને અને બે ભાણિતિને (કાળાદિ૬) જે સારી રીતે જાણશે (7) તે (કુત્રિબો) સુશિક્ષિત-ગાનકલામાં નિપુણ થયેલ કલાકાર (મન્નમિ) રંગશાળામાં ( ૧૩) ગાશે ગીતમાં છ દેશે આ પ્રમાણે છે. (મી તુર્થ रहस्सं गायतो माय गाहि उत्तालं कागस्सरमणुणासं च होति गीयस्म छद्दोसा) જ્યારે ગાયક ગાવા માટે પ્રસ્તુત થાય છે ત્યારે તેને કહેવામાં આવે છે કે હે ગાયક ! તમે ગીત ગાવ તે બરાબર છે પણ તમે બીતા બીતા ગાશો નહિ ગાવામાં ખોટી ઉતાવળ કરશો નહિ એટલે કે જલદી જલદી ગાશો નહિ, અલ૫ સ્વરમાં ગાશે નધિ, ઉત્તલ (તાલવગર) ગાશો નહિ, એટલે કે અતિતાલ થઈને કે અસ્થાનતાલ થઈને ગાશે નહિ. કાગડાના સ્વર જેવા સ્વરથી ગીત ગાશો નહિ નાકમાં ગાશો નહિ કેમકે આ ભીત વગેરે છ ગીતના દે છે. આ પ્રમાણે ગીતના દેનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર ગુ વિષે કહે છે કે (पुण्णं रत्तं च अलंकियं च वत्तं तहा अविघुटुं, महुरं समं सुललियं अटू गुणाહરિ ચરર) જે ગીતમાં ગીતકાર સમસ્ત ગાયન કળાનું પ્રદર્શન કરે છે તે પૂર્ણ નામે ગુણ કહેવાય છે. ગાયક ગીત રાગથી ભાવિત થઈને જે ગીતને ગાય છે, તે રક્ત નામે ગુ કહેવાય છે. જે ગીતમાં ગાયક બીજા વિશેષ ફુટ સ્વરે થી ગીતને અલંકત કરે છે. તે અલંકત ગણ કહેવાય છે. જે ગીતમાં ગાયક અક્ષરે અને સ્વરેને રફુટ રૂપમાં ઉચ્ચારે છે તે વ્યક્ત નામે ગુરુ કહેવાય છે વિકેશનગુસ્સામાં ભરેલી વ્યક્તિની જેમ અથવા તે ઘાંટા પાડતી વ્યક્તિના વરની જેમ જે ગાનારને સવાર હોય તે ગાન “વિઘુટ” કહેવાય છે. જે ગાનમાં વિઘુઈ ન અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યાં “અવિઘુટ' નામક ગુણ કહેવાય છે. વસન્તમાં મત્ત કેયલની કલકાકલીની જેમ જે ગીતમાં ગાયકને સ્વર મધુર હોય છે, તે ગીતમાં મધુર સ્વર નામે ગુણ હોય છે જે ગીતમાં તાલ, વંશ, સ્વર વગેરેથી સમગત સ્વર હોય છે તે ગીતમાં “સમ' નામક ગુણ હોય છે. સ્વરલના પ્રકારથી, શદ્વાતિશયથી અથવા શબ્દ સ્પર્શનથી જે શ્રોત્રેન્દ્રિયને સુખ આપે છે અને એથી જે વિશેષ પ્રિય લાગે છે તે સુલલિત છે આ ગીતને આઠ ગુણ છે આ પ્રમાણે આ ગીતના આઠ ગુણે છે. આ ગુથી હીન ગીત ગીત કહી શકાય જ નહીં તે તે ગીતાભાસ છે. આ ગુની સાથે સાથે બીજા પણ કેટલાક ગીતના ગુણે છે તે આ પ્રમાણે છે-(૩૪ષણિરત્ય) ઉર પ્રશસ્ત, કંઠપ્રશસ્ત અને શિર પ્રશસ્ત ગીતને વિશાળ સ્વર જ્યારે વક્ષસ્થળમાં અગ્નિ થઈ જાય છે ત્યારે તે ઉર પ્રશસ્ત ગીત કહેવાય છે. ગીતને આ ઉર પ્રશસ્ત ગુણ છે ગાનને સ્વર જ્યારે કંઠપ્રદેશમાં ભરાઈ જાય છે અને તે અતિરકુટ હોય છે ત્યારે તે કંઠપ્રશસ્ત ગીત કહેવાય છે ગાન ને આ કંઠપ્રશસ્ત ગુણ છે. જ્યારે ગાનને સ્વર મસ્તકમાં જઈને તે અનુનાસિક વિનાને થઈ જાય છે ત્યારે તે ગાન શિર પ્રશસ્ત કહેવાય છે ગાનને આ શિરઃપ્રશસ્ત ગુણ છે. અથવા કફ રહિત હોવા બાદ ઉર, કંઠ, અને શિર આ બધા પ્રશસ્ત રહે છે તે વખતે ગવાયેલ ગીત પણ પ્રશસ્ત હોય છે એવું ગીત ઉર કંઠ, શિરપ્રશસ્ત કહેવાય છે. (૩nfરમિયા ) તેમજ મૃદુક રિલિત અને પદ બદ્ધ આ પ્રમાણે પણ ગીતના ત્રણ ગુણો છે જે ગાન કેમળ સ્વરમાં ગવાય છે તે મૃદક અગ્ર યુક્ત ગાન કહેવાય છે જ્યાં અક્ષરોમાં ઘાલનાથી સંચરણ કરતે વર ચાલતું રહે છે એવું તે ઘોલન બહુલ ગીત “રિમિત” ગુણ મુક્ત ગીત કહેવાય છે જે ગીતમાં પદોની રચના વિશિષ્ટ હોય છે, તે “પદબદ્ધ’ ગીત છે. (વાતાર પદુવં) જે ગીતમાં તાલ-હસ્તતાલથી ઉત્પન્ન થયેલ શબ્દ અને પ્રત્યક્ષેપ-મૃદંગ કાંસ્ય વગેરેનો કે જે ગીતના માટે ઉપકારક હોય છે તેમને દવનિ અથવા નર્તકી એનું પાદપ્રક્ષેપણુ એ અને જેમાં શકી સાથે હોય છે તે સમતાલ પ્રત્યુતક્ષેપ ગીત છે. આ ગીતને ગુણ છે. (સત્તરમાં નીચ) જે ગીતમાં સાતસ્વર અક્ષરોની સાથે સમાન હોય છે. તે ગીત “ સમસ્વર સીભર” કહેવાય છે. આ પ્રમાણે જે ગીત ગવાય છે તે સરગીત (ગીત) કહેવાય છે “ સસસ્વર સીભરમાં જે સાત સ્વરો કહેલા છે તેઓ કોઈક સ્થાને આ પ્રમાણે પણ કહેવામાં આવ્યા છે-૧ અક્ષરસમ, ૨ ૫૮સમ, ૩ તાલસમ, ૪ લયસમ, ૫ ગ્રહસમ, ૬ નિઃશ્વસિતેવસિતસમ, અને ૭ સંચારસમ, જે ગીતમાં દીર્ઘ અક્ષર પર દીર્ઘ સ્વર, હ્રસ્વઅક્ષર પર હસ્વવર, ડુત અક્ષર પર પડ્યુતવર અને સાનનાસિક પર સાનુનાસિક સ્વર હોય છે તે અક્ષરસમ છે. જે સ્વરમાં જે ગીત પદ અનુપડતી હોય છે, તે ગીત પદ જ્યારે ત્યાંજ ગાવામાં આવે છે, ત્યારે ૫૮ સમસ્વરવાળું ગીત કહેવાય છે. જે ગીત પર સ્વરાહિત હસ્તતલના તાલસ્વર ને અનુસરતા સ્વરથી ગવાય છે. તે ગીત તાલસમ સ્વરવાળું કહેવાય છે શૃંગ અથવા દારુ-કાટ વગેરે કોઈ પણ એક વસ્તુના બનેલા અંગુલી કોશથી તંત્રી વગેરે વગાડવાથી જે ધ્વનિ નીકળે છે તેનું નામ લય છે. તે લયને અનુસરનાર સ્વરથી જે ગીત ગવાય છે તે લયસમવરવાળું ગીત કહેવાય છે. વંશ તંત્રી વગેરે વડે જે સ્વર પહેલાથી જ ગૃહીત કરવામાં આવે છે તેનું નામ ગ્રહ છે. આ ગ્રહના સમાન સ્વરથી જે ગીત ગવાય છે તે ગ્રહમ સ્વર યુક્ત ગીત કહેવાય છે. નિઃશ્વાસ ઉઠ્ઠવાસના પ્રમાણ મુજબ જે ગીત ગવાય છે તે નિ:શ્વસિતે અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ સિત સમ છે વશ તંત્રી વગેરેની ઉપર જ જે આંગળીના સંચારની સાથે સાથે ગવાય છે તે “સંચારસમ' છે. આ પ્રમાણે આ બધા સાત થાય છે. અહી એમ સમજવું જોઈએ કે દરેક ગીત ૨વર અક્ષર પદ વગેરે સાત સ્થાનની સાથે સાથે તેમની સમાનતા મેળવતું સાત પ્રકારનું થઈ જાય છે. અહીં સત્રના ઉપાન્તમાં “સંતિમ તારામ” આ ગાથા વડે સાત સ્વરે કહેવામાં આવ્યા છે, તેમજ ગીતમાં જે સૂત્રબંધ કરવામાં આવે તે આઠ ગુણ યુક્ત જ હેવો જોઈએ આઠ ગુણે આ પ્રમાણે છે-(નિરાં સામંતે જ દેવગુત્તમ ક્રિી વાળી હોવાનં ૬ ઉમ' નામેવ) નિર્દોષ-અલીક, ઉપઘાતજનક વગેરે બત્રીશ દેષ રહિત થવું તે નિર્દોષ છે. સારવત-વિશિષ્ટ અર્થથી યુક્ત હોય તે સારવત છે. સાંભળનારાઓને અનાયાસ જ ગીતના અર્થનું જ્ઞાન થાય એ વાતને ધ્યાનમાં રાખીને જે ગીતની રચના કરવામાં આવે છે તે હેતુયુક્ત ” કહેવાય છે મતલબ એ છે કે ગીત પ્રાસાદ ગુણ યુક્ત હોવું જોઈએ ઉપમા વગેરે અલંકારથી જે ગીત અલંકૃત હોય છે તે ગીત અલંકૃત ગુણવાળું કહેવાય છે. જે ગીત ઉપસંહારથી યુક્ત હોય છે તે ઉપનીત ગુણ યુક્ત ગીત કહેવાય છે જે ગીત ફિલષ્ટ, વિરૂદ્ધ, અને લજજાસ્પદ પદાર્થ વાચક ન હોય અને અનુપ્રાસ યુક્ત હોય છે તે “સોપચાર' ગીત કહેવાય છે. જે ગીતમાં વચનવિસ્તાર વધારે ન હોય એટલે કે જે ગીત સંક્ષિપ્ત અક્ષરે યુક્ત હોય છે, તે “મિત” ગુણયુક્ત ગીત છે. જે ગીત સુશ્રાવ્ય શબ્દ અને અર્થવાળું હોય છે તે મધુર ગુ યુક્ત ગીત કહેવાય છે. એવું જે ગીત હોય છે તેજ ગીત ગાવા લાયક હોય છે ગીતની ત્રણ ભણિતીઓ આ પ્રમાણે છે-( अद्धसम चेव सवथ विसमं च यं, तिणि विसपयाराई चउत्थं नोवळभइ) જે વૃત્તમાં ચારે ચરણોમાં સમ અક્ષરે હોય છે તે “ સમવૃત” છે જે વૃતમાં પ્રથમ-તૃતીય પાદમાં અને દ્વિતીય ચતુર્થ પામાં સમાન અક્ષર હોય છે તે અ-સમવૃત્ત' છે તેમજ જે વૃત્તમાં ચારેચાર ચરમાં અક્ષરની વિષમતા રહે છે તે “વિષમવૃત્ત' છે આ ત્રણે વૃત્તોના પ્રકાર છે એ શિવાય વૃત્તને ચૂંથો પ્રકાર નથી. (રાજા વાઘા રેવ તુફા મારું માનવામાં Haહરિ વિનંતે જાથા સિમાલિયા) તેમજ ભણિતિ–ભાષા-સંસ્કૃત અને પ્રાકતના ભેદથી બે પ્રકાર ની કહેવામાં આવી છે એ ઋષિઓ વડે ભાષિત થયેલી છે એથી તેને પ્રશસ્ત ભાષા જાણવી જોઈએ એ પ્રશસ્ત ભાષા હવા બદલ જ આ બને જાતની ભાષાએ પજ વગેરે સ્વર સમૂહમાં ગવાય છે. અહીં ગીત સંબંધી પ્રકરણ ચાલી રહ્યું છે એથી આ પ્રમાણે મછવામાં આવી રહ્યું છે કે કઈ સ્ત્રી કેવી રીતે ગાય છે? એજ વાતને સૂત્રકાર હવે પ્રકટ કરે છે. તેવી જાય મg) કેવી સ્ત્રી મધુર સ્વરે ગીત ગાય છે? હિતી { at' ૪ઉં ) કઈ સ્ત્રી ગીતને ખર સ્વરથી ગાય છે? કઈ સ્ત્રી અક્ષરવરથી ગીત ગાય છે? (લી ચર ? દેહી જિં અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૬ Page #288 -------------------------------------------------------------------------- ________________ સુd દેશી ) કઈ સ્ત્રી ચતુરતાથી એટલે કે ગીતશાસ્ત્રમાં કથિત વિધિ મુજબ સ્વરવિધાનથી ગાય છે? કઈ સ્ત્રી વિલંબિત-મસ્થર-વરથી ગીત ગાય છે? કઈ સ્ત્રી કુતતર સ્વરથી ગીત ગાય છે? (વિસ્કર’ પુળ રિવી) અને કઈ સ્ત્રી વિકૃત સ્વરથી ગીત ગાય છે એટલે કે સ્વરને વિકૃત કરીને ગાય છે? ઉત્તર-(વામાં જવા મદુ) શ્યામા-ડશ વાર્ષિકી એટલે કે સોળ વર્ષની શ્રી મધુર સ્વરથી ગીત ગાય છે. (ાછી જાય ત્યાં સુવણં વ) કાળી કૃષ્ણ રૂપવાળી-કાળારંગની-સ્ત્રી પર અને રૂક્ષ સ્વરથી ગાય છે. ( વ વવ ) ગૌરવ સંપન્ના એટલે કે ગોરી સ્ત્રી ચતુરાઈથી ગીત ગાય છે. કાળા વિહi ટુi અષા) કાણી સ્ત્રી–એક આંખવાળી–સ્ત્રી મંદ સ્વરથી ગીત ગાય છે આંધળી સ્ત્રી દ્વતસ્વરથી–ઉતાવળથી-ગીત ગાય છે. ( વિર પુખ જિંe અને જે કપિલા કપિલવણુંવાળી સ્ત્રી હોય છે તે વિકૃત સ્વરથી ગીત ગાય છે. (तंतिसमं तालसम, पायसम, लयसमं गहसमं च नीससिउससियसमं संचारસાં સાં વર)-તંત્રી સમ-તંત્રી વીણા-ના શખ જે અથવા તેના સ્વારની સાથે મિશ્રિત થયેલે જે સ્વર છે તે “ત્રીસમ સ્વર' છે આ પ્રમાણે તાલ-સમ વગેરે માટે ૫ણુ બૉય' શબ્દને સંબંધ સમજવું જોઈએ ગેય અને સ્વરમાં અર્થભેદ નથી એટલા માટે ગેયથી અહીં સ્વર લે જોઈએ આ પ્રમાણે સ્વર સાત છે “તાલ સમથી લઈને “સંચાર સમસુધીના છે પદની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. (વા તો નામ મુછના ઇહa, તાળા પશૂળપાઉં વારં વારમહં) આ પ્રમાણે ટૂંકમાં સમસ્ત સ્વરમંડળ-સાતસ્વર, ત્રણગ્રામ, એકવીશ મૂચ્છના અને ૪૯ તાન-આ પ્રમાણે છે તતા-તંત્રી, તાન, આ બધા પર્યાયવાચી શબ્દો છે ષડજ વગેરે સાત, સવમાંથી દરેકે દરેક સાત તાનેથી ગવાય છે. એથી સસ તંત્રિકા યુક્ત વિણામાં ૪૯ તને હોય છે આમ એક તંત્રિકા યુક્ત વણા અથવા ત્રિતંત્રિકાવાળી વીણામાં કંથી ગવાયેલ તેને પણ ૪૯ હોય છે આ પ્રમાણે સાત અબ્દનામ કા નિરુપણ નામથી આખા સ્વરમંડળનું ગ્રહણ સમજવું જોઈએ એથી “સતનામ” આમ કહેવાય છે. ( સત્તરામે) આ પ્રમાણે આ સતનામે છે સૂ૦૧૬ના હવે સૂત્રકાર અષ્ટ નામનું નિરૂપણ કરે છે– તે સં થના” ઈત્યાદિ Sા અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–( જિં તે અનામે) હે મહંત ! આ અનામ શું છે? (ટ્ટ વિઘ કવર મરી જઇશ.). ઉત્તર-આઠ પ્રકારની જે વચન વિભક્તિ છે તે અણનામ છે. જે કહેવામાં આવે છે, તે “વચન” છે તેમજ કર્તા, કર્મ વગેરે રૂ૫ અર્થ જેના વડે પ્રકટ કરવામાં આવે છે તે “વિભક્તિ છે. વચને-પદની જે વિભક્તિ છે તે વચનવિભકિત છે. આમ તીર્થકરેએ અને ગણુધરેએ કહ્યું છે વનવિભકિતથી અહી સુખન્ત રૂપ પ્રથમ વિભક્તિ અને પ્રકટ કરનારી વચન વિભકિત ગૃહીત થયેલી છે સિડન્ત રૂપ આખ્યાત વિભકિત નથી (૪૪) વચન વિભક્તિના આઠ પ્રકારો આ પ્રમાણે છે. (નિરણે જામ હોદ) પ્રાતિપદિક અર્થ માત્રનું પ્રતિપાદન કરવું તેનું નામ નિર્દેશ છે. આ નિર્દેશમાં પુ ષ ગણ આ પ્રથમ વિભકિત હોય છે. (૩vgણને ઉજા) કેઈ એક ક્રિયામાં પ્રવર્તિત થવા માટે ઈચ્છા ઉત્પન્ન કરવામાં “મ, દ્રિ શણ' આ દ્વિતીયા વિભકિત હોય છે. બાપા” આ પદ ઉ૫લક્ષણ છે એનાથી “બાને નહિ” વગેરે માં એના વગર પણ દ્વિતીયા વિભકિત હોય છે. (મિ તથા યા) કરણમાં “ટા, ગામ, ઉમઆ તૃતીયા વિભકિત હોય છે (લંડયાવળે વરસ્થી) સંપ્રદાનમાં ચતુર્થી “કે, શ્યામ, ર” આ વિભક્તિ હોય છે. (જવાળે વંથી ૬) અપાદાનમાં “જલિ, શ્યામ્ મા,” આ પાંચમી વિભકિત હોય છે (@ામિવાળે છી) સ્વ સ્વામી સંબંધ પ્રતિપાદન કરવામાં “સૂ સોન્ શા' આ પછી વિભક્તિ હોય છે. (નિહાળથે રમી) સન્નિધાન અર્થમાં “ક્રિો , ' આ સપ્તમી વિભક્તિ હોય છે. (ગામંતળી નામ) અભિમુખ કરવાના અર્થમાં સંબોધન રૂપ આઠમી વિભકિત હોય છે મતલબ આ છે કે “અહીં સૂત્રકારે અણનામ એટલે શું? આ કહ્યું છે નામવિચાર વિષે જ પ્રસ્તાવ હોવા બદલ પ્રથમા વગેરે વિભક્ત્યંત નામનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે આ નામ વિભક્તિ ભેદથી આઠ પ્રકારના હોય છે. પ્રથમ વિસક્તિ દ્વિતીયા વિભકિત વગેરેના બેથી વિભકિતએ આઠ છે આમાં ફકત પ્રાતિપદિકાર્થના પ્રતિપાદનમાં પ્રથમ વિભક્તિ હોય છે સંક્તિમાં કારક વિભકિતઓને પ્રકટ કરવામાં માટે સુ, , જય વગેરે ૨૧ વિભકિતના પ્રત્યયો છેછે એ સુપ પ્રત્ય કહેવાય છે એ સુપ પ્રત્યે જે શબ્દોમાં ઉમેરાય છે તે પ્રાતિપદિ કહેવાય છે સુ પ્રત્યય ઉમેરાયા પછી જ પ્રાતિપદિક શબ્દોને વાકયમાં પ્રયોગ થઈ શકે છે. કરણમાં તૃતીયા વિભકિત હોય છે, એવું જે કહેવામાં આવ્યું છે તે તંત્ર (સિદ્ધાંત)થી કહેવામાં આવ્યું છે એટલા માટે તૃતીયા વિભક્તિ કમાં, ક્રિયામાં સ્વતંત્ર રૂપથી વિવણિત દેવદત્ત વગેરે રૂપ અર્થમાં અને કરણમાં ક્રિયાની સિદ્ધિમાં પ્રકૃeતમ ઉપકારક હોય છે. ચલ્યુરો 5' આ સૂત્ર મુજબ “કૃત્ય” અને “યુ” પ્રત્યય કર્તા અને કરણ એ બન્નેમાં હેય છે આ પ્રમાણે “રિ હરિ કામ, જિાને અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ બન્નેન વૃત્તિ જળમ્' અહીં બન્ને સ્થાને લ્યુ પ્રત્યય થયેલ છે. દાનરૂપ ક્રિયાના કના જેની સાથે સબધ કર્તાને ઈષ્ટ હાય તેમાં ચતુર્થી વિભકિત થાય છે. અપાય (જુદા થવુ)ની અવધિભૂત પદ્માનું નામ અપાદાન છે ખામાં પાંચમી વિભકિત થાય છે સ્વ સ્વામી 'ખ'ધમાં સેન્ટ સેવક વગેરે ભાવ ગ્રહણ કરવામાં આવે છે સ્વનું તાત્પય' સેવક નૃત્ય વગેરેથી છે અને સ્વામીનું સેવ્ય રાજા વગેરેથી સન્નિધાન અને આમન્ત્રણી આ સ`બેધન શબ્દોના અર્થ સ્પષ્ટ છે. આ પ્રમાણે સૂત્રકાર સામાન્ય રૂપમાં ઉલ્લેખ કરીને હવે આ અષ્ટનામને સાદાહરણ સમજાવે છે. (તત્વ નિર્લે પરમા વિત્તિ) નિર્દેશમાં પ્રથમા વિભક્તિ ડાય છે. જેમ કે (ચો ફ્લો અહં પત્તિ) ‘ તે, ' ‘ આ ' કે ‘હું' (વિદ્યા કુળ ઇનä) ઉપદેશમાં ખીજી વિભકિત હાય છે. જેમ કે (મન કુળનું ક્રમ વાતત્તિ) જે તમે પ્રત્યક્ષમાં સાંભળ્યું છે, તેને કહે, આ સામેનું કામ કરો જે પરેક્ષમાં તમે સાંભળ્યું છે તેને કહેા અથવા તે પરાક્ષકામને કરે. (સા જરનૈમિ ચા) ત્રીજી વિભકિત કરણુ કર્તા અને કરણમાં હાય છે જેમ કે (મળિય લ ય તેળ મજ્જા) તેણે અને મે' કહ્યું અથવા તેજ઼ે અને મેં કર્યું આ ઉદા હરણ કર્તામાં છે કરણમાં ઉદાહરણ આ પ્રમાણે છે-તે થયી જાય છે વગેરે છે એવા ઉદ્દાહરણા પાતાની બુદ્ધિથી કલ્પિત કરી લેવા જોઈ એ (વસ્થિ સંયાનૈમિ I) ચતુર્થી વિભકિત સ'પ્રદાનમાં હોય છેજેમ કે (ત્િ ળમો સાપ) હન્દિ ! જિનેશ્વર માટે મારા નમસ્કાર અગ્નિ માટે સ્ત્રધા અહીં ‘હૅન્દિ' આ શબ્દ કામઢામ ત્રણ માટે આવે છે આ પ્રમાણે ‘રા' ધાતુના યાગમાં ચતુર્થી હાય છે જેમ કે તે મુનિ માટે દાન આપે છે. (વાચાળે 'સમી) અપાદાનમાં પંચમી હાય છે જેમ કે (વળય િચ પત્તો ફ્ ઇન્નિવા) આને દૂર કરા અથવા એનાથી લઇ લેા. (વામિ સમયે) જ્યાં સ્વ સ્વામિ સંબધ વાચ્ય હાગ્ર છે ત્યાં ષષ્ઠી વિભકિત થાય છે જેમ કે (નચરણ ત ાયલ મસ્જીન) ગયેલ તેની અથવા ગયેલ આની આ વસ્તુ છે. (જ્ઞાાર ાજમાવે ચ વત્તમી કુળવા) આધારમાં, કાળમાં અને ભાવમાં સપ્તમી વિભકિત હાય છે જેમ કે-શ મ) આ કુંડ વગેરેમાં ખદર વગેરે કળા છે આ આધારમાં સપ્તમી વિશ તનુ ઉદાહરણ છે હાલમાં સપ્તમી વિભકિતનું ઉદાહરણ “માઁ રમતે '' કાયલ વસ ́તમાં આનંદ માણે છે ભાવમાં સપ્તમી વિભક્તિનુ* ઉદાહરણ “ જ્ઞાÀિડયતિષ્ઠતે ” આ સાધુ પેતાના ચારિત્રમાં જ સ્થિર છે. (બ્રામંતળે ટ્રુમી) આમ ત્રણ અર્થાંમાં આઠમી વિભકિત હોય છે. (જ્ઞા) જેમ કે (દ્દે ઝુમાનત્તિ!) હું યુવન્! તરુણુ! અડી' નામવિચાર પ્રસ્તાવને લીધે પ્રથમા વગેરે ભર્યંત નામ જ ગ્રહણ કરવામાં આવ્યાં છે આ પ્રમાણે આઠ પ્રકારની વિભકિતએના ભેદથી નામ આઠ પ્રકારના હોય છે પ્રથમા વગેરે વિભત્સત અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ નાવ નામકા નિરુપણ નામાષ્ટક સિવાય બીજું નામ નથી એટલા માટે આ નામાક્ટથી બધી વસ્તુઓને સંગ્રહ થઈ જાય છે. એથી આ અદનામ આમ કહેવામાં આવ્યું છે તે તે બળા) આમ આ આઠનામે છે. સૂ૦૧૬૮ હવે સૂત્રકાર નવ નામનું કથન કરે છે–: “તે લિં વં નવનામે ?” ઈત્યાદિ– શબ્દાર્થ-રે જિં નવનામે ?) હે ભદન્ત ! તે નવપ્રકારનું નામ શું છે? હનર-નાર) નવ નામ આ પ્રમાણે છે. (નવ દાણા guત્તા) કાવ્યના જે નવ રસ છે તેજ નવા નામથી પ્રાપ્ત થયેલ છે. (તંગ) તે નવા નામે આ પ્રમાણે છે. (વીરે , જમુનો રોરો ફોર રોળ્યો - નો વીમો દાણો કુળ જતો ય) વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, વડનકાસ, બીભત્સરસ, હાસ્યરસ, કરુણરસ અને પ્રશાન્તરય. કવિકમ કાવ્ય કહેવાય છે. અન્તરાત્માથી જે અનુભવાય છે તે રસ કહેવાય છે એ રસો તરત્સહકારી કારની સમીપતાથી ચિત્તમાં જે ઉત્કર્ષ વિશેષ ઉત્પન્ન કરે છે તે અનુરૂપ હોય છે કહ્યું પણ છે કે-“વાણાર્થ શારિ” બાઘાર્થના અવલંબનથી જે માનસિક ઉલ્લાસ હોય છે તે “ભાવ” છે. તે ભાવને ઉદ્યમાં રસ છે કાવ્યમાં ઉપનિબદ્ધ થયેલ રસ કાવ્ય રસ શબ્દોને વાચાર્ય છે જે રસ માણસને વીરત્વપૂર્ણ કરે છે એટલે કે ત્યાગમાં, તપમાં અને કર્મ ૫ શત્રુઓના નિગ્રહ કાર્યમાં પ્રેરિત કરે છે તે વીર રસ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે રસનું જે વર વિશેષણ છે તે બીજા રસ કરતાં આમાં એજ વિશેષતા પ્રકટ કરે છે કે આ રસના સદૂભાવમાં, ત્યાગમાં, તપશ્ચરશુમાં અને કર્મરૂપ શત્રુનિગ્રહમાં વીરત્વપૂર્ણ આત્મપરિણામ હોય છે. અને તે પરિગુમ તે માણસને તે તરફ આગળ વધવામાં પ્રેરણા આપે છે આ જાતના પરિગામની ઉદ્દભૂતિમાં ઉત્તમ પ્રકૃતિ (સ્વભાવવાળા) સંતના ચરિત્ર શ્રવણ વગેરે જ કારણ છે. એટલા માટે આ રસ દાન વગેરેમાં ઉત્સાહના-2ષ માટે છે વીર, સુગાર વગેરે રસોની સાથે પણ રસ શબ્દને સંબંધ બાંધે લગાડવો જોઈએ. (જ-ગાથાળે ફર્યતિ જાતિ તિ શૃંગા-જે રસ પ્રધાનતયા વિષ તરફ વળે છે તે રસ શુંગાર છે. એથી જ “બંગાથા " વગેરે લેકમાં આ શૃંગાર રસનું સૌથી પહેલા ગ્રહણ કરવામાં આવ્યું છે. પણ અહીં સૂત્રમાં વીરરસને પાઠ પહેલાં રાખવામાં આવે છે. તેનું કારણ એ છે કે લોકોને તપ અને કર્મનિગ્રહ કરવામાં જે પ્રેરગુલાત્મક ગુજ હોય છે તે આ ફક્ત વીરરસમાં જ હોય છે. એટલા માટે આમાં બધાં રસોની અપેક્ષાએ પ્રાધાન્ય છે. કહ્યું પણ છે કે “યાન રારિ” ત્યાગથી અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ કર્મરૂપ માલિન્ય વિલય-વિનાશ–ને પામે છે. ત્યાગથી છવ નિર્મળ થાય છે. ફત ત્યાગથી જ કેવળજ્ઞાનને મેળવીને આત્મા સિદ્ધિ પામે છે. એટલા માટે હજાર ગુણે કરતાં પણ વધારે પડતો ત્યાગગુણું મનાય છે. તેમજ “ઘરોwાતિ પમ તાશ્રુતમ્” એટલે કે તપ અને શ્રત પણ મોક્ષ આપનારા છે એથી અહીં સૂત્રમાં વીરરસનું સર્વપ્રથમ ઉપાદાન કરવામાં આવ્યું છે છત, શિલ૫, અથવા ત્યાગ, તપ શૌય કમ વગેરે જેના સૌ કરતાં વધારે છે, એવી ગમે તે વસ્તુ હેય-તે તે પણ અદ્ભુત કહેવામાં આવશે જ એ પૂર્વ વસ્તુના દર્શનથી કે શ્રવણથી જે રસ ઉદ્ભવે છે તે રસ પણ ઉપચારથી અદ્દભુત રસ કહેવાય છે. આ વિસ્મય રૂપ હોય છે. જે અતિદારૂણ હાવા બદલ રડાવે છે એટલે કે અશ્ર વહેવડાવે છે તે રીદ્ર છે. શત્રુઓ. મહારશ્ય, ગાઢતિમિર, વગેરે રૌદ્ર છે. એમના દર્શન વગેરેથી ઉદ્ભવેલ વિકૃત અયવસાય-પરિણામ રૂપ રસ પણ શૈદ્ર છે જે લજજાજનક છે તે વીડનક છે. આ રસ લજજાજનક વસ્તુ જેવા વગેરેથી ઉત્પન્ન થયેલ મને ગ્લાનિ વગેરે રૂપ હોય છે. એના સ્થાને બીજી જગ્યાએ ભયાનક રસ કહેવામાં આવ્યું છે. આ ભયાનક રસ સંગ્રામ વગેરે જેવાથી ઉત્પન્ન થાય છે અને અન્તર્ભાવ રૌદ્ર રસમાં જ કરવામાં આવ્યા છે. એથી અહીં પૃથક કથન કર્યું નથી શુક્ર, શોણિત, ઉચ્ચાર–મલવિષ્ટા, પ્રજવણ-મૂત્ર વગેરે જે અનિષ્ટ અને કહેગજનક વસ્તુઓ છે એમને જેવાથી, સાંભળવા વગેરેથી જે જુગુપ્સાત્મક ભાવ ઉત્પન્ન થાય છે તેજ જુગુપ્સાપ્રકર્ષ રસ બીભત્સ રસ કહેવાય છે. હાસ્યજનક, વિકૃત અને અસંબદ્ધ એવા બીજા માણસેના વચન સાંભળવાથી વેષ અલકાર વગેરે જેવાથી જે મન પ્રકર્ષ વગેરે ચેષ્ટાત્મક રસ હોય છે તે હાસ્ય રસ છે. પ્રિયપદાર્થના વિયેગથી જન્ય દુઃખ વગેરે હેતુથી ઉદ્ભૂત થયેલ શોક પ્રાર્થ સ્વરૂપ જ રસ છે તે કરૂણ રસ છે જેનાથી પ્રાણી ભયંકર રીતે રડે છે અથવા જેનાથી પ્રાણી કરૂણા પૂર્ણ થઈ જાય છે તે રસ કરૂણ રસ છે. કરૂણ શબ્દની આ બન્ને પ્રકારની વ્યુત્પત્તિ યોગ્ય જ કહેવાય પરમગુરૂજનોના વચન શ્રવણ વગેરે રૂપ હેતુથી ઉદ્દભૂત જે ઉપશમની પ્રકર્ષતા રૂપ રસ છે તે પ્રશાન્ત રસ છે. જેના વડે પ્રાણી કોધ વગેરેથી ઉદ્ભવેલ ચિત્તવિક્ષેપાદિથી વિહીન થઈ જાય છે પ્રશાન્ત શબ્દની આ વ્યુતત્તિ છે. સૂ૦૧૬૯ાાં હવે સૂત્રકાર એજ રસને લક્ષણે વગેરે દ્વારા સ્પષ્ટ કરવાની અપેક્ષાથી અહીં સર્વ પ્રથમ વીર રસનું કથન લક્ષણ નિર્દેશ પુરસ્સર કરે છે– “તથિ પરિવાથમિ” ઈત્યાદિ– શબ્દાર્થ (સત્ય) આ નવ રસમાં (રિચાર્વનિ ચ તત્તળનુરાગ अ० १०५ અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ લક્ષણપુર્વક વીરરસકા નિરુપણ શિના જ) પરિત્યાગ કરવામાં, તપશ્ચરણ કરવામાં, અને શત્રુઓના વિનાશ કરવામાં (કળબુપિક્વારકમળો શીરો હોદ) અનrશય, ધૃતિ, પરાકમ આ લક્ષાવાળે રસ વીરરસ કહેવાય છે. અનુશય શબ્દને અર્થ ગ–અથવા પશ્ચાત્તાપ છે. આ જેનું લક્ષણ છે, તે અનુશય લિંગ છે. એ જેમાં હેત નથી. તે અનનુશય લિંગ છે. દાન આપીને જે અહંકાર કે પશ્ચાત્તાપ કરતું નથી તે વીરરસ કહેવાય છે. તપશ્ચર્યામાં જે છે રાખે છે–પશ્ચાત્તાપ કરતા નથી તે વીરરસને લીધે જ. શત્રુજનના વિનાશાથે જે પરાક્રમ બતાવે છેલવ્ય-વિકલતા-નબળાપણું બતાવતું નથી તે વીર રસને લીધે જ. આ સર્વે અનrશય, ધૈર્ય અને પરાક્રમના લક્ષણથી એમ જણાય છે કે “આ માણસ વીરરસ યુક્ત છે.” આ પ્રમાણે બીજે પણ સમજવું જોઈએ, હવે સૂત્રકાર આ (વીરો જયો ) વીરરસ જે પ્રકારના દુખા નથી જાણવામાં આવે છે તે પ્રકારના દષ્ટાન્તને આ ગાથા વડે २५८ ४२-(सो नाम महावीरो जो जं पयहिऊण पव्वदओ, कामकोह મહાઇવનિપાથi ળરૂ) “જે રાજયના વૈભવને ત્યજીને દીક્ષા ગ્રહણ કરે છે અને દીક્ષિત થઈને જે કામ-ક્રોધ રૂપ મહાશત્રુનાં પક્ષને વિનષ્ટ કરે છે, તે ચોકકસ મહાવીર હોય છે. વીરરસમાં જેવી પુરૂષ-ચેષ્ટા કહેવામાં આવે છે તેવી પુરૂષચેષ્ટા આ જાતના કાચૅમાં પ્રકટ કરવામાં આવે છે એટલે કે વર્ણવવામાં આવે છે. એથી ત્યાં વીરરસ જાથે જોઈએ આ પ્રસ્તુતશાસ્ત્ર મોક્ષપ્રતિપાદક છે. એટલા માટે આ શાસ્ત્રમાં મહાપુરૂષ વડે વિજેતવ્ય કામ, ક્રોધ વગેરે શત્રુભાવે છે, તેમને જીતવાના જ વીરરસના ઉદાહરણો પ્રસ્તુત માનવામાં આવ્યાં છે. સામાન્ય માણસે વડે સાણ એવા સંસારના કારણ જે દ્રવ્યશત્રુનું દમન કરવું તે અહીં અપ્રસ્તુત છે. એથી જ સૂત્રકારે આ જાતનું ઉદાહરણ અહી આપ્યું નથી આ પ્રમાણે બીજે પણ જાણવું જોઈએ. સૂ૦૧૭માં હવે સૂત્રકાર લક્ષણસહિત શૃંગારરસનું નિરૂપણ કરે છે– “સિંગાપો નામ રો” ઈત્યાદિ– શબ્દાર્થ-(Firm નામ રણો વસંરોમિજાજરંગબળો) શૃંગાર રસ રતિસાગાભિલાષજનક હોય છે. અહીં રતિથી કાર્યમાં કારણના ઉપચારમી લક્ષણપુર્વક શૃંગારરસનો નિરુપણ રતિના કારણુ જે લલના વગેરે પદાર્થો છે તેમનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તેમની સાથે સંગમની ઈચ્છાનો ઉદ્દભાવક આ શૃંગાર રસ હોય છે. (જળવિદ્યાવિહોર, હાર, ઢીઢા મળf૪ળો) અલંકારેથી શરીરને સુસજિજતઅલંકૃત-કરવું તેનું નામ “મંડન” છે. પ્રિયની પાસે જતાં જે સ્થાન, આસન, ગમન અને વિલેકનમાં વિકાર તેમજ એચિંતા-ક્રોધ, સ્મિત, ચમકાર, મુખવિક્લવન હોય છે, તે વિભાસ છે અભિમતની પ્રાપ્તિમાં પણ ગર્વ (અહંકાર)થી અનાદર કર, તેમજ અપરાધીનું સ્મક-માળા-ચંદન વગેરેથી સંયમન કરવું, તાડન કરવું વિમ્બક છે હાસ્ય-હસવું સકામ ગમન અને ભાવિત જે રમણીય ચેષ્ટાઓ છે, તે “લીલા' છે. અથવા જે સ્ત્રી પ્રિયસમાગમ મેળવી શકી નહીં તેવી સ્ત્રી પોતાના ચિત્તને પ્રસન્ન કરવા માટે પ્રિયના વેષનું ગતિનું દષ્ટિનું, હાસ્યનું, વાણીનું અનુકરણ કરે છે, તે “લીલા' છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૨ Page #294 -------------------------------------------------------------------------- ________________ કીડા કરવી તે રમણ કહેવાય છે મંડન, વિલાસ, વિબોક, હાસ્ય, લીલા તેમજ રમણ આ સર્વે શુંગાર રસના ચિહ્નો છે. હવે સૂત્રકાર (Fiારે તો ) શંગારરસ જેનાથી જણાય છે તેનું આ ગાથા વડે કથન કરે છે. (ર) “ફામાં વોરાવા%િી ” આ કથન મુજબ કોઈ સોળ વર્ષની અવસ્થાવાળી તરુણકા-સ્ત્રી (રામે) સુદ્રઘટિકાએથી મુખરિત તેથી (gવાળાdi) યુવકના (હિય૩Hવળ૪૬) હદયને પ્રબલતમ સ્મર પીડ થી યુક્ત કરીને ઉન્મત્ત કરનાર (મેઢા રામ) પોતાના કટિ. સૂત્રને (મgવસ્ત્રાપુરુઢિચં) કામુકેના હૃદયને આલ્વાદક લેવા બદલ મધુર લાગે તેવા વિલાસ-સકામ ચેષ્ટા વિશેથી અતિશય મહારી લાગે તેમ (વાઘરી) તેને બતાવે છે. આ સંગાર રસમાં શૃંગાર પ્રધાન ચેષ્ટાઓનું પ્રતિપાદન થાય છે એથી આને શુંગાર રસ કહેવામાં આવે છે. તેથી જ સિંજાર) આ ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગાર રસને ધિક્કાર છે, ધિક્કાર છે. (વો ૩) કેમ કે એ (ાદૂ) સાધુ જનેને સર્વ વિરતિ સંપન્ન મુનિજનના માટે (વિવન્નિાદવો) ત્યાજય કહેવામાં આવ્યા છે. કેમ કે આ (નોરવદિશTTછાળો) મોક્ષરૂપી ઘરની અગલા છે. એથી (કુળિ િરુમ નાચરિચરણો) મુનિજને આ રસનું સેવન કરે નહીં. સૂ૦૧૭૧ હવે સૂત્રકાર લક્ષણ સહિત ત્રીજા અદ્ભુત રસનું કથન કરે છે– “જિયો અપુત્રો અનુસૂયપુવો” ઈત્યાદિશબ્દાર્થ (અનુવ) પૂર્વે કોઈ પણ દિવસે ન અનુભવેલ અથવા તે લક્ષણસહીત અદભુતરસકા નિરુપણ (મનમyદવો) અનુભવેલ (વિચરો) કેઈ પણ અદ્ભુત પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તે આશ્ચર્યને ઉત્પન્ન કરનાર તે પદાર્થ વિસ્મયકારી કહેવાય છે. તેમજ તેના વડે જે રસ ઉત્પન્ન થાય છે, તે રસ પણ વિમય. કર કહેવાય છે આ અદ્ભુત રસનું લક્ષણ હર્ષ અને વિષાદની ઉત્પત્તિ થવી તે છે આશ્ચર્યોત્પાદક કંઈ શુભ વસ્તુને જેવાથી હર્ષ ઉત્પન્ન થાય છે. અને અશુભ વસ્તુને જેવથી વિષાદની ઉત્પત્તી થાય છે. એથી આ અદૂભુત રસ આ બન્ને ચિહ્નો યુક્ત હોય છે. હવે સૂત્રકાર આ રસને જાણવા માટે ઉદાહરણે પ્રસ્તુત કરે છે. તેઓ કહે છે કે (કમળો તો) આ અદ્ભુત રસ આ પ્રમાણે છે-(31) જેમ કે (શરમુકતાદિ પત્તો બન્ને $ fધ જીવોriમિ) આ જીવલાકમાં એના કરતાં બીજી કઈ નવાઈ પમાડે તેવી વાત છે. કે (વં વિજયને #િr૪ કુત્તા કથા કુળરિ) જે જિન વચનમાં સ્થિત ત્રિકાલ-અતીત-અનાગત અને વર્તમાનકાલીન સર્વ અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ લક્ષણસહીત રીદરસના નિરુપણ સૂક્ષમ વ્યવહિત અને તિરોહિત પદાર્થો જાણી લેવાય છે સ્વભાવ વિપ્રકૃષ્ટ પરમાણુ વગેરે પદાર્થો સૂક્ષમ છે. કાલવિપ્રકૃષ્ટ રામ-રાવણ વગેરે પદા વ્યવહિત છે, દેશવિપ્રકૃષ્ટ સુમેરુપર્વત વગેરે પદાર્થો તિરહિત છે. આ પ્રમાણે જેટલાં આગમ કથિત ત્રિકાલવર્તી અતીન્દ્રિય અને અમૂર્ત સ્વરૂપ છવાદિ પદાર્થો છે, તે સર્વે જિન વચનના પ્રભાવથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીસ જાણી લેવાય છે. સૂ૦૧૭૨ા. હવે સૂત્રકાર ચતુર્થ રૌદ્ર રસનું લક્ષણ સહિત કથન કરે છે– “ માગળાવ ઈત્યાદિ– શબ્દાર્થ-(મયગાળવાપાતા જા રમુણvળો) ભત્પાદક રૂપ, શખ અને અંધકારની સ્વરૂપ પર્યાલચના રૂપ અમૃતિથી, સ્વરૂપ કથન રૂપ કથાથી દર્શનથી ઉત્પન્ન થયેલ (સંમોહંમવિરામસિંm) તેમજ વિવેકરાહિત્ય રૂપ સંમેહ, વ્યાકુલતા રૂપ સંભ્રમ, શેકરૂપ વિષાદ અને પ્રાણુ વિસર્જન રૂપ મરણ આ ચિદો યુક્ત (કોરો રસો) રૌદ્ર રસ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ દ્ર રસ ભત્પાદક રૂપ વગેરેના સમરણથી ઉત્પન્ન થાય છે. આ સંમેહન ચિહ્નોથી જાણવામાં આવે છે મારું આ પ્રદેશમાં સમાગમન ઉચિત નથી, આ પ્રમાણે ચિંતા કરવી તે વિષાદ છે. ગજસુકુમાલને મારનાર સેમિલ બ્રાહ્મણની જેમ ભદ્વિગ્ન વ્યક્તિના પ્રાણેનું જે જલદી ઉત્ક્રમણ છે, તે મરણ છે. શંકા-ભત્પાદક રૂપાદિકને સ્મરણથી, કથનથી અને દર્શનથી ઉત્પન્ન થયેલ સંમોહાદિ લક્ષણોવાળ ભયાનક રસ જ હોય છે, ત્યારે એને રાજા ૨સ રૂ૫ શા માટે કહેવામાં આવ્યું છે ? ઉત્તર-જે કે તમારા કહ્યા મુજબ તે આ ભયાનક રસ જ છે છતાં એ પિશાચ વગેરે રૌદ્ર વસ્તુને જેવા વગેરેથી તે ઉત્પન્ન થાય છે, એથી આમાં રૌદ્રત્વ વિવક્ષિત છે. કિચ શત્રુજન વગેરેના દર્શનથી, તેમનું શિરછેદન કરવા માટે તત્પર થયેલ વ્યક્તિઓને અને બકરા, સૂકર તેમજ રંગ-હિરણ વગેરે જાનવરોની હિંસા કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓના જે રૌદ્ર રસ પરિણામ હોય છે અને જે ભ્રકુટી-ભંગ વગેરે ચિહ્નોથી જાણવામાં આવે છે તે પણ આ રૌદ્રરસ સ્વરૂપ જ હોય છે. માટે ઉપલક્ષણથી રૌદ્રરસ અહીં જ જાણુ જોઈએ નહિંતર, રૌદ્રધ્યવસાય રૂપ રૌદ્રરસ નિરાશય માનવે પડશે એથી રૌદ્ર પરિણામ યુક્ત પુરૂષની ચેષ્ટાઓનું પ્રતિપાદક ઉદાહરણ જ અહી સૂત્રકારે કહ્યું છે. ભય સત્રત વ્યક્તિની ચેષ્ટાઓનું પ્રતિપાદન કરનાર અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ તે પિતાની મેળે જ જાણી લેવું જોઈએ. જે રીતે રૌદ્ર ૨સનું જ્ઞાન થઈ શકે છે હવે સૂત્રકાર (કોરો રો હા) તે પ્રમાણુ આ પદે વરે ઉદાહરણે પ્રસ્તુત કરીને સ્પષ્ટ કરે છે. જેમ કે-(fમણી વિનિયમુહો લેવી હિમશિvો) પશુ હિંસા માટે તત્પર થયેલા કેઈ ઘાતક માણસને કોઈ ધર્માત્મા પુરૂષ આ પ્રમાણે કહે કે અરે ! આ તારૂં મેં હમણાં ભ્રકુટીએથી વિકરાલ બની રહ્યું છે-ક્રોધ વગેરેના આવેગથી તારા દાંત બિધરેષ્ઠ ભીંસી રહ્યા છે તારું શરીર લેહીથી ખરડાઈ રહ્યું છે. (મીમવિ) તારા વચને અતી ભત્પાદક છે. એથી મહાભયજનક શબ્દો બેલનાર તું, (ઘણુરિમો) અસુર જે થઈ ગયેલ છે અને (Tહું gિ) પશુની હત્યા કરી રહ્યો છે. એથી (કારો) અતિશય રૌદ્ર રૂપ ધારતું (રોણોfe) રિદ્ર-પરિણામથી યુક્ત હવા બદલ રૌદ્રરસ રૂપ છે તે તું યાદ રાખ કે નકનિગોદ વગેરેના દુઃખ ભેગવવા પડશે. સૂ૦૧૭૩ લક્ષણસહીત વીડનકરસ કા નિરુપણ હવે સૂત્રકાર પાંચમા વીડનક રસનું લક્ષણસહિત કથન કરે છે– “જિળવચારશ્ન ઈત્યાદિ – શબ્દાર્થ–(વિનોવાનુન્નાકરારમેરાવરૂકુવો) વિનય કરવા ગ્ય માતાપિતા વગેરે ગુરુની સાથે અવિનયપૂર્ણ વ્યવહાર કરવાથી, મિત્ર વગેરેની ગુપ્ત વાત વગેરે રૂપ રહેવાને બીજાઓની સામે પ્રકટ કરવા તેમજ પિતૃવ્ય (કાકા) અને કલાચાર્ય વગેરે માન્યજનેની ધર્મપત્નીઓ સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારના અતિક્રમ કરવાથી આ બીડનક રસ ઉત્પન્ન થાય છે. (ા સંજા વાઢિળો) લજજા અને શંકા ઉત્પન્ન થવી તે આ રમ 'ચિત છે. એ ગ્રીડનક નામ રસ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે વિનય ધોગ્ય પૂજ્ય માતાપિતા વગેરે ગુરૂજને સાથે ઉચિત વિનોપચાર જ્યારે સજજને વડે ઉ૯લંધિત થાય છે ત્યારે તેમને લજજાની અનુભૂતિ થાય છે. તેઓ વિચાર કરે છે, કે “અરે ! અમે માતાપિતા વગેરેનું અપમાન કર્યું છે. તેમજ માણસ પોતાના મિત્રની ગુપ્ત વાત જ્યારે બીજાને કહે છે ત્યારે તેને ગુપ્ત વાત કહ્યા બાદ લજજાની અનુભૂતિ થાય છે અને તે વિચાર કરે કે અરે ! મેં દુરાત્માએ આ કામ શું કામ કર્યું ?' આ પ્રમાણે તે કીડનક રસ ઉત્પન્ન થાય છે લજજામાં મસ્તક નીચે થવું અને શરી૨ સંકુચિત કરવું થાય છે “મને કઈ કંઈ કહેશે કે નહીં?' આ પ્રમાણે મનમાં જે આશંકાઓ ઉત્પન્ન થાય છે તે “શંકા” છે લજજા અને શંકા ઉત્પન્ન થવી તેજ થ્રીડનક રસનું લક્ષણ છે આ રસનું જ્ઞાન કેવું હોય છે, સૂત્રકાર તે વિષયમાં કહે છે કે આ બ્રીડનાકરસ આ પ્રમાણે છે. જેમ કે (૧૬ સોદાળીગો ઢાળી તાંતિ જળવા મુરિ) આ લૌકિક વ્યવહારથી વધારે કઈ લજજાસ્પદ વાત થઈ શકે છે? “મને તે એનાથી બહુજ શરમ આવે છે.' (વાદિજ્ઞાત્રિમ ગુરાનો પરિવં જે વાક્નોલં) મને તે આનાથી બહુજ શરમ આવે છે (વારિકામિ નો રિવંતરાં વો) વધૂ-વરના પ્રથમ-સમાગમ પછી ગુરૂજન-સાસુસસરા વગેરે-વહુએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે. આ ગાથાનું અવતરણ આ પ્રમાણે છે-કોઈ એક અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ તેવામાં એવી પ્રથા છે કે જ્યારે સુહાગરાત્રિમાં વધૂવરને પ્રથમ-સમાગમ જાય છે ત્યારે તે સંગમમાં જે વધુએ પહેરેલું વસ્ત્ર લેહીવાળું થઈ જાય તો તેથી એમ માનવામાં આવે છે કે તે સ્ત્રી પહેલા અમૃતસંગમાં રહી છે. શ્રેણી તે સતી છે. એવું લોકો માને છે તેથી વધુના તે લેહીથી ખરડાયેલા ને તેના સતીત્વની પ્રસિદ્ધિ માટે દરેકે દરેક ઘરમાં બતાવવામાં આવે છે. તેના શ્વસુર વગેરે ગુરૂજનો ભારે સન્માનપૂર્વક તે વસ્ત્રોના ખૂબ જ વખાણ કરે છે. આ જાતના લેટાચારને અનુલક્ષીને કોઈ એક વધૂના વચને ગુરૂજન છે પ્રસિત થતું જોઈને તે વધૂએ પિતાની સખીને આ પ્રમાણે કર્યું છે કે હું જો ચણીબો ચારિ” સૂ૦૧૭૪ બાગાય શ્રી વાસીલાલજીમહારાજકૃત “અનુગદ્વાર સૂત્ર' ની અનુયોગ ચન્દ્રિકાટીકાને પહેલે ભાગ સમાપ્ત. અનુયોગ દ્વાર સુત્રમ 286