________________
સ્પર્શનાદવાર કા નિરુપણ
હવે સૂત્રકાર સ્પનાદ્વારની પ્રરૂપણા કરે છે— “ નેમવવાાળ* ’* ઈત્યાદિ—
શબ્દ'-પ્રશ્ન-( જેમવવારાળ આનુવુવીયા જોગણ સંલગ્નફ્ भागं फुअंति, असंखिज्जइभागं फुसंति, संखेज्जे भागे कुसंति, जाव सव्वलोय ëતિ?) નૈગમવ્યવહારનયર્સ'મત સમસ્ત આનુપૂર્વી દ્રવ્યે શુ લેકના સખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે કે અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે? કે સખ્યાત ભાગેાના સ્પર્શ કરે છે ? કે અસખ્યાત લાગેાના સ્પર્શ કરે છે! કે સમસ્ત લેકના પશ કરે છે ?
)
ઉત્તર—(હ્તાં ટ્વ વડુ() એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા (સલિગ્નમાન થા કુલરૂ) આનુપૂર્વી દ્રવ્ય લાકના સખ્યાતમાં ભાગના પણ પશ કરે છે, (વિજ્ઞમાં વા) અસખ્યાતમાં ભાગને પક્ષ પશ કરે છે, (સંજ્ઞે માળેવા, મસલેને માને વા) સખ્યાત ભાગેાને પણ સ્પશ' કરે છે, અસ'ખ્યાત ભાગેાના પણ સ્પ કરે છે, (તેમૂળ વા ોલ અને દેશેાન લેકના પશુ સ્પર્શ' કરે છે. (નાળાબાર્` પડુ નિયમાં વધ્વોચ Fifત વિવિધ દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા આનુપૂર્વી દ્રવ્યેા નિયમથી સવલાકના સ્પર્શ' કરે છે. (બળાજીપુથ્વી ા.' મન્તવર્Äા ૫ના ક્ષેત્ત નવરે દુધના માળિયવ્યા) અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યે.ની સ્પર્શ'ના વિષેનું કથન પૂર્વોક્ત ક્ષેત્રદ્વારના કથન મુજબ જ સમજવું જોઈએ. ભાવાથ –નૈગમવ્યવહાર નયસ'મત આનુપૂર્વી દ્રજ્યેામાંનુ કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેાકના સ`ખ્યાતમાં ભાગની, કોઇ એક આનુપૂર્વા દ્રવ્ય ઢાના સખ્યાત ભાગાની, કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેાકના અસખ્યાત ભામેાની અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય દેશેાનસ'લેાકની સ્પર્શના કર છે. અહી “ એક આનુપૂર્વી' દ્રવ્ય દેશેાન સલેાકની સ્પના કરે છે.” આ પ્રશ્નારનું જે કથન થયું છે તેનુ કારણ એ છે કે જો એક આનુપૂર્વી દ્રવ્ય સમસ્ત ભ્રાફની સ્પર્શના કરતું હાય, તે અનાનુપૂર્વી અને અવકતવ્યક
કાળદવાર કા પ્રરુપણ
અનુયોગ દ્વાર સુત્રમ
કન્યાને સ્પશના કરવા માટેના સ્થાનને અવકાશ જ ન રહે. તે બન્ને દ્રવ્યની સ્પના પણ અવકાશ મળી રહે તે માટે આનુપૂર્વી દ્રવ્યની સ્પશના સમસ્ત લેાકમાં કહેવાને બદલે દેશાન લેાકમાં કહી છે. વિવિધ દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી આ િત્રણે દ્રવ્યે નિયમથી જ સલાકની સ્પર્શના કરે છે. IIસૂ॰૧૧૩૫
હવે સૂત્રકાર કાળદ્વારની પ્રરૂપણા કરે છે— “ બેગમવવારાળ આાળુપુથ્વી '' ઇત્યાદિ—
શબ્દાથ –(બેગમવવારાળ) નગમવ્યવહાર નયસ'મત (બાજીપુથ્વી૧/૬) સમસ્ત આનુપૂર્વી દ્રવ્યા (ાજો) કાળની અપેક્ષાએ (દેવદિયર હોદ્દે !) કેટલા સમય સુધી આનુપૂર્વી રૂપે રહે છે? એટલે કે આનુપૂર્વી દ્રબ્યના ક્ષેત્રમાં– ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત થઇને રહેવાને કાળ કેટલેા છે? કારણ કે
૧૬૩