SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય રહે છે. અહીં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી આદિને વિચાર ચાલી રહ્યો છે, તેથી એકપ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાંના પ્રત્યેક વિભાગમાં એક એક આનુપૂર્વી આદિ દ્રવ્ય રહે છે. જો કે પ્રત્યેક પ્રદેશમાં દ્રવ્યની અપેક્ષાએ અનેક આનુપૂર્વ આદિ દ્રવ્ય રહે છે, પરંતુ તેઓ બધાં એક પ્રદેશમાં આધારભૂત હોવાને કારણે તેમને એક માનવામાં આવેલ છે. આ રીતે એકપ્રદેશ રૂપ વિભાગમાં રહેલાં અનેક દ્રવ્ય એક પ્રદેશરૂપ આધારની અપેક્ષાએ એક પ્રદેશાવગાહી હોવાને કારણે એક અનાનુપૂર્વી દ્રવ્ય ૨૫ ગણવાને ગ્ય બને છે. આ રીતે કેકના એક પ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાં અનાનુપવી ક અસંખ્યાત હોવાની વાત સિદ્ધ થઈ જાય છે. એજ પ્રમાણે અવક્તવ્યાક દ્રવ્યો અને આનુપૂવી દ્રવ્ય પણ અસંખ્યાત હોવાની વાત સિદ્ધ થઈ જાય છે, કારણ કે લેકના દ્વિપદેશાત્મક વિભાગ અસંખ્યાત હોવાથી તેમાં જેટલા ઢિપ્રદેશી આદિ દ્રવ્ય રહેશે તે સૌ પણ ઢિપ્રદેશાવગ હી હોવાને કારણે એક ઢિપ્રદેશાત્મક વિભાગમાં એક અવક્તવ્યક દ્રવ્ય રૂપે સ્વીકૃત થયેલાં માની શકાશે. આ દ્વિપદેશાત્મક એક વિભાગમાં જે એક અવકતવ્યક દ્રવ્ય રહેતું હોય, તે દ્વિપદેશાત્મ અસંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત અવક્તવ્યક દ્રએ રહી શકે, એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. આ રીતે અવકતવ્યક બે અસંખ્યાત લેવાનું કથન પણ સિદ્ધ થઈ જાય છે. એજ પ્રમાણે તેમના વિદેશી વિભાગે પણ જે અસંખ્યાત હોય તે તેમાં જેટલાં ત્રિપ્રદેશી આદિ દ્ર રહેશે તેઓ બધાં પણ ત્રિપ્રદેથાવ. ગાહી હોવાને કારણે એક ત્રિપ્રદેશાત્મક વિભાગમાં એક આનુપૂર્વી દ્રવ્ય રૂપે સ્વીકૃત થયેલા મનાશે આ ત્રિપ્રદેશામક એક વિભાગમાં જે એક આનુપૂર્વ દ્રવ્ય રહેતું હોય, તે લેકના ત્રિપ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાં અસં.. ખ્યાત આનુપૂર્વી કો રહેતા હશે આ પ્રકારે આનુપૂર્વી દ્રની સંખ્યા પણ અસંખ્યાત લેવાની વાત સિદ્ધ થઈ જાય છે. ૧૧૧ ક્ષેત્રપ્રમાણદવાર કા નિરુપણ “નેજમવવાના હેત્તાજીપુરી” ઈત્યાદિ– શબ્દાર્થ –ાળામવાણાદાળ એgyદવા ઢોરણ 6 સંચિકાર માને હોન્ના) હે ભગવન્! નિગમવ્યવહાર નયસંમત ક્ષેત્રાનુપ દ્રવ્ય શુ લેકના સંખ્ય,તમાં ભાગમાં છે ? કે (અતિકામ રોકા) અસંખ્યા. તમાં ભાગમાં હોય છે? (ાવ રડ્યો હોગા ?) કે સમસ્ત લેકમાં હોય છે? ઉત્તર-(ાં વં સુત્ર રોળા સંવિઝામાને ના હોગા, વસંતિबजाभागे वा होज्जा, संखेग्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसुवा સા, સેસને કા શોપ હar) એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુની દ્રવ્ય લેકના સંખ્યામાં ભાગમાં પણ રહે છે, અસંખ્યાતમાં अ० ५९ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy