SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-વે f સંમવિચારીપળાનુપુરી ? હે ભગવન્ ! ભવ્ય શરીર દ્રવ્યાનુપૂર્વનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-( કૌરે કોળિગમૂળનિવવસે ના કા છે તે વિચારીત્રાનુપુત્રી) જે જીવ માતાના ગર્ભમાં પૂરાં નવ માસ રહીને એટલે કે પૂર્ણ કાળ વ્યતીત કરીને ઉતપન્ન થયો છે–અપૂર્ણ કાળ વ્યતીત ઉત્પન્ન થયો નથી, એ જીવ ભવિષ્યકાળમાં અનુવીને અનુભવયુક્ત બનશે-વતમાનકાળે તે અનુપૂર્વાને જ્ઞાતા નથી, તે એ જીવને તે પ્રાપ્ત શરીર ના આગમની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યાનુપૂર્વી છે. અહીં “ સત્તન” આ સૂત્રપાઠથી લઈને “રીરામુનિ જિનોવિન્ટેન મન आनुपूर्वीतिपदं आगामि काळे शिक्षिष्यते न तावत् शिक्षते। यथा છે જન? અાં મણ મથિરિ વૃતકો વિત્તિ » અડી સુધીને સૂત્રપાઠ દ્રવ્યાવશ્યક સૂત્રમાં કહા અનુસાર ગ્રહણ કરવાનું સૂત્રકારે સૂચન કર્યું છે દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં શંકાઓના સમાધાન પૂર્વક ભવ્યશરીર દ્રવ્યાવશ્યકના સ્વરૂપનું જેવું નિરૂપણ કરવામાં આવ્યું છે એવું જ અહીં ભચશરીર દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ થવું જોઈએ આ પ્રકારનું નોઆગમની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યાનુપૂવીનું સ્વરૂપ સમજવું. પશ્રને જ જાળવણરામવિચારી વદાિરા જ્ઞાપુત્રી ?) છે ભગવન! પૂર્વ પ્રક્રાન્ત જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર આ બનેથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઊત્તર-(જ્ઞાનચારી મણિરીવરિત્તા વાળુપુથ્વી સુવિgા HITI) જ્ઞાયકશરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂવી બે પ્રકારની કહી છે. (ક) તે પ્રકારો નીચે પ્રમાણે છે-બોખરિયા નોળિાિ ૨) (૧) ઓપનિપિકી દ્રવ્યાનપૂર્વ અને (૨) અનૌપનિધિકી દ્રવ્યાનવી (રત્યf it હા બોખિરિયા શા ઢબ્બા) તેમાં જે ઔપનિધિકી આનુપૂવી છે તે સ્થાપ્ય છે, કારણકે અહપ વિષયવાળી હોવાના કારણે અત્યારે અહીં તેનું પ્રતિપાદન કરવાની જરૂર નથી “નિધિ' પદનો અર્થ અહીં “ નિક્ષેપ ” સમજ નિધાન, નિધિ, નિક્ષેપ, ન્યાસ અને સ્થાપના આ બધા નિધિશબ્દના પર્યાયવાચી શબ્દ છે. “ઉ૫' શબ્દનો અર્થ “ સમીપ’ થાય છે. અને “નિધિ' શબ્દ રાખવાના અર્થને સૂચક છે હવે ઉપનિધિ શબ્દને આ પ્રમાણે અર્થ થાય છે-કોઈ એક વિવક્ષિત પદાર્થને પહેલાં વ્યવસ્થાપિત કરી દીધાં પછી તેની પાસે જ અન્ય પદાર્થોને પૂર્વાનુમૂવીના ક્રમથી જે રાખવામાં સ્થાપિત કરવામાં આવે છે તેનું નામ ઉપનિધિ છે. ” આ ઉપનિધિ જે અનુપૂવીનું પ્રયોજન છે તે આનુપૂવને ઔપનિધિ કી આનુપૂવી કહે છે તેમાં સામાયિક આદિ ૬ અધ્યયને પૂર્વાનુપૂવથી નિક્ષેપ કરવામાં આવે છે. તેમને આ નિલેપ જ ઉપનિધિ રૂ૫ છે. ઓપનિધિકી આનુપૂવમાં આ ઉપનિધિ જ પ્રજનબૂત હોય છે. અપવિષયવાળી હોવાને કારણે તેને અહીં વ્યાખ્યાત કરવા ગ્ય નહીં કહેવાનું તાત્પર્ય એવું નથી કે આ સૂત્રમાં સૂત્રકાર અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૩
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy