SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ભંગોપદર્શનતાના નિરુપણ હવે સૂત્રધાર ભગોપાશનતાનું નિરૂપણ કરે છે– “પ્રાપનું લrg૪” ઈદિ– શબ્દાર્થ-(પાપvi irew માળિયા દિપોવાળભમવન સંરહનયમાન્ય આ સંગસમકત'નતા વડે કયું પ્રયોજન સિદ્ધ થાય છે ઉત્તર-(ાઇf imp મામાના મંદિરે મનોવાળા જી) સંગ્રહનયમાન્ય આ ભંગસમુત્કીર્તનતા વડે સંગ્રહનય માન્ય અંગો પદર્શનતા બતાવવામાં આવે છે. (તે દિ ૪ સંસાર મનોરંજયા ?) હે ભગવન ! સંગ્રહનયમાન્ય સંપદર્શનતાનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-(સંહ મંજા વંશના) સંગ્રહનયમાન્ય ભંગનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે– ( નિrfસવા બાપુ ) જેટલા વિદેશી કંધે છે, તેઓ એક જ આવી રૂપ છે. આ રીતે જેટલા વિદેશી સ્કંધ છે તેમને અહીં આન"વી" શબ્દના વાગ્યાથ રૂપે ગ્રહણ કરવા જોઈએ. (૫માજુના વખાણકુકી) જેટલાં પરમાણુ પુદ્ગલે છે, તેઓ એક અનાનુપૂવ રૂપ છે. આ રીતે સમસ્ત પરમાણુ યુદ્ગલેને અહીં અનાનુપવી પદના વાગ્યાથરૂપે ગ્રહણ કવામાં આવેલ છે. (vપરિયા કરવામg) જેટલાં હિપ્રદેશી દે છે, તેઓ એક અવત પાક રૂપ છે. આ રીતે “ અવક્તવ્યક” આ પદને વાગ્યાથી સમસ્ત હિપ્રદેશી શક છે તેથી “ અવક્તવ્યક” આ એક પદના પ્રયોગ દ્વારા સમસ્ત દ્વિ પ્રદેશી & ગ્રહણ થઈ જાય છે. એ જ પ્રમાણે હિસાગી ત્રણ ભાંગાઓને અને વિસગી એક ભાંગાનો વાગ્યાથે પણ સમજી લેવું જોઈએ. આ વિષયનું સૂત્રકારે “ સાહા” આદિ મુક્ત પદે કાશ કથન કર્યું છે. આ બધા પની વ્યાખ્યા પહેલાં આપવામાં આવી ચુકી છે. સૂell સમવતારકે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર સંગ્રહનયમત રમવતારના સ્વરૂપનું નિરૂપણ કરે છે“દિ ” ઈત્યાદિ– શબ્દાર્થ-(સે fk irrફ મોયા??) હે ભગવન ! સંગ્રહનય સંમત સમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–“મોરેસંગ્રહનયમાન્ય સમવતારનું વરૂપ આ પ્રકારનું છે-(સમવતાર એટલે સમાવેશ અથવા મિલન ) એટલે કે આનુપૂર્વી આદિ જે દ્રવ્ય છે તેમને અન્તર્ભાવ (સમાવેશ) સ્વસ્થાનમાં થાય છે કે પરસ્થાનમાં થાય છે?” આ પ્રકારની વિચારધારાને જે ઉત્તર છે, તેનું નામ સમવતાર છે મ. વિચારધારા આ પ્રમાણે ચાલે છે–સંગ્રહનયસંમત આનુપૂવી દ્રવ્યોને કયાં સમાવેશ થાય છે ? (૬ બggવી હું મોઘૉરિ? બનાળુપુથીડુિં મોરાંતિ કવરવાળે િમોરાંતિ) શું આનુપૂવી કામાં સમાવિષ્ટ થઈ જાય છે-મળી જાય છે ? કે અનાનુપૂવી દ્રમાં સમાવિષ્ટ થઈ જાય છે કે અવકતવ્યક દ્રવ્યોમાં સમાવિષ્ટ થઈ જાય છે. म. ५२ અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy