SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સૂત્રકાર સાતમા ભંગ, ભગસમુત્કીનતાનું નિરૂપણ કરે છે— “ પંચાળ સંરક્ષ્ણ ” ઇત્યાદિ— શબ્દાર્થ –( ચાળક સંસ અથચવળયા પિોળ) હે ભગવન્ ! સ’હેયમાન્ય આ અર્થ પદ્મપ્રરૂપણા વડે કયું પ્રયાજન સિદ્ધ થાય છે ? ઉત્તર-(ચાળ સંરÆ બ્રહ્યચલાય સંશ્ર્વ મંગલમુનિત્તળવા BA) સગ્રહનય સંમત આ અથપદપ્રરૂપણુતા વડે સંગ્રહનયમાન્ય ભ’ગસમુત્કીર્તનતાનુ' સ્વરૂપ જાણી શકાય છે. “ સે કેિ તે સંઘ મંગલમુખ્રિપળચા " સંગ્રહનય માન્ય ભ’ગસમુત્કી 'નતાનું સ્વરૂપ કેવુ છે ? ઉત્તર-( સંસ્મગલમુજિત્તળયા ?) સ`ગ્રહનયસ'મત તે ભ`ગસમુત્કીતનતા આ પ્રકારની કહી છે— (અસ્થિ ત્રાળુનુન્ની, અસ્થિ અનાજુપુત્રી ) (૧) એક આનુપૂર્વી' છે. (૨) એક અનાનુપૂર્વી છે, (અસ્થિ અન્નવવ) (૩) એક અવક્તવ્યક છે. ( નાન અતિ બાજીપુની ચ, અળાનુન્નુની ય) ૪) આનુપૂર્વી છે, અનનુપૂર્વી છે, ( અા-અસ્થિનાનુપુથ્વી ચ અત્તત્ર ચ) અથવા (૫) આનુપૂર્વી છે. અલ્સ્તન્યક છે. (બ્રા-અસ્થિ જ્ઞળાજીપુથ્વી ય અવત્તવ્ય ) અથવા (૬) અનાનુપૂત્રી' છે, અવક્તવ્યક છે. (અઠ્યા-અષિજ્ઞાનુવુની ચ, અનાજુપુશ્રી ચ, જીવત્તવન્દ્ ચ) અથવા (૭) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે અને અવકતવ્યક છે. (વ' વત્ત મંત્ની) આ પ્રકારે અહીં સાત ભાંગા (વિકલ્પા) બને છે. (લે ત सँगहस्स भंगसमुत्तिणया ) આ પ્રકારનું સગ્રહનયસ'મત ભંગસમુત્કીતનત્તાનું સ્વરૂપ છે. ભાવાથ-સ ગ્રહનયસ મત અપપ્રરૂપપશુતાનું પ્રયાજન આ સૂત્રદ્વા સૂત્રકારે પ્રકટ કર્યુ છે. તેમણે આ સૂત્રમાં એવુ· પ્રતિપાદન કર્યુ છે કે અથ પદ પ્રરૂપણુતા વડે ભ'ગસમુત્કીનતા રૂપ પ્રયેાજન સિદ્ધ થાય છે. આ ભ ́ગસમુત્ક્રીતનામાં મૂળ ત્રણ ૫૬ છે. તે ત્રણ પદ આ પ્રમાણે છે (૧) આનુપૂર્વી, (૨) નાનુપૂર્વી અને (૩) અવક્તવ્યક આનુપૂર્વી આદિના વાગ્યાથ પદેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણે પાને સ્વતંત્ર રૂપે લઈને ત્રણ ભાંગા બને છે. દ્વિસ’ચેગી ત્રણ ભાંગા નીચેના બબ્બે પદોના સ'ચાગથી અને છે-અનુપૂર્વી અને અનનુપૂર્વી, આનુપૂર્વી અને અવકતવ્ય અનાનુપૂર્વી અને અવકતવ્યક આનુપૂર્વી, અનનુપૂર્વી, અને અવક્તવ્યક, ત્રણ પદેના સચૈા સાતમા ભાંગે ભને છે. આ રીતે ત્રણ પદોના અસ યાગી ત્રણ ભાંગા, કિસ'ચાગી ત્રણ ભાંગા અને ત્રિસયાગીએ લાંગે મળીને કુલ સાત લાંગા અને છે. ટાસ્éા અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૯
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy