SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-(વંew ગાજીપુ વીડ્યા બાલુળી સમોચાંતિ, નો અવાર નોવાંતિ નો અTIggવ્યો મોરિ ) સંગ્રહનયસંમત સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય સ્વસ્થાન રૂપ આનુપૂર્વી દ્રમાં જ સમાવિષ્ટ થાય છે. પરસ્થાન ૩૫ અનાનyવી દ્રામાં કે અવક્તવ્યક દ્રોમાં સમાવિષ્ટ થતાં નથી. ( નિ કિ પળે પળે પોચાંતિ) એ જ પ્રમાણે સંશહનયસંમત અનાનુપૂવ” દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્ય પણ અનુક્રમે પોતતાના રથાનરૂપ અનાનુપૂવી માં અને અવક્તવ્યક દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે. તેનું સ્પષ્ટીકરણ ૮૯માં સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. સૂક્ષ્મ અનુગમકે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર સંગ્રહય સંમત અનુગામના સ્વરૂપનું નિરૂપણ કરે છે રે સિં સં બgrછે” ઇત્યાદિ શનાર્થ-(સે દિં કgrછે ?) હે ભગવન્ ! સંગ્રહ માન્ય અનુગામનું Rવરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(અgrણે સાવિ વળ) અનુગમ આઠ પ્રકારને કહ્યો છે. (તંગદા) તે પ્રકારે નીચે પ્રમાણે છે(संतपयपरूवणया, दवप्पमाणं च वित्तं फुसणा य, कालो य अंतर' भाग भावे અલાયદું નથિ ) (૧) સત્પદપ્રરૂપણુતા, (૨) દ્રવ્યપ્રમાણુ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અન્તર, (૭) ભાગ અને (૮) ભાવ. અ૫બહુ રૂપ અનુગમ પ્રકાર અહી નથી, કારણ કે સંગ્રહનય સામાન્યવાદી છે. (संगहस्स आणुपुवीदवाइकिं अत्थि पत्थि ? णियमा अस्थि एवं दोन्नि वि) હવે સૂત્રકાર સત્પદપ્રરૂપણુતાનું સ્વરૂપ સમજાવે છે- સત્પદપ્રરૂપણુતામાં એ વાતની પ્રરૂપણા કરવામાં આવે છે કે જે પ્રકારે શશશૃંગ (સસલાના શિંગડાં) આદિ પદ અસદર્થ (અવિધમાન પદાર્થ)નું પ્રતિપાદન કરનારા હોય છે, એ પ્રકારે આ આનુપૂર્વી આદિ પદે અસદર્થનું પ્રતિપાદન કરનારા નથી પરંતુ જેમ સ્તભ આદિ પદે સ્તંભરૂપ પિતાના વાસ્તવિક અર્થને પ્રતિપાદિત કરે છે, એજ પ્રમાણે આનુપૂવી' આદિ વાસ્તવિક આનુપૂર્વી આદિ સહર્ષનું (વિધમાન પદાર્થનું) પ્રતિપાદન કરે છે. તેથી (સંજુર બાજુપુરી દE & ઇસ્ટિ બરિય) “સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય છે કે નહી?” આ પ્રશ્નનો આ પ્રમાણે ઉત્તર આપી શકાય. (નિરમા કથિ) “આનુપૂવી તો અવશ્ય છે જ એ જ પ્રમાણે અનાવી અને અવકતવ્યક દ્રવ્યોના વિષયમાં પણ એવું સમજવું જોઈએ કે એ બને દ્રવ્ય પણ અવશ્ય વિદ્યમાન છે. દ્રવ્યપ્રમાણમાં એ વાતને વિચાર કરવામાં આવે છે કે આનyવી આદિ પદો દ્વારા જે દ્રવ્યનું કથન કરવામાં આવે છે તે દ્રવ્યોની સંખ્યા કેટલી છે. જેમ કે (સંદ8 બાજુપુથ્વીાઢવા f tહાદ સહિsar ન હે ભગવન સંગ્રહ સંમત આનુપૂર્વી દ્રવ્યે ' સંખ્યાત છે. કે અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર-તનો સંન્નિા , નો ઇલિકઝાઝું તો બળતા) સંગ્રહન સંમત આનyવી દ્રવ્ય સંખ્યાત પણ નથી, અસંખ્યાત પણ નથી અને અનલ પણ નથી, પરંતુ (નિયમ પ ાલા) નિયમથી એક જ રાશિ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૧
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy