SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા- જો આનુપૂર્વી દ્રવ્ય સુખ્યાત આદિ રૂપ ન ઢાય તે તેમાં એક રાશિરૂપતા કેવી રીતે સભળી શકે છે? કારણ કે આ રાશિરૂપતા તે દ્રવ્યની બહુલતામાં જ સભવી શકે છે. લેકમાં પણ એવુ' જ લેવામાં આવે છે કે જ્યારે ધાન્ય ઘણું જ ડાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે ચેાખાના ઢગલા (રાશિ) છે. આ ઉત્તર–સંખ્યાત આદિ રૂપતાને અભાવ ઢાવા છતાં પણ પેાતાના સ્વરૂપની દૃષ્ટિએ આનુપૂર્વી' દ્રવ્યેામાં મઝુલતા (વિપુલતા) છે. તેથી આનુપૂર્વી ત્ય સામાન્યની અપેક્ષાએ તે દ્રવ્યેામાં જે એકતા છે તે એકતાને અનુ લક્ષીને સૂત્રકારે અહી એવું કહ્યું છે કે “ મનુપૂર્વી દ્રવ્યેામાં એકરાશિરૂપતા છે. ” તેથી આ પ્રકારના કથનમાં દોઈ દોષ નથી આ કથનનું તાત્પય એ છે કે ત્રિપ્રદેશિક એક આનુપૂર્વી ચાર પ્રદેશિક એક અનુપૂર્વી છે, પાંચ પ્રદેશિ પસન્તના માની એક એક આનુપૂર્વી છે. આ પ્રકારે બધી આનુપૂત્રી માના સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, પરન્તુ તે સઘળી આાનુપૂર્વી એમાં ભાનુપૂર્વી રૂપ સામાન્યની અપેક્ષાએ એકતા માની લેવામાં આવી છે. તેથી તે અપેક્ષાએ આનુપૂર્વી આમાં એકરાશિરૂપતા માની લેવામાં આવી છે. અથવા-જેમ કાઈ એક વિશિષ્ટ પરિણામ સ્કંધદ્રવ્યમાં તદાર′ભક (તેના આરંભ કરનારા) પરમાણુઓની બહુતા હોવા છતાં પણ તદ્ગત એકતા જ મુખ્ય રૂપે વિવક્ષિત થાય છે, એજ પ્રમાણે અહીં પણ-શશિરૂપતામાં પશુ માનુપૂર્વી દ્રવ્યેની બહુતા હેાવા છતાં પણ એક આનુપૂર્વી રૂપ સામાન્યને આધારે એકત્વ જ મુખ્યત્વે વિક્ષિત થયું છે, અને એજ કારણે આ મુખ્ય એકત્વને લીધે સંચેયત્વ, અસભ્યેયત્ન આદિના નિષેષ થયેા છે. તેથી ભાનુપૂર્વી દ્રવ્યમાં એકરાશિરૂપતા માનવામાં કોઇ દેષ નથી. તથા ગો પદાર્થ રૂપ દ્રવ્યેને આશ્રિત કરીને એકરાશિત્વ પશુ વિરૂદ્ધ પડતુ નથી. (વ' રોમ્નિ વિ) એજ પ્રમાણે અનાનુપૂર્વાં દ્રવ્યમાં પણ એકરાશિત ગ્રહણ કરવું જોઈએ અને અવતક દ્રવ્યમાં પણ એકરાશિત્વ સમજી લેવુ એઇએ હવે સૂત્રકાર સ'ગ્રહનયસ'મત ક્ષેત્રનું નિરૂપણ કરે છે— પ્રશ્ન-(સંગમ ાળુપુત્રીના. હોસમને ફોન્ના) કે ભગવન્ ! સંગ્રહનયમાન્ય આનુપૂર્વી દ્રવ્યેા લેાકના કેટલા ભ!ગમાં છે ? (જં લો ज्जइभागे ं होज्जा, असंखेज्जइभागे होज्जा, संखेज्जेसु भागेसु होज्जा, अनं એનેવુ માગેલું હોન્ના, પ્રધ્વજો. હોન્ના! શુàાકના સંખ્યાતમાં ભાગમાં છે ? ૐ અસખ્યાતમાં ભાગમાં છે ? કે લેકના સંખ્યાતભાગમાં છે! કે લેાકના અસખ્યાત ભાગમાં છે ? કે સવ લેાકમાં છે? ઉત્તર-(નો સંગ્મેન માટે ફોન્ના, નો "સંહે માળે होश्या, नो संखेज्जेसु भागेसु होजा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा सव्वलोए होज्जा, પય રોમ્નિ વિ) સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય લાકના સંખ્યાતમાં ભાગમાં પણ નથી અસખ્યાતમાં ભાગમાં પણ નથી, સ`ખ્યાત ભાગેામાં પણ નથી, અસખ્યાત વાગામાં પણ નથી, પરન્તુ નિયમથી જ સમસ્ત વાકમાં છે, કારણ કે આનુ म० ५३ અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy