________________
હવે સૂત્રકાર દ્રવૃત વરૂપનું : કરે છે.
“સ જિં તં મુગં?" - - શબ્દાર્થ (સે જિં દુઃg?; હે ગવન્! - શ્રતનું કેવું સ્વરૂપ કહ્યું છે?
ઉત્તર-(ધતુર્થ વિરું ger) ના બે પ્રકાર કહ્યા છે. (તંગદા) તે બે પ્રકાર નીચે પ્રમાણે છે (શામળો એ ગામોય) (1) આગમને આશ્રિત કરીને દ્રવ્યશ્રત હોય છે, અને (૨) આગમને આશ્રિત કરીને દ્રવ્યશ્રત હોય છે. તેની ૦ગ્યાખ્યા આવશ્યક સૂત્રમાં આગળ કહ્યા પ્રમાણે સમજવી. | સૂ૦ ૩૩ છે
હવે સત્રકાર આગમને આશ્રિત જે દ્રવ્યત છે તેનું નીચે પ્રમાણે નિરૂપણ. કરે છે. િસં મામળો સુ' ઇત્યાદિ| શબ્દાર્થ (સે જિં સં યામો વારં?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે-હે ભગવન ! આગમને આશ્રય કરીને જે દ્રવ્યથત હોય છે, તે દ્રવ્યથુતનું કેવું સ્વરૂપ છે? , ઉત્તર—(ગામો [1) આગમને આશ્રય કરીને દ્રવ્યતનું આ ||પ્રકારનું સ્વરૂપ છે। (जम्स णं सुएत्ति पय सिक्खि ठियं जिय जाव णो अणुप्पेहाग) 'સાધુ અદિને શ્રતપદ શિક્ષિત છે, સ્થિત છે, જિત છે. વિહત છે, પરિજિત છે,
નામસમ છે, ઘૂષસમ છે. અહીનાક્ષર છે, અનત્યક્ષર છે, અન્યાવિદ્ધાક્ષર અખલિત ' છે, અમિલિત છે, અધ્યત્યાગ્રંડિત છે, પરિવણ ઘેષયુકત છે, કઠેઠ વિપ્રમુકત છે, છે અને ગુરુવાચનો પગત છે, આ રીતે તે સાધુ આદિ વાંચનાથી, પરિવર્તનથી પૃચ્છનથી, પરિવર્તનથી અને ધર્મકથાથી તેમાં વર્તમાન છે, પરંતુ ઉપગ પરિણામથી તેમાં વર્તમાન (પ્રવૃત્ત) નથી, અને તેથી ઉપગથી રહિત લેવાને કારણે તે સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યથત માનવામાં આવે છે; (૨) કાર કે (ગણુગોળા (મિતિ ) આગમનું એવું વચન છે કે જે ઉપપગથી રહિત હોય છે–
અનુપયુકત પરિણામવાળા હોય છે તેને દ્રવ્યરૂપ માનવો જોઈએ. આ ત્રમાં ' વપરાયેલાં પાને ભાવાર્થ ૧૪ માં સૂત્રમાં આપ્યા પ્રાણે સમજ. . ૦ ૩૪
નો આગમ સે દવ્યાવશયક કા નિરૂપણ હવે સત્રકાર આગમને આશ્રિત કરીને દ્રવ્યમૃતનું નિરૂપણ કરે છે– )
“સે fજં તું ને અમો વમુગં?” ઈયદિ
શબ્દાર્થ-(સે fઉં તં) ઇત્યાદિ શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે કે હે ભદન્ત!, નેઆગમને આશ્રિત કરીને દ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–શામળો સમુ ઘwા) નોઆગમને આશ્રિત કરીને દ્રવ્યકૃતના ત્રણ પ્રકાર કહ્યા તે. (સંનહીં) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે (जाणयसरीरदव्यसुय, भवियसरीरदव्वसुय, जाणयसरीरवइरित्तं दध्वसुय)। (૧) જ્ઞાયક શરીર દ્રવ્યશ્રત, (૨) ભવ્ય શરીર દ્રવ્યશ્રેત્ર, અને (૩) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવું દ્રવ્યત આ સૂત્રની વ્યાખ્યા આગળ ૧૬ માં સત્રની જે વ્યાખ્યા આપવામાં આવી છે, તે વ્યાખ્યા પ્રમાણે સમજવી. | સ. ૩૫
*
*
|
અનુયોગ દ્વાર સુત્રમ