SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાયક શરી૨ વ્યશ્રુતકા નિરુપણ હવે સુત્રકાર જ્ઞાયકશરીર દ્રષ્યશ્રુનના સ્ત્રીનું નિરૂ શુ કરે છે— “સે ર્જિત નાળયસરી મુખ્ય ઇત્યાદિ— ,, શબ્દાર્થ (સે ૪ તં વાળયસરી/સુય) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! સાયકશરીર દ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવુ છે? ઉત્તરમુત્તિ ચાનિાળયÆ) શ્રત શબ્દના વાચક એવા આગમના અ་રૂપ અધિકારના જ્ઞાતાનું (શય) શરીર (ż) કે જે (વાયનુય ચાવિયષસ) વ્યપગત થઇ ચુકયું છે ચૈતન્ય પર્યાયથી રહિત થઇ ચુકયું છે, શ્રુત થઈ ચુકયુ' છે દસ પ્રકારના પ્રાણાથી રહિત થઇ ચુકયુ છે, ચ્યાવિત થઇ ચુકયુ છે, અલિષ્ઠ આયુક્ષયના કારણેાથી પ્રાણરહિત થઇ ચુક્ષુ' છે, ત્યકતદેહ થઈ ચુકયું છે. આહાર પરિતિ જનિત વૃદ્ધિ જેમાંથી સર્વથા નીકળી ચુકી છે (નાળવસરી મુર્થ) એવાં શરીરને ‘જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુ' રૂપ કહેવામાં આવે છે. (ત ચૈવ પુત્રં મળિય) અહીં ૧૭માં સૂત્રમાં કથિત આ વિષય સ ંબંધી આ યપગત આદિ પદથી શરૂ કરીને (ઝાવ છે તે નાળયસરીમુય) જ્ઞાયકશરીર દ્રવ્યમ્રુત પન્તના પાડ(માળિયન્ત્ર) ગ્રહણ કરવા જોઈએ. તેની વ્યાખ્યા ૧૭માં સૂત્રની વ્યાખ્યા પ્રમાણે સમજવી જોઈએ. ! સુ॰ ૩૬ u ભવ્ય શરી૨ દવ્યશ્રુતકા નિરુપણ હવે સૂત્રકાર ભવ્યશરી દ્રવ્યશ્ચતનું નિરૂપણ કરે છેતે વિયરી-મુખ્ય ઇત્યાદિ “સે શબ્દાÜ–(તે) શિષ્ય ગુરુને અવેલ પ્રશ્ન પૂછે છે કે (7) પૂર્વ પ્રસ્તુત વિષય રૂપ (ત્રિ સત્તવનુંT) ભવ્યશરીરદ્રવ્યશ્રુતનું (f) કેવુ' સ્વરૂપ છે ? ઉત્તર (ગૅ કરી ગોળનમ્મળનિવ્રુત જે જીવ ઉત્પત્તિ સ્થાનરૂપ ચાનિ માંથી પેાતાના સમય (નમાં રહેવાના સય) પૂરા કરીને નીકળ્યા છે. ગર્ભાપાતથી ઉત્પન્ન થયા નથી અને તે જીવ તે પ્રાપ્ત શરીર વડે વર્તમાનકાળે શ્રુત શબ્દવાન્ય આગમો ને રાખી રહ્યો નથી પણ ભાષ્યમાં ઝૂના અને શીખવાના છે. એવા જીવના શરીન યશરીર ~શ્રત રૂપ ગણવામાં આવે છે. (ગેહા ટુવાવસ્તુ તદ્દા માળિયું ગાય સેન વામન મુખ્ય) ૧૮માં સૂત્રમાં દ્રવ્યા*કના વિષયને અનુલક્ષીને જેવું વર્ણન કરવામાં આવ્યુ છે. એવુ વર્ણન અહીં પણ ગ્રહણ કરવુ જોઇએ. “તેને ભવશરીર દ્રવ્યશ્રત કહે '' આ સૂત્રપ8 પર્યન્તનુ ભવ્યશરીર દ્વાષક' સૂત્રનુ' સમસ્ત કથન અહીં પણુ ગ્રહણુ કરવું જોઇએ તેની વ્યાખ્યા પણ ૧૮માં સૂત્રની વ્યાખ્યા પ્રમાણે જ સમજવી. ાસુ૩૭ાા જ્ઞાયક શરીર અને ભવ્યશરીર આ ખન્નેથી ભિન્ન એવું જે ' તદ્રયતિરિકત દ્રવ્યમ્રુત” છે તેના સ્વરૂપનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે અનુયોગ દ્વાર સુત્રમ “સે ઉર્જા ત ગાળયસરીયલીવરત્ત ધ્વમુથ' ઇત્યાદિ શબ્દા—સે ત ગાળથી વિયસરી નિદ્દમુય ?) શિષ્ય ૬૬
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy