________________
જ્ઞાયક શરીર મધ્ય શરીર વ્યતિરિક્ત દવ્યગ્રુતકાનિરુપણ ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત! જ્ઞાયક શરીર અને ભવ્ય શરીર. આ બન્નેથી ભિન્ન એવું જે દ્રવ્યશ્રત છે તેનું કેવું સ્વરૂપ છે?
उत्त:-(पत्तयपोत्थयलिहिय जाणयसरीरभविपसरीग्वरितं दव्वसुयं) તાડપત્રો અને પત્રોના સમૂહરૂપ પુસ્તકમાં લખેલું જે શ્રત છે તેને જ્ઞાયક શરીર અને ભયશરીર વ્યતિરિકત દ્રવ્યશ્રત કહે છે. (પ્રહ) અથવા “વત્તાત્યસિદિ' આ સૂત્રાશની સંસ્કૃત છાયાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે આ સૂત્રપાઠને. નીચે પ્રમાણે અર્થ થશે
પોતક* એટલે વસ. અને પત્ર એટલે પુસ્તક આ રીતે શબ્દનો અ કરતા દ્રવ્યશ્રતને નીચે પ્રમાણે અર્થ પણ થઈ શકે છે કે વસ્ત્રો ઉપર અને પુસ્તક પ કાગળ પર લખેલા શનને જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવું દ્રવ્યશત કહે છે.” કાગળ આદિ પર લખાયેલા શ્રતમાં ઉપગથી રહિતતા હોવાને કારણે દ્રવ્યત્વ છે. જ્ઞાનને આગમ કહે છે તે આગમરૂપ જ્ઞાનમાં આત્મા દેહ અને શખ કારણભૂત બને છે. તેમને જયાં અભાવ હોય ત્યાં આગમતાનો સદભાવ હોતે નથી પણ આગમતાને સદૂભાવ રહે છે. તાડપત્ર પુસ્તક આદિમાં લખેલા શ્રતમાં અચેતનતા હોવાથી જ્ઞાનરૂપતાનો અભાવ હોય છે, તે કારણે તે શ્રતમાં આગમતા રહેલી છે. - જ્યારે “” આ પદની સંસ્કૃત છાયા “g” “સૂત્ર થાય છે, ત્યારે તેને અર્થ થાય છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે- (નાળા રામવિયન પતિ રાજુ વિ વUT) તેઓ કહે છે કે જ્ઞાયકશરીર દ્વવ્યકૃત અને ભવિષશરીર દ્વવ્યકૃતથી ભિન્ન એવું જે દ્રવ્યસૂત્ર ( gu)ની સંસ્કૃત છાયા “perદાઓને આધારે આ પદ બન્યું છે) છે તે પાંચ પ્રકારનું કહ્યું છે- (૪) જે પ્રકારે નીચે પ્રમાણે છે-(લંડ વડાં થોડાં વાય) (૧) અંડજ (૨) બેડજ, (૩) કીટજ, (૪) બાલજ અને (૫) વાલ્કલ (તન્ય ત્રણ ઇંસામાયિ) પહેલાં તે અંડજને ભાવાર્થ બતાવવામાં આવે છે. હિંસ” એક ચતુરન્દ્રિય છે. વિશેષનું નામ છે. (અહીં હંસ નામનું પક્ષી ગૃહીત થયું નથી પણ પતંગીયા જેવું કોઈ ચતુરિન્દ્રિય જંતુ ગૃહીત થયું છે.) તે એક કથળી (કેશ) બનાવે છે તેમાંથી જે સત્ર ઉતપન થાય છે તેને “અડજ' કહે છે. તેને ગુજરાતી ભાષામાં રેશમી વસ્ત્ર કહે છે. હંસગભ” આ પદની પાછળ જે “આદિ’ પદ મૂકવામાં આવ્યું છે તે ચૌઈન્દ્રિયના ભેદનું પ્રદર્શક છે.
શંકા–જે હંસગર્ભમાંથી ઉત્પન્ન થયેલા સૂત્રને અંડજ સત્ર કહેવામાં આવે : તે “યાં જંપાભાકિ”માં સમાનાધિકરણતા લટિત થતી નથી.
ઉત્તર–અહીં કારણમાં કાર્યને ઉપચાર કરવામાં આવ્યો છે. તે કારણે ક્ષના ગર્ભમાંથી કશમાંથી ઉત્પન્ન થયેલા સુત્રને પણ અહીં હંસગર્ભના નામે માટે કરવામાં આવેલ છે. આ કારણે આ પ્રકારના કથનમાં કોઈ દેષ નથી,
જે વાસનB) કપાસ અથવા રૂમાંથી બનેલા બેડજ છે. “ડ” આ પદ કપાસના કેશરૂપ કાલાને માટે વપરાય છે. આ કપાસમાંથી જે સત્ર બને છે. તેને બંડજ કહે છે. (હિન્દીમાં કાલાને વરિ' કહે છે) અહીં આદિ પદ
અનુયોગ દ્વાર સુત્રમ