SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રપ્રમાણકા નિરૂપણ હવે સૂત્રકાર અનુગામના ત્રીજા ભેદ રૂપ ક્ષેત્રના વિષયમાં નીચે પ્રમાણે કથન કરે છે–અનેરામવાણાઈત્ય દિ– શબ્દાર્થ-(ામવાપાળ માંgTદવીદાસું) નગમ અને વ્યવહાર નયસંમત અનેક આનુ પૂ દ્રવ્ય (સોપા 6 સંવ7 18 મને હોન્ના) શું લકના સંખ્યામાં ભાગમાં અવરહિત છે? કે લાકના અસંખ્યાતમાં ભાગમાં અવગ હિત છે, કે (સંઘ૪૬ મો ના ૨) લેકના અસંખ્યાતમાં ભાગમાં અવગાદિત છે, કે (હંદુ માનુ ના રૂ) સંખ્યાત ભાગોમાં અવગાદિત છે, કે (સવો હોન્ના?) સંપૂર્ણ લેકમાં અવગાહિત હોય છે ? ઉત્તર-(gT a qદુર માળ વા ડ્રો ના, બસંત માને बा होज्जा, संखे जेसु भागेसु दा होजा, असंबिम्सु भागेसु वा होजा, सव्व. ટોપ પ હો 71) ત્રણ પરમાણુવાળા (ત્રિપદેશ) થી અનંત પર્વતનાં અગુવાળા ધ (અનંત પ્રદેશી કં) પંથી સામાન્ય રૂપે કોઈ એક દ્રવ્યની અપે. ક્ષાએ કઈ એક અનુપૂર્વી દ્રથ લેકના સંખ્યામાં ભાગમાં અવગાદિત થઈને રહે છે, કોઈ એક અ નુખવ” દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભ.ગમાં રહે છે, તથા કઈ એક આનુવાં દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કે ઈ એક અનુપૂવીદ્રવ્ય લેકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અને કોઈ એક આનુપૂવી દ્રવ્ય સમસ્ત લેકમાં અવગાહિત થઈને રહે છે જેમ કે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓના સમૂહમાંથી નિષ્પન્ન થયેલે અતિ મહાશ્કય તે અચિત્ત માકપ રૂપ આનુપૂરી" દ્રવ્ય એક સમયમાં સકળ લકને અવગાહિત કરી શકે છે. પ્રમ–તે અચિત્ત મહારકંધ સકલ લેકમાં કેવી રીતે અગાદિત થઈ જાય છે. ઉત્તર જેવી રીતે સમુદૂઘાતવતા કેવલી સકળ લોકમે ાં સમાઈ જાય છેઅવગોહિત થઈ જાય છે, એજ પ્રમાણે અચિન મહાર'ધ ૫ણુ સકલ લાકમાં અવગતિ થઈ જાય છે-સમાઈ જાય છે એટલે કે લેકની મધ્યમાં રહેલા કેવળી જયારે સમુદૂવાત કરે છે, ત્યારે પ્રથમ સમયે આત્મગ્રંશે ને દંડાકાર રૂપે પરિણુમાવે છે. તેમનું આ દંડાકાર રૂપ પરિણમન તિર્લગ્ન લેકમાં સંખ્યાત છે. જન સુધી અથવા અસંખ્યાત જન સુધી વિસ્તૃત થયેલું હોય છે, તથા ઉર્ધ્વ અને અધભાગમાં ૧૪ ચૌદ રાજુપ્રમાણુ લાંબુ હોય છે. આત્મપ્રદેશનું આ દંડાકાર ૨૫ પરિણમન સ્વાભાવિક હોય છે. બીજા સમયમાં તેમના તે આત્મપ્રદેશ કપાટના આકારમાં પરિણમન પામે છે ત્રીજા સમયમાં મંથાનરૂપ થઈ જાય છે, અને ચોથા સમયમાં અન્તરાલની પૂર્તિ કરીને સકળ હોકમાં પાસ થઈ જાય છે. પાંચમા સમયમાં અંતરાલોને સંકુચિત કરીને છા સમયમાં મંથાનને સંકુચિત કરીને, સાતમાં સમયમાં કપાટને અને આઠમાં સમયમાં દંડને સંકુચિત કરીને પિતાના શરીરમાં જ સમાઈ જાય છે એટલે કે પૂર્વાવસ્થામાં આવી જાય છે એજ પ્રમાણે અચિત્ત મહાપ પણ એક સમયમાં અકળ લેકને વ્યાપ્ત કરી લે છે. (નાનાલા ના નિયમ હતો રોગ) તથા આનુપૂર્વી પરિણામ યુક્ત અનંત દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે દ્રવ્યો સમસ્ત લોકમાં અવગાહિત છે. આ કથનનું અનુયોગ દ્વાર સુત્રમ ૧૨૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy