________________
‘અન્ત પદને વાચ્યાય છે. આ ત્રણેના (આદિ, મધ્ય અને અન્તને) સદ્ભાવ ત્રિપ્રદેશિક આદિ સ્મુધથી લઇને અનંત પ્રદેશિક પન્તના સ્ક ંધમાં ડાય છે. તેથી તે પ્રત્યેક રસ આનુપૂર્વી રૂપ ાય છે. પરન્તુ જે એક પરમાણુ તેમાં આદિ, મધ્ય અને અન્ત, આ ત્રણેને અસાવ ડાય છે, તેથી એક પરમાણુ આનુપૂર્વી રૂપ હાતુ નથી દ્વિદેશિક સ્કૉંધને આનુપૂર્વી રૂપે અથવા તેા અનાનુપૂર્વી રૂપે વ્યકત કરી શકતા નથી તેથી તેને અવકતવ્ય કહ્યો છે ને કે દ્વિદેશિક સ્કુલમાં બે પરમાણુ સ'શ્લિષ્ટ રહે છે, તે કારણે તેમાં અન્યાન્યની અપેક્ષાએ પૂર્વ'પશ્ચાદ્ભાવના (આદિ અને અન્તને) સાવ હાય છે, પરન્તુ ત્યાં મધ્યને સદ્ભાવ હાતા નથી અનુપૂર્વની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે- પૂર્વક્ષ્ય અનુ અનુપૂર્વ: ” “ પૂર્વની પાછળનું એટલે અનુપૂર્વ” આ અનુપૂર્વના જે ભાવ છે તેનુ' નામ આનુપૂર્વી' છે. આ પ્રકારની આનુપૂર્વી તે અહી' (દ્વિદેશી 'ધમાં) સરળતાથી સિદ્ધ થઈ જાય છે, છતાં પણ મધ્યના અભાવ હાવાથી ત્યાં સંપૂર્ણ' ગણુનાનુક્રમ સભવી શકતા નથી તેથી તે ગણનાનુક્રમ આનુપૂર્વી રૂપેવ્યકત થવા અશકય છે,
શંકા-સ'પૂણ્' ગણુનાનુક્રમ ભલે ન હેાય પણ આદિ અને અન્તરૂપ પૂર્વ પશ્ચાદ્ ભાવરૂપ આનુપૂર્વી વિદ્યમાન હોવાથી આ દ્વિદેશી સ્મુધ મનુપૂર્વી' રૂપ સભવી શકે છે તે તેને આનુપૂર્વી' રૂપ કહેવામાં શે વાંધા નડે છે? ઉત્તર-જે રીતે મેરુ પર્યંત આદિ સ્થળની મધ્યમાં આવેલા કોઇ પદાર્થને મધ્યભાગ રૂપે મર્યાદિત કરીને લેક તેના પૂર્વ' પશ્ચિમ રૂપ વિભાગ પાડે છે અને મધ્યસ્થ સ્થળની પૂર્વે આવેલા ભાગાને પૂર્વના ભાગેા રૂપે અને પશ્ચિમે આવેલા સ્થળાને પશ્ચિમના ભાગેા રૂપે આળખે છે, એજ પ્રમણે દ્વિપદેશી સ્કન્ધમાં પણ મધ્યભાગને સદ્ભાવ હતા એવુ થઇ શકત મનત-તેના પૂર્વ-પશ્ચિમરૂપ વિભાગ પડી શકત-અને તે તેમાં આનુપૂર્વી ત્વ સભવી શકત, પરન્તુ એવું તે તેમાં શકય નથી, કારણ કે દ્વિદેશિક સ્કન્દ્રમાં મધ્યમાં એવું કઈ પણ નથી કે જેને મર્યાદિત કરીને તે ન્યમાં પૂર્વ' પર ભાવ પરસ્પરની અનપેક્ષા પૂર્વક સમગ્રરૂપે શકય અને આ કથનના ભાવાય એ છે જ્યાં આદિ અને અન્તના બે પરમાણુઓની વચ્ચે એક ત્રીજુ પરમાણુ માજુદ હોય છે, ત્યાં મધ્યના પરમાણુને અવધિભૂત (મર્યાદારૂપ) માનીને પૂર્વ પશ્ચાદ્ભાવ શકય બને છે અને ત્યારે જ અનુપૂર્વી સંભવી શકે છે–તે સિવાય આનુપૂર્વી ત્લ શકય અનતુ નથી. તે કારણે દ્વિદેશી સ્પધને આનુપૂર્વી રૂપે વ્યક્ત કરી શકતા નથી,
શંકા-જો દ્વિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી રૂપ કહી શકાતા નથી, તે તેને પુદ્દલ પરમાણુની જેમ અનાનુપૂર્વી રૂપ કહેવામાં શે। વાંધે છે?
ઉત્તર-પરસ્પરની અપેક્ષાએ તેમાં પૂર્વ પશ્ચાદ્ભાવ માત્રને જ જો! સ ્ ભાવ છે તે તેને અનાનુપૂર્વી રૂપ પણુ કેવી રીતે કહી શકાય ? મા રીતે શ્રા દ્વિદેશી ધ માનુપૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નધી અને અનાનુ. પૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નથી, તે કારણે તેને અવક્તવ્ય કૅટિમાં ગણાવવામાં આવ્યે છે. આ કથન દ્વારા એજ વાત સિદ્ધ થાય છે કે ત્રિપ્રવૈશિક આદિ, સ્ક ંધમાં આદિ મધ્ય અને અન્ત ભાવની વિદ્યમાનતા હોવાથી તેમાં સમગ્રરૂપે પૂર્વ પશ્ચાદ્ભાવ મેાજૂદ છે. તેથી આ ત્રિપ્રદેશિક આદિ જ માનુપૂર્વી રૂપ છે, અને પરમાણુ પુદ્રઃ અનાનુપૂર્વી રૂપ છે તથા દ્વિપ્રદેશી ધ અવક્તવ્ય ક્રેટિના છે. આ પ્રકારે અહી સુજ્ઞા સંગી સંબધ રૂપ અથ પતની પ્રરૂપણા થઈ જાય છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૮