________________
કેવલીઓમાં મનુષ્ય ગતિ રૂપ ઔદયિક ભાવને, જ્ઞાનદર્શન રૂપ ક્ષાયિક ભાવને અને છેવત્વ રૂપ પરિણામિક ભાવને સદ્ભાવ રહે છે. આ રીતે કેવલીઓમાં આ ત્રણ ભાવને જ સદ્દભાવ રહે છે. તેમનામાં ઔપશમિક - ભાવને સદ્ભાવ હેતું નથી કારણ કે ઔપશમિક ભાવ મેહનીય કર્મના ઉપશમ પર આધાર રાખે છે. કેવલીઓમાં મેહનીય કર્મને સદ્ભાવ જ હિતે નથી કેવલીઓમાં ક્ષાયોપથમિક ભાવને પણ સદ્ભાવ હોતે નથી કારણ કે લાયોપથમિક ભાવ ઈન્દ્રિયાદિ પદાર્થ રૂપ મનાય છે. છે ઈન્દ્રિયાદિ રૂપ પદાર્થ કેવલીઓમાં હેત નથી, કારણ કે તેઓ ઈન્દ્રિયાતીત હોય છે. “અતીન્દ્રિયા જે જિનાઃ” એવું સિદ્ધાન્તકથન છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કેવલી એનું જ્ઞાન ઇન્દ્રિયાતીત (અતીન્દ્રિય). હોય છે આ પ્રકારે ઔદવિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણે ભાવના સંયોગથી નિષ્પન્ન થતે પાંચમો ભંગ માત્ર કેવલી એ માં જ સંભવી શકે છે.
ઔદયિક, લાયોપથમિક અને પરિણામિક, આ ત્રણ ભાવેના સંયોગ્રંથી નિષ્પન્ન થતા સાન્નિપાતિક ભાવ રૂપ કો ભંગ નારકાદિ ચારે ગતિમાં સંભવી શકે છે, કારણ કે નારકાદિ ગતિએને ઔદયિક માનવામાં આવે છે. આ ગતિના જીવમાં જે ઇન્દ્રિયો હોય છે તે ક્ષાયોપથમિક ભાવ રૂપ ગણાય છે. અને છેવત્વ પરિણામિક ભાવ રૂપ ગણાય છે. આ રીતે ઔદયિક, શાયોપથમિક અને પરિણામિક, આ ત્રણ ભાના સંયોગથી નિષ્પન્ન થત છઠ્ઠો ભંગ નારકાદિ ચાર ગતિઓમાં સંભવી શકે છે.
પાંચમાં અને છઠ્ઠા ભંગ સિવાયના આઠ અંગેની કેઈ પણ જગ્યાએ શયતા હોતી નથી તેથી માત્ર પ્રરૂપણા કરવા નિમિત્ત જ તે ભગનું કથન અહીં કરવામાં આવ્યું છે, એમ સમજાસૂ૦ ૧૫લા ચતુષ્કસંયોગજ સાંનિપાતિક ભાવક નિરૂપણ
ચાર ભાના સગથી નિપન્ન થતા સાન્નિપાતિક ભાવેનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે-“રહ્યાં તે વન” ઈત્યાદિ–
શબ્દાર્થ (સાથળ જે તે વર ૧૩Fાંનો તે ૪) ચાર ભાવના સાગથી બનતા ચતુષ્કસંગી પાંચ ભંગ બને છે, તે ચતુષ્કસંયોગી પાંચ ભંગ નીચે પ્રમાણે છે-(કરિથાને રચ-૩વામ-at- વગોવણમિનિહom) પહેલે ભંગ-ઔદયિક, પશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક, આ ચાર ભાવોના સંગથી બનતે સાન્નિપાતિક ભાવ (તિથનામે ૩ય, ઉમિલ, ata, vળામા, નિજો) બીજો ભંગ-દયિક, પશમિક સાયિક અને પરિણામિક, આ ચાર ભાવેના સંયોગથી બનતે સાન્નિપાતિક ભાવ
(ઝરિયનામે વય-વામિય--ગોવરમચ-રિનામિનિજો) ત્રીજો ભંગ-દયિક, ઔપશમિક, ક્ષાપશર્મિક અને પરિણામિક, આ ચાર ભાના સંયોગથી બનતે સાત્તિપાતિક ભાવ.
ભંગ-(ગથિનામે વય-રા- મોવરમિય-રિનામિનિબom) દયિક, ક્ષયિક, લાપશમિક અને પારિણબિક, આ ચાર ભાના સંયેગથી નિપન્ન થતા સાન્નિપાતિક ભાવ.
પાંચમે ભંગ-(કરિયામે વવામિય-ર સમોવમિ-નિખિલ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૬૩