SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ નો આગમ ભાવાવશ્યક કા નિરુપણ ભાવાવણ્યકને જે ‘ ના આગમ ભાવાવણ્યક' નામના બીજો ભેદ છે તેનુ સૂત્ર કાર હવે નિરૂપણ કરે છે—“સે જ તે નો આવકો ઈત્યાદિ— શબ્દા — ( ) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે કે હે ભગવન્! ને આગ મની અપેક્ષાએ જે ભાવાવશ્યક કહ્યો છે તે ભાવાવણ્યકતુ. એટલે કે ને! આગમ ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર—(નેવમત્રો માત્રાવયં તિવિષે ññ) નાઆગમને આશ્રિત કરીને ભાવાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે. (તંજ્ઞા) તે ત્રત્રુ પ્રકારો નીચે પ્રમાણે છે(èË) (૧) લૌકિક (ઝુવાવયળિયં) (૨) કુપ્રાવચનિક અને (૩) હોવુ-) જ્ઞહિં) લોકોત્તરિક આ પદોની વ્યાખ્યા દ્રવ્યાવશ્યકની જેવી જ સમજવી જોઇએ, પરન્તુ તે વ્યાખ્યામાં દ્રવ્યાવશ્યકની જગ્યાએ ‘ભાવાવણ્યક' પદને ઉપયોગ કરવે જોઈએ !! સૂ. ૨૫ હવે સૂત્રકાર લૌકિક ભાષાવશ્યકનું નિરૂપણ કરે છે— “સે જે તે શË” ઇત્યાદિ— શબ્દાર્થ-શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પૂત્રપ્રસ્તુત લૌકિક ભાવાવણ્યકનું સ્વરૂપ કેવું છે ? ગણાય ઉત્તર-(èË માવા સવં પુત્રશ્ને મારું અવળ્યે રામાયન) લૌકિક ભાવાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે-પૂર્વાહ્ન (દિવસના આગલા ભાગમાં) મહાભારતને વાંચવું અથવા શ્રવણુ કરવુ' અને અપરાહૂને (દિવસના પાછલા ભાગમાં) રામાણુને વાંચવું અથવા શ્રવણ કરવું', તે અવશ્ય કરવા ચૈાગ્ય હાવાથી આવશ્યક રૂપ ગણાય છે. લેાકેામાં મહાભારતનું વાંચન અથવા શ્રવણુ કરવાનું કાર્ય. પૂર્વાદ્ઘમાં કરવા યોગ્ય છે અને રામાયણનું વાંચન અથવા શ્રવણું કરવાનુ` કા` અપરાહ્નમાં કરવા ચેાગ્ય મનાય છે. તેના કરતાં વિપરીત ક્રમે તે કરવાથી દોષને પાત્ર થવુ પડે છે. આ રીતે આ કા અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી આવશ્યક રૂપ છે, તથા તેના શ્રોતા અને વાચનકર્તાના તેના અર્થમાં ઉપયોગ રૂપ પરિણામના સદ્દભાવને લીધે તેમાં ભાવરૂપતા પણ ડાય છે. વાચનકર્તા તે વખતે ભાષણ કરવાની ક્રિયાથી, પુસ્તકના પાનાંએ ફેરવવાની ક્રિયાથી યુકત હોય છે, તથા શ્રોતાએ તે શ્રવણુ કરવા રૂપ ક્રિયાથી, શરીરને સયન કરવા રૂપ ક્રિયાથી અને બન્ને હાથેાને જોડી રાખવા રૂપ ક્રયાથી યુકત હોય છે. આ પ્રકારની વકતા અને તાની તે ક્રિયાએમાં આગમતાને સદ્દભાવ હતેા નથી કારણુ કે “રિયા ગામે સઢાર કિયા આગમરૂપ હૈ।તી નથી, આ પ્રકારનુ સિદ્ધાન્તનું કથન છે. આ પ્રકારે ક્રિયા રૂપ દેશમાં આગમતાના અભાવ હાવાથી તેમાં ‘ના આગમાને પણ સદ્ભાવ હોય છે. અહીં “ને” શબ્દ દેશ નિષેધના (અંશત નિષેધના) બાધક છે. પરન્તુ લોકમાં મહુભારત આદિ ગ્રંથોમાં આગમતાના વ્યવહાર થાય છે, તે કારણે તેમનામાં આગ મતાને સદૂભાવ પણ રહેલા છે. આ રીતે ક્રિયામાં આગમતાને અભાવ અને મહાભારત આદિમાં આગમતાને સદ્નાત્ર હોવાથી એટલે કે એક પ્રકારે આગમ તાના સદૃભાવ હાવાથી તેમાં નાઆગમતા (એક દેશની અપેક્ષાએ આગમતા) સિદ્ધ થાય છે. આ પ્રકારે યથા નિર્દિષ્ટ પૂર્વાહન કાળમાં મહાભારત આદિમાં ઉપયુકત (ઉપયેગ પરિણામથી યુકત) થયેલ વ્યકિતનું જે તેમના વાચન અને શ્રવણ રૂપ 12 66 ,, અનુયોગ દ્વાર સુત્રમ ૫૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy