________________
પદપ્રરૂપશુ
વાળાં છે, તે સઘળા અનૌપનિધિકી કાલાનુપૂર્વીના ભેદ રૂપ તાના વિષયરૂપ છે. અને તેએ બધાં એક એક અનાનુપૂર્વી રૂપ છે એજ પ્રમાણે ચાર સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય છે તે દ્રવ્યેથી લઈને અસ`ખ્યાત પર્યન્તની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્યેા છે, તેમાંનું પ્રત્યેક દ્રવ્યવિ શેષ પણ આનુપૂર્વી રૂપ જ છે.
શકા-જો દ્રવ્યવિશેષમાં જ આનુપૂર્વીતા માનવામાં આવે, તે “ કાલાનુપૂર્વી” આ પ્રકારનું કથન વિરૂદ્ધ પડે છે, કારણ કે કાલાનુપૂર્વીના કથનમાં તે કાળમાં આનુપૂર્વીતા કહેવી જોઈએ-દ્રવ્યવિશેષમાં આનુપૂર્વીતા કહેવી એઇએ નહી'. અહી તેા આપે દ્રવ્યવિશેષામાં આનુપૂર્વીતા બતાવી છે. તે આ બાબતના આપ શે! ખુલાસેા કરી છે. ?
ઉત્તર-અહી જે દ્રવ્યવિશેષામાં આનુપૂર્વીતા પ્રકટ કરવામાં આવી છે, તે કેવળ દ્રવ્યેામાં જ પ્રકટ કરવામાં આવી નથી, પરન્તુ જે દ્રવ્ય સમયત્રય આદિ રૂપ કાળપર્યાયથી વિશિષ્ટ (યુક્ત) છે તેમાં જ પ્રકટ કરવામાં આવેલ તેથી અહીં સમયત્રય આદિ રૂપ કાળપર્યાયથી યુક્ત દ્રવ્ય જ ગ્રહણ ક્રૂરવામાં આવેલ છે. આ પ્રકારે કાળની ત્રણ પાંચા અને તે ત્રપ ચાવાળા દ્રશ્યમાં અભેદના ઉપચાર કરીને અને કાળપર્યાયની જ પ્રધાનતા માનીને કાળપર્યાયવિશિષ્ટ દ્રવ્યમાં પણ કાલાનુપૂર્વીતા સમજવી જોઇએ દ્રવ્યની અનન્ત સમય સુધી રહેવાની સ્થિતિ સ્વભાવથી જ હાતી નથી એટલે કે કોઈ પણ દ્રવ્ય એવુ' નથી કે જેની સ્થિતિ સ્વભાવથી જ અનંત સમયની ઢાય તેથી જ અનંત સમયની સ્થિતિવાળી કાલાનુપૂર્વી હાતી નથી તે કારણે અન’ત સમયની સ્થિતિવાળી કાલાનુપૂર્વી અહી' પ્રકટ કરવામાં આવી નથી.
(संज्जिसम यट्टिए आणुपुव्वी असंविध्य समयद्विप आणुपुब्बी) આ સૂત્રપાઠના અર્થ પણ ઉપર્યુક્ત કથનમાં સ્પષ્ટ થઇ ચુકયા છે.
(જ્ઞમટ્રિપ બનાળુપુથ્વી) તથા જે પરમાણુ રૂપ દ્રવ્ય, એ અણુવાળું દ્રવ્ય, ત્રણુ અણુવાળું દ્રવ્ય, ચારથી લઇને સંખ્યાત પર્યન્તના અણુવાળુ' દ્રવ્ય, અસખ્યાત અણુક દ્રવ્ય અને અનતાણુક દ્રશ્ય એક સમયની સ્થિતિવાળું હોય છે, તેને અનાનુપૂર્વી રૂપ સમજવુ' (ટુ મટ્રણ અપાવવાં) તથા એ સમયની સ્થિતિવાળું જે પરમાણુરૂપ દ્રવ્ય, એ અણુવાળું દ્રશ્ય, ત્રણથી લને સખ્યાત પર્યન્તના અણ્ણાળુ દ્રવ્ય, અસખ્યાત અણુ દ્રવ્ય અને અનંત અણુક દ્રશ્ય હોય છે તેને અવક્તવ્ય દ્રવ્યરૂપ સમજવું,
અનુયોગ દ્વાર સુત્રમ
૧૮૫