________________
બાકી રહી જાય છે એ જ પ્રમાણે ક્ષય અને ઉપશમને કારણે પણ કર્મોની સ્થિતિ થાય છે કર્મોના ઉદયથી ઉત્પન્ન થતાં ભાવને ઔદયિક ભાવ કહે છે જેમ કાદવને લીધે પાણી મલિન બને છે, એ જ પ્રમાણે કર્મોના ઉદયથી આત્મા પર કરૂપી મેલ જામે છે. પરિણામિક ભાવના નીચે પ્રમાણે છે ભેદ છે-(૧) સાદિ પારિમિક ભાવને સદ્દભાવ ધમસ્તિકાય અતિ અમૂર્ત દ્રામાં હોય છે અને મૂર્ત પદ્ગલિક દ્રવ્યમાં સાદિપરિણામિક ભાવસદુભાવ હોય છે. સૂ૦૮૯
અલ્પ બહુ–દવાર કા નિરુપણ હવે સૂત્રકાર નવમાં અલાબહત્વ દ્વારની પ્રરૂપણ કરે છે“gutવ નં મતે ! ” ઈત્યાદિ–
શબ્દાર્થ-(મતે ! નેTHવવામાન હgfઉં કાળુપુત્રીવવ્યા અનાજુપુરથી दव्वाण' अवत्तव्वगदव्वाण' य दवट्ठयाए पएसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे
વા વા યદુવા વા તુચ્છા થા વિશેષાદિયા 13) હે ભગવન્ ! નગમ અને વ્યવહાર નયસંમત આ આનુપૂવી દ્રવ્ય, અનાનુપૂવી દ્રવ્યો અને અવક્તવ્યક દ્રવ્યની દ્રવ્યર્થતા, પ્રવેશાર્થતા અને દ્રવ્યથાર્થપ્રદેશાર્થ. તાની અપેક્ષાએ સરખામણી કરવામાં આવે, તે કયા કયા દ્રવ્ય કરતાં ન્યૂન છે ? કયા કયા દ્રવ્ય કયા કયા બે કરતાં અધિક છે ? કયા કયા દ્રવ્ય કયા કયા દ્રવ્યોની બરાબર છે ? અને કયા કયા દ્રવ્ય કયા કયા દ્રાથી વિશેષાધિક છે ?
ઉત્તર-(નોરમા !) હે ગૌતમ ! (ત્રાવ જેમકવાણાનું વત્તધ્યાયુવા કાર્યો વાઈ) દ્રથાર્થતાની અપેક્ષાએ નૈગમ અને વ્યવહાર નય. સંમત અવક્તવ્યક દ્રવ્ય સાથી અ૫ છે-એટલે કે અનાનુપૂર્વી દ્રવ્યથી પણ તે અ૫પ્રમાણમાં હોય છે. (કબાજુપુત્રી , દુયાપ વિસેરિયા) તથા દ્રવ્યાર્થતાની અપેક્ષાએ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વા દ્રવ્યો વિશેષાધિક છે. તેમાં આ વિશેષાધિકતા વસંતુસ્થિતિના સવભાવની અપેક્ષાએ સમજવી. “તડુ ” કહ્યું પણ છે કે “હે ભગવન્! પરમાણુ યુદ્ગલે અને દ્વિદેશી સ્કંધે, આ બન્નેમાંથી કે કેના કરતાં અધિક છે? ઉત્તરહે ગૌતમ! દ્વિપદેરીક સ્કો કરતાં પરમાણુ પુદગલે અષિક હોય છે.” આ કથન અનુસાર દ્વિપદેશી કંધે રૂપ અવફતવ્યક દ્રવ્ય કરતાં પરમાણુ પુદ્ગલ રૂપ અનાનુપૂર્વી દ્રવ્ય અધિક છે, એ વાત પ્રમાણિત થાય છે. (ાવા આજુપુળ્યાવા ) તથા કથાર્થતાની અપેક્ષાએ આનુપૂવ બે, અનાનુપૂવ બે કરતાં અસંખ્યાત ગણાં છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે જે અનાનુપ જે છે તેમાં પરમાણું રૂપ એક એક સ્થાન જ લભ્ય હોય છે, અને જે અવકતવ્યક વે છે તેમાં પણ દ્વિદેશી કંધ રૂપ એક એક જ સ્થાન લબ્ધ હોય છે. પરંતુ જે
અનુયોગ દ્વાર સુત્રમ
૧૩૩