SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આનુપૂવી દ્રવ્ય છે તેમાં તે ત્રિઅણુક કંધથી લઈને ક્રમે ક્રમે એક એક પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં થતાં અનતાણુક સ્કંધ પર્યન્તના અનંત સ્થાન હોય છે તેથી સ્થાનના બહુતની અપેક્ષાએ આનુપૂવ ક, અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યે કરતાં અસંખ્યાત ગણું કહેવામાં આવ્યાં છે. - શંકા- અનુપૂર્વ બેના સ્થાન અનંત હોય, અને અનાનુપૂર્વ ના તથા અવક્તવ્યક દલ્ટે.નાં સ્થાન એક એક હોય તે અહીં આનુપવી દ્રવ્યને અનાનુપૂવી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં અનંત ગણું કહેવા જોઈતા હતાં છતાં અહીં તેમને અસંખ્યાત ગણાં શા કારણે કાાં છે? - ઉત્તર-અનંતક જે કંધે છે તેઓ અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અને તમાં ભાગ પ્રમાણ હેવાને કારણે સ્વાભાવિક રીતે જ તેક (ઓછાં, ન્યૂન) છે. તેથી અનંતાણુક રકને લીધે આનુપૂર્વી દ્રવ્યમાં-આનુપૂર્વી નાં રથાનેમાં ખાસ કઈ વૃદ્ધિ થતી નથી. તેથી યથાર્થ રૂપે તે તે આપવી દ્રમાં અસંખ્યાત ગણા જ સ્થાન બને છે, અને એજ સ્થાનોની અપેક્ષાએ તેમનામાં (આનુપૂવ દ્રામાં) અસંખ્યાત ગુણિતતા જ સંભવી શકે છેઅનંત ગુણિતા સંભવી શકતી નથી. ૮૮માં સૂત્રમાં અનુગામના ભાગાર નામના સાતમાં ભેદનું પ્રતિપાદન કરતી વખતે સૂત્રકારે “ufi નું ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા આ વિષયનું વિશેષ વર્ણન કર્યું છે. તે તે સૂત્રમાંથી તે વોચી લેવું. આ રીતે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ આનુપૂવ ક આદિની અ૬૫બહુતાનું કથન કરીને હવે સૂત્રકાર પ્રદેશત્વની અપેક્ષાએ આનુપૂરી આદિ દ્વના અપમહત્વનું કથન કરે છે (નેમલવારા અનાજુપુદશીવ્યારું ઉપચાર કરવોવા) નેગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાનુપૂર્વી દ્રવ્ય પ્રદેશત્વની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય કરતાં અને આનુપૂવ કો કરતાં અલપ હોય છે, કારણ કે (કgggg) અનાનુપૂર્વી દ્રામાં પ્રદેશ રૂપ અને અભાવ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્યમાં પણ દ્વિતીય આદિ પ્રદેશોને સદ્ભાવ હતા તે દ્રવ્યર્થતાની જેમ પ્રદેશાર્થતામાં પણ અવક્તવ્યક દ્રવ્ય કરતાં તેમની અધિકતા જ હતા પરંતુ એવી કઈ વાતને તે સદૂભાવ જ નથી, કારણ કે પરમાણુ અપ્રદેશી હોય છે, એવું સિદ્ધાંતનું વચન છે. તે કારણે પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનવી દ્રવ્યોને સૌથી અ૯પ કહેવામાં આવેલ છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યાર્થતાની અપેક્ષા એ તે અનાનુપૂર્વા કાને અવક્તવ્યક દ્રવ્યો કરતાં વિશેષાધિક કહેવામાં આવેલ છે. એટલે કે અનાનુપૂવી દ્રવ્યો કરતાં અવક્તવ્યકહવે અ૫ કહેવામાં આવ્યાં છે. પણ પ્રદેશની અપેક્ષાએ તે આપવી અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૪
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy