SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવદવાર કા નિરૂપણ હવે સત્રકાર અનુગામના આઠમાં ભેદ રૂપ ભાવતારનું કથન કરે છે“ોજમજવાનું” ઇત્યાદિ શબ્દાર્થ-(ાવવાનું કાળુપુથી વ્યા જત િમાવે ) પ્રશ્ન-નગમ અને વ્યવહાર નયસંમત આનુપૂર્વી કો કયા ભાવમાં રહે છે! (વિંદ વાઘ મારે ફોજના) શું દયિક ભાવમાં રહે છે? (વરબિg મારે ફોન) કે પથમિક ભાવમાં રહે છે? (egg મારે જ્ઞા?, કે ક્ષાયિક ભાવમાં હોય છે ? (aોવામિણ મારે હોન્ના) કે ક્ષાપશમિક ભાવમાં હોય છે? (રિણામિણ મારે દોz ?) કે પરિણામિક ભાવમાં હોય છે? (નિવાર મારે તેના ) કે સાન્નિપાતિક ભાવમાં હોય છે? ઉત્તર-( ળિયા પારરિણાલિ મારે ફોકat) સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમથી જ સાહિપારિણામિક ભાવમાં રહે છે દ્રવ્યનું તે તે રૂપે જે પરિણમન થાય છે તેનું નામ પરિણામ છે એ પરિણામનું નામ જ પારિવારિક છે. તે પરિણામ બે પ્રકારનું હોય છે–(૧) સાદિ પરિણામ, (૨) અનાદિ પરિણામ ધર્માસ્તિકાય આદિ જે અફી દ્રવ્ય છે તેમનું તે તે રૂપે જે રવાભાવિક પરિણમન થાય છે તેનું નામ અનાદિ પરિણામ છે, કારણ કે અનાદિ કાળથી જ તે કાનું આ રૂપે પરિણમન થતું આવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ દ્રવ્યોનું જે સ્વાભાવિક સ્વરૂપ પરિણમન છે, એજ અનાદિ પરિણામ છે. પરંતુ જે રૂપી દ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય) છે તેમનું તે તે પ્રકારનું જે પરિણમન થાય છે તે સાદિ પરિણામ છે, કારણ કે વાદળાં, મેઘધનુષ આદિ પૌલિક દ્રના તે તે પ્રકારના પરિણમનમાં અનાદિતા દેતી નથી તેથી એવું કહેવામાં આવ્યું છે કે સમરત આનુપૂર્વા દ્રવ્ય સાદિપરિણામિક ભાવમાં રહે છે. એટલે કે આનુપૂર્વી દ્રવ્યોમાં જે આનુપૂર્વી રૂપ વિશિષ્ટ પરિણામ છે તે અનાદિ કાલિન નથી કારણ કે પુલોનું જે એક વિશિષ્ટ રૂપે પરિણમન થાય છે તે વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી જ સ્થાયી રહે છે, એમ માનવામાં આવે છે. એજ પ્રમાણે સમસ્ત અનાપૂ દ્રવ્ય અને સમસ્ત અવક્તવ્યક દ્રવ્ય પણ સાદિપરિણામિક ભાવમાં જ રહે છે દયિક આદિ ભાવેનું સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે. ભાવાર્થ – આનુપૂવ આદિ દ્રવ્ય કયા ભાવવાળાં હોય છે, એવો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે આ પ્રશ્નનો સૂત્રકાર એ ઉત્તર આપે છે કે સમરત આનુપૂર્વી આદિ વૌગલિક દ્રવ્ય સાદિપારિજામિક ભાવવાળાં હોય છે. પારિથમિક ભાવદ્રવ્યનું એ પરિણામ છે કે જે માત્ર દ્રવ્યના અસ્તિતમાં જ આપે આ૫ થયા કરે છે. ઔપણમિક ભાવ કર્મોના ઉપશમથી ઉત્પન્ન થાય છે. જેમ પાણીમાં રહેલે કચરો નીચે બેસી જઈને પાણી સ્વચ્છ થાય છે એ જ પ્રમાણે કર્મોના ઉપÍમથી. ઓપશર્મિક ભાવ પેદા થાય છે. કર્મોનો ક્ષયથી ક્ષયિક ભાવ પેદા થાય છે જેમ કાદવને સર્વથા નાશ થઈ જવાથી પાણી સ્વચ્છ બની જાય છે એ જ પ્રમાણે કર્મોને ક્ષય થવાથી ક્ષયિક ભાવ ઉત્પન્ન થાય છે. ક્ષય અને ઉપશમ, આ બન્નેના સંબંધથી.જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને ક્ષાશમિક ભાવ કહે છે. જેમ કેદારને. પાણીમાં લેવાથી તેની ગેડી માદકશક્તિ નષ્ટ થઈ જાય છે અને થોડી અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy