SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાપિતાની એક સરખી જાતિવાળા પદાર્થો અનાનુપવી એ રૂપ છે. (ફુવનપટ્રિા અવશ્વયા) એ સમયની સ્થિતિવાળા અનેક તિપિતાની એક સરખી જાતિવાળા પદાર્થો અવક્તવ્ય કે રૂપ છે. આ પ્રકારે એકવચનાન્ત અસયેગ પક્ષમાં ત્રણ ભંગ અને બહુવચનાત અસાગ પક્ષમાં ૫ણુ ત્રણ બંગ બને છે. આ રીતે અસગપક્ષે કુલ ૬ અંગ બને છે. સગપક્ષે એકવચન અને બહુવચન સંબંધી પ્રથમ અને દ્વિતીય ભંગને સંયુકત કરવાથી ત્રણ સમયની સ્થિતિવાળો પદાર્થ એ આનુપાવી રૂપ અને એક સમયની સ્થિતિવાળા પદાર્થ એક અનાનુપવી” રૂપ સમજ ઈએ, એ જ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે (माया तिसमयदिइए य एगसमयष्ट्रिइए य माणुपुब्बी भणाणुपुम्बी य) આ પ્રકારે પહેલી ચતુર્ભાગીને પહેલે ભંગ ઉપર પ્રકટ કરવામાં આવે છે. (एवं तहा चेव दवाणुपुत्वीगमेणं छबीसं भंगा भाणियल्या जाव से तंगમારા મનોવાળા) આ પ્રકારે દ્રવ્યાનવીના પાકમાં દર્શાવ્યા અનુસાર રના ૨ ભંગ અહી પણ સમજવા જોઈએ. “તે જામવાડાનાળ મંળોવંચા” નૈગમળ્યવહાર નયસંમત અંગેપદનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે, આ સૂત્રપાઠ પર્યતનું સમસ્ત કથન અહીં પ્રહણ કરવું જોઈએ. આ પ્રકારનું ભંગાપદનતાનું સ્વરૂપ સમજવું અહી આ પ્રકારના ૨૬ ભંગ બને છે એકવચનાઃ ત્રણ નંગ(૧) ત્રિસમય સ્થિતિક-એક પરમાણુ દ્રવ્યથી લઈને અનંતાણુક કન્ય પર્યન્તના વ્યવિશેષરૂપ-આનવી (૨) એક સમયસ્થિતિક એક પરમાણુ દ્રવ્ય આદિથી લઈને અનંત અણુક કન્ધ પર્યન્તના દ્રવ્યવિશેષ રૂપ આપવી (૩) એ સમયની સ્થિતિવાળા એક પરમાણુ દ્રવ્ય આતિથી લઈને અનંતાણા કન્ય પર્વતના વિશેષ રૂપ અવક્તવ્યક બહુવચનાઃ ત્રણ અંગે (૧) ત્રણ સમયની સ્થિતિવાળાં અનેક એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનતાણુક અંધ પર્યન્તના દ્રવ્યવિશેષ આનુપૂવઓ છે. (૨) એક સમયની સ્થિતિવાળાં એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનંતાણુક ક પર્યંતના વ્યવિશે અનાનપવીએ છે. (૩) બે સમયની સ્થિતિવાળાં અનેક એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનંતાણુક કન્ધ પર્યન્તના દ્રવ્યવિશે અવક્તવ્ય રૂપ છે. બે પના સાગથી પહેલી ચતુભગી (ચારભાંગા) નીચે પ્રમાણે બને છે (૧) આપવી અનાનુપૂવી, (૨) આનુપૂવ અનાનુપૂર્વીએ, (૧) આન પવી એ અનાનુપૂર્વી અને (૪) આનુપૂવીએ અનાનુપૂર્વા એ. બે પદેના સંગથી બીજી ચતુર્ભાગી નીચે પ્રમાણે બને છે (૧) આનુપૂવી અવક્તવ્યક, (૨) આનુપૂવી ઘણા અવક્તવ્ય, () આનુપૂર્વી એ એક અવક્તવ્ય, (૪) અનેક આનુપૂર્વી એ અનેક અવતા . બે પદના સાગથી ત્રીજી ચતુર્ભગી આ પ્રમાણે બને છે (૧) એક આનુપૂવી એક અવક્તવ્ય, (૨) એક અનાનુપૂરી વણા અવકતવ્ય, (૩) ઘણુ અનાનુપૂર્વી એક અવક્તયક () ઘણી અનાનવી એ ઘણા અવક્તવ્ય. અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૯
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy