________________
આ પ્રકારે એકવચનાન્ત અને બહુવચનાઃ આનુપૂર્વી આદિ પદના સંયોગથી કુલ ૧૨ બ્રિકસરયેગી ભગે થાય છે. હવે ત્રણ પદે ના સગથી જે ૮ ભગે બને છે, તે પ્રકટ કરવામાં આવે છે,
(૧) એક આનુપૂવ એક અનાનુપૂવી અને એક અવક્તવ્યક (૨) એક આનપૂવી", એક અનાનુપૂર્વી અને ઘણા અવક્તવ્યને (૩) એક આનુવી", અનેક અનાનુપૂવીએ અને એક અવક્તવ્યક (૪) એક આનુપૂર્વી, અને અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્યો (૫) અનેક આનુપૂવીઓ, એક અનાવી અને એક અવક્તવ્યક (૬) અનેક આનુવીએ, એક અનાપૂર્વી અને અનેક અવક્તવ્ય (૭) અનેક આનુપૂવીએ, અનેક અનાનુપવિ એ અને એક અવક્તવ્યક (૮) અનેક આનુપૂર્વી એ, અને અનાનુપવી એ
સમત્વારકે સ્વરુપકા નિરુપણ અને અનેક અવક્તવ્ય કે આ પ્રકારે અસંગી ૬, દ્વિસંગી ૧૨ અને ત્રિકસંગી ૮ ભાંગાએ મળીને કુલ ૨૬ ભાંગા થઈ જાય છે. તેમના વિશે વધુ માહિતી મેળવવી હોય તે દ્રવાનુપૂથના પ્રકરણમાં જે ભંગોપદેશનતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. સૂ ૧૨૯
સે f i મોરે” ઈત્યાદિ– શબ્દાર્થ-પ્રશ્ન-( ર તે મોયારે ?, હે ભગવન ! પૂર્વ પ્રક્રાન્ત (અનૌ. પનિધિકી કાલાનુપૂવીના એક પ્રકાર રૂ૫) સમાવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(કોરે) પૂર્વ પ્રકાન્ત સમવતારનું સ્વરૂપ આ પ્રકારનું છેHવાળ કાળુપુથ્વીવારું #હું સમયાંતિ) નૈગમવ્યવહાર નયસંમત જે અનેક આનુપૂવી દ્રવ્યો છે તેમને અન્તર્ભાવ (સમાવેશ) કયાં થાય છે? એ વાસ્થાનમાં તેમને સમાવેશ થાય છે કે પરસ્થાનમાં થાય છે કે આ પ્રકારની વિચારધારાને જે ઉત્તર દેવે તેનું નામ સમવતાર છે. અહીં આ પ્રકારની વિચારધારા ચાલે છે–ગમવ્યવહાર નયસંમત સમસ્ત આનુપૂવ द्रव्य (किं आणुपुब्बीदव्वेहिं समोयरंति, अणाणुपुत्वीदव्वेहिं समोयरंति, अवत्तકથા મોતિ) શું આનુપૂર્વી દ્રવ્યમાં અન્તભૂત થાય છે ? કે અનાનુપૂર્વી દ્રવ્યમાં અંતત થાય છે ? કે અવક્તવ્યક દ્રવ્યમાં અન્તભૂત થાય છે?
ઉત્તર-(gવં સિનિ લિ સાથે કમોરિ રૂતિ માળિય) નિગમવ્યવહાર નયસંમત જે આનુપૂર્વી દ્રવ્ય છે તેઓ આનુ પવી દ્રવ્યોમાં જ સમાવિષ્ટ થાય છે, તેઓ અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી અને અવક્તવ્યક દ્રવ્યોમાં પણ સમાવિષ્ટ થતાં નથી. એ જ પ્રમાણે નૈગમવ્યવહાર નયસંમત જેટલાં અનાનુપૂર્વી દ્રવ્યું છે, તેઓ પણ પિતાની જાતિમાં જ (અનાનુપ્તવ દ્રવ્યમાં જ) સમાવિષ્ટ થાય છે, તેમનાથી ભિન્ન એવાં આનુપૂર્વી દ્રવ્યોમાં અથવા અવક્તવ્યક દ્રવ્ય માં સમાવિષ્ટ થતાં નથી એ જ પ્રમાણે નગમવ્યવહાર નયસંમત અવક્તવ્યક દ્રવ્ય પણ અવક્તવ્યક દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય —-અન્ય આનુપૂર્વી આદિ દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી આ પ્રકારે આનPવી, અનાનુપૂવી અને અવકતવ્યક, આ ત્રણે પ્રકારનાં દ્રવ્ય તિપિતાના
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૦