SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ણે તેં મવવાપાળે ઇત્યાદિ શબ્દાર્થ-(સે જિં તું નેધમાયાળ મંજામુદ્રિત્તાય?) હે ભગવન ! નિગમવ્યવહાર નયસંમત તે ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-ળેામવાળે માસમુન્નિત્તળયા) નિગમવ્યવહાર સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે (ગરિક બાપુથ્વી, અનાજુપુથ્વી, અથિ વરદi) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે અને અવક્તવ્યક છે, (હવે વાપુપુષ્યામેળ ઢાળુ વીણ રિ રેવ ઇવીä મંnt માળિચઢવા) આ પ્રકારે દ્રવ્યાનુપૂવીના પ્રકરણમાં જેવાં ૨૬ ભંગ (ભાંગા) કહેવામાં આવ્યા છે, એવાં જ ૨૯ ભાંગાઓ આ કાલાનુપૂર્વીના વિષયમાં પણ કહેવા જોઈએ. “તે મારા મંજાકુત્તિયાઆ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત કથન અહી પણ કરવું જોઈએ. પ્રશ્ન-(પાપ ગેાનવાળું મંદિરના ૬ ગોળી) નગમવ્યવહાર નયસંમત આ ભંગસમકતનતાનું શું પ્રયોજન છે? ઉત્તર-(gયાપળે નમવવાવાળ મંગલમુત્તાવાણ બેનામાવાળે મોરસના વારૂ) આ નિગમવ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતાને આધારે નગમવ્યવહાર નયસંમત અંગે ૫દર્શનતા કરવામાં આવે છે. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. | ભાવાર્થ- અહી ૨૬ ભંગ કેવી રીતે બને છે, તે હવે સમજાવવામાં આવે છે–આનુપૂર્વી આદિ ત્રણ એકવચનાન્ત પદેના ત્રણ ભંગ (ભાંગા) બને છે. અને જે આપવી આદિ બહુવચનાઃ ત્રણ પદે છે તેમના પણ ત્રણ ભંગ બને છે આ રીતે કુલ ૬ ભગ અસગ પક્ષમાં થાય છે. સંયોગ પક્ષમાં આ ત્રણ પદના દ્વિસંગી ભંગ ત્રણ થાય છે. તેમાં પ્રત્યેક ભંગમાં બલ્બનો સંગ થવાથી એકવચન અને બહુવચનવાળા ચાર ચાર ભંગ બને છે. આ રીતે ત્રણ ભંગાના દ્વિસંગી ચાર ચાર બંગ થતા હોવાથી કુલ દ્વિકસયેગી ભગ ૧૨ થાય છે. અને ત્રિકસ ચે, ગમાં એકવચન અને બહુવચનાન પદે નાં કુલ ૮ ભંગ થાય છે. આ પ્રકારે કુલ ૨૬ ભંગ થઈ જાય છેઆ અંગોની રચના સ્પષ્ટ રીતે સમ વા માટે દ્રવ્યાનુ પૂર્વીના પ્રકરણનું ૭૭મું સૂત્ર વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ૦૧૨૮ નૈગમવ્યવહારનવસંમત ભંગોપદર્શન કા નિરુપણ “જે જિં તં નમાવવાના” ઈત્યાદિ– શબ્દાર્થ-(mળમવવાનું) હે ભગવન્! મૈગમવ્યવહાર નયસંમત (i) પૂર્વ પ્રકાન્ત (સે) તે (મોવાળયા) અંગો પદર્શનતાનું (f) કેવું સ્વરૂપ છે? ઉત્તર-(ામવવાના મનોવાંકાચા) નિગમવ્યવહારનયસંમત ભંગપદર્શનતા આ પ્રકારની છે– (તિષમ ટ્રિપ કાળુપુરી) ત્રણ સમ ની સ્થિતિવાળું પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્ય આનુપૂવ રૂપ છે. (Tલાવમાદિ અનાજુપુત્રી) એક સમયની સ્થિતિવાળું એક પરમાણુ આદિ દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ છે. (કુમાર જવવાં ) બે સમયની સ્થિતિવાળું એક પરમાણુ આદિ દ્રવ્ય અવક્તવ્ય ૨૫ છે. ( સિરિયા કાલુપુચ્ચીરો) ત્રણ સમયની સ્થિતિવાળાં અનેક અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy