SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અર્યપાદકા નિરુપણ (૩) ભંગો પદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનુમ આ સૂત્રની વ્યાખ્યા ૭૪ માં સત્રની વ્યાખ્યા પ્રમાણે સમજવી. ||સૂ૦૯૧ સંગ્રહનયના મતાનુસાર અર્થપદ પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું હોય છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“હે જિં તે સંng ” ઈત્યાદિ શબ્દાર્થ–પ્રશ્ન-(સે 6 વં કંસ હત્યાચવાવાયા ?) હે ભગવન ! પૂર્વ પ્રસ્તુત સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(સંજાણ બતાવવનયા) સંગ્રહ સંમત અર્થપ૮ પ્રરૂપણુતાનું સ્વરૂપે આ પ્રકારનું છે (तिप्पएसिए माणुपुन्बी, परम्पएसिए भाणुपुब्बी, जाब इस पएसिए माणुपुन्बी, संबिम्बपरखिए बाणुपुबी, बसंनिजपएसिए माणुपुब्बी, अर्णवएमिए वाणुपुव्वी, परमाणुपुरगळे अणाणुपुव्वी, दुप्पपसिए अवत्तव्वए) ay પ્રદેશવાળો આનુપૂવિ છે, ચાર પ્રદેશવાળે સ્કંધ આનુપૂવ છે, એ જ પ્રમાણે દસ પર્યન્તના પ્રદેશવાળ સ્કંધ આનુપૂવી છે સંખ્યાત પ્રદેશવાળે કંધ અનુપૂવ છે, અસંખ્યાત પ્રદેશવાળો કંધ આનુપૂવ છે અને અનંત પ્રદેશવાળ ધ અનુપૂર્વી છે. પરમાણુ યુદ્ગલ અનાનુપૂવી દ્રવ્ય છે અને બે પ્રદેશવાળે કંધ અવક્તવ્યક દ્રવ્ય છે. સંગ્રહનય દ્વારા માન્ય અર્થ ૫૮ પ્રરૂપણુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છેનેગમ અને વ્યવહાર નયની માન્યતાને આધારે પહેલાં એવું કથન કરવામાં આવ્યું છે કે એક ત્રિપ્રદેશી કંધ એક આનુવી દ્રવ્ય રૂ૫ છે, અને અનેક વિપ્રદેરી છે અનેક આનુપૂવ દ્રવ્ય રૂપ છે. આ રીતે આનુપૂવમાં એકત્વ અને અનેકત્વને ત્યાં નિર્દેશ કરવામાં આવ્યું છે. પરંતુ સામાન્ય તવવાદી હોવાને કારણે આ સંગ્રહનયની માન્યતા અનુસાર સમસ્ત ત્રિકદેશી રકંપ એક જ આનુપૂર્વી રૂપ છે. આ વિષયને અનુલક્ષીને આ નયની માન્યતા એવી છે કે જેટલા વિદેશી કંપે છે તેઓ જે પિતાના ત્રિકશિક રૂપે સામાન્યથી ભિન્ન હોય તે તેમને ત્રિપ્રદેશિક પકવે જ કરી અકાય નહી જે તેઓ ત્રિપ્રદેશિકત્વ રૂપ સામાન્યથી અભિન્ન હેય, તે તે બધા ત્રિપ્રદેશિક ક એક રૂપ જ છેઆ રીતે બધા ત્રિપ્રશિક કપ એક જ આનુપૂર્વી રૂપ છે-અનેક આનુપૂરી રૂપ નથી એજ પ્રમાણે ચતુu. રશિક રૂપ સામાન્યની અપેક્ષાએ સમસ્ત ચતુuદેશિક પકધ એક જ આવી રૂપ છે, એજ પ્રમાણે પાંચ આદિ પ્રદેશવાળા છે પણ એક એક આવી રૂપ છે, એમ સમજવું આ કથન તે અવિશુદ્ધ સંગ્રહાયની માન્યતા પ્રકટ કરે છે. પરંતુ વિશુદ્ધ સંગ્રહનયની માન્યતા અનુસાર તે અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૭
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy