________________
અમન્દ આનદના સ દોહરૂપ જે શાશ્વત શિર સુખ તેને અવશ્ય કહે છે. જેના પ્રભાવથી જીવને તે શિવ સુખની અવશ્ય” પ્રાપ્તિ થઈ જાય છે, તે વરતુનું નારા આવશ્યક છે. અથવા ઇન્દ્રિ અને પાય આદિ ભાવશઓ જેના દ્વારા સાર્વ પ્રકારે વશ થઇ જાય છે, તેનું નામ આવશ્યક છે. અથવા નાદિ ગુણાના રસ, ૨ કલા મેક્ષ જેના દ્વારા સર્વ પ્રકારે કચ્છ (પાતાને અધીન) કરવામાં આવે છે, તેનું ના આવશ્યક છે. અથવા “શાવમાં” આ પદની રર જાય: “કામ ? " થાય છે. એ દૃષ્ટિએ વિચારવામાં આવે આવકના અર્થ આ પ્રમાણ પણ થાય છે-જે ૨૦ સ્થાનની આરાધના કરવામાં પોતાના આત્માને પ્રવૃત્ત છે જ ન નામ અવાસક છે, અને એવાં છ પ્રકારના જ આશ્યક છે. અથવા શ્રત ચારિવરૂપ ધમ ધ્યાનમાં જે આત્મા નિવાસ કરે છે તેને આ વારસકે કહે છે. તે આવાં રૂપ આવશ્યક ચાર પ્રકારના કહ્યા છે, છે . ૯ |
નામાવશ્યક સ્વરુપકા નિરુપણ
હવે સત્રકાર નામ આવશ્યકનું સ્વરૂપ કેવું હોય છે, એ વાતનું પ્રતિપાદન કરવાને માટે નીચેના સૂત્રનું કથન કરે છે-“ fક્ર તં નામાવસ” ઈત્યાદિ
શબ્દાર્થ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે સે ઊં તં નામાવરણય ) હે ભગવન પૂર્વોકત નામ આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(નામાવાસ) નામ આવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે જે લીવર ના શીવસ થા, નવા વા શનીવા વા) જે કઈ જીવનું અથવા અજીવનું, અથવા અનેક જીવોનું કે અનેક અછનું, (તકુમાર વા તમયાઇ વા) અથવા છવ અજીવ બન્નેનું અથવા જીનું અને અછનું (છો અને અજી બન્નેનું) (બાવત્તિ ના વાગર) “આવશ્યક એવું જે નામ રાખવામાં આવે છે. (જે તે નામાવાસ) તેને “નામ આવશ્યક” કહે છે. નામ આવશ્યકમાં નામ જ આવશયક થઈ જાય છે. એટલે કે તે વસ્તુનું “આવશ્યક એવું નામ રાખવામાં આવે છે. આ કથનનું તાર્ય એ છે કે કઈ પણ છવાદિકનું “આવ
યક” એવું જે ગુનિરપેક્ષ (ગુણની અપેક્ષાથી રહિત) નામ. ઈચ્છાનુસાર વ્યવહાર નક્કી કરવામાં આવે છે તેને “આવશ્યક નામ-નિક્ષેપ” કહે છે. આ નામનિક્ષેપમાં વસ્તુને કેવળ “આવશ્યક એવા નામ માત્રથી જ તે રૂપે ઓળખવામાં આવે છે. આ નામ નિક્ષેપમાં તેને અનુરૂપ હોય એવા ગુણોની આવશ્યકતા રહેતી નથી. કેવળ વ્યવહાર ચલાવવાને નિમિત્ત જ એવું કરવામાં આવે છે. તેથી "નામમાળ આવો મારા આ વ્યુત્પત્તિ અનુસાર તે આવશ્યકરૂપ વસ્તુને નામ માત્રની અપેક્ષાએ જ-એટલે કે નામ પુરતી જ આવશ્યક કહેવામાં આવે છે–જો કે આવશ્યક્રને અનુરૂપ ગુણોને તે વસ્તુમાં અભાવ હોય છે. આ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ હવે કરવામાં આવે છે—જ્યારે કોઈ વેદિક વરતુનું આવશ્યક એવું નામ રાખવામાં આવે છે. ત્યારે તે જીવાદિક વસ્તુને નામમાત્રની અપેક્ષાએ જ આવશ્યક
અનુયોગ દ્વાર સુત્રમ