SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-( તું જીવનામે?) હે ભગવન્! અજીવનામ એટલે શું ? ઉત્તર-(સરોવવાને ગળાવિ quળ) અજીવનામના અનેક પ્રકારે કહ્યા છે. (સંજ્ઞા ) જેમ કે (ઘો, જaો, જો, રહો) ઘટ ૫ટ, કટ (ચટાઈ), ૨૫ વગેરે (જે તે ગોવન) આ પ્રકારનું અજવનામ હોય છે. (મહા સુનામે [ qr) અથવા દ્વિનામના બે પ્રકાર કહ્યા છે. (ત'ના) જેમ કે (જિરિા જ વિલિય) (૧) વિશેષિત અને (૨) અવિશેષિત (ગવિહિપ , જિરેસિવ જોવા મળીવ ચ) દ્રવ્યને વિશેષિત રૂપ કહેવાય છે અને દ્રવ્યના જીવ અજીવ રૂપ ભેદને વિશેષિત કહેવાય છે. “દ્રશ્ય' એવું નામ અવિશેષિત દ્વિનામ છે. દ્રવ્ય બે પ્રકારનું હોય છે-(૧) જીવ દ્રવ્ય અને (૨) અછવદ્રવ્ય આ જીવદ્રવ્ય અને અછવદ્રવ્ય રૂપ નામને વિશેષિત હિનામ કહે છે. વળી જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યના અવિશેષિત અને અવિશેષિત નામના બે ભેદ તથા બીજા પણ ઘણા ભેદે પડતા હોવાથી તે દ્રવ્યના અનેક પ્રકાર હોય છે, આ વાત મૂળ સૂત્રમાંથી જ જાણી લેવી જેમ કે(વિહિપ ની , જિરેણિપ ને નિરિજણનો મજુણે, ) “છવદ્રવ્ય આ નામ અવિશેષિત દ્વિનામ છે, તથા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચારે વિશેષિત દ્વિનામે છે. રાવ વિરોfag) “નારક' આ નામને જે અવિશેષિત હિનામ કહેવામાં આવે, તે (ાથનઘાણ, સરદારૂ, કાજુવાણ, વંકાઈ પૂના ૬, સમાપ, તમતમrg વિકિપ) રત્નપ્રભાના નારક, શર્કરામભાના નારક, વાલુકાપ્રભાના નારક, પંકપ્રભાના નારક, ધૂમપ્રભાના નાક, તમઃપ્રભાના નારક, અને તમસ્તમ:પ્રભાના નારકને વિશોષિત દ્રિનામ કહે છે. એ જ પ્રકારે સૂત્રના અન્ત સુધીના પ્રત્યેક જેમાં અવિશેષિત અને વિશેષિત હિનામની યોજના કરી લેવી જોઈએ સૂત્ર સુગમ હોવાથી પછીનાં પદેની વ્યાખ્યા આપવામાં આવી નથી જે જીવે તથાવિધ કર્મના ઉદયથી ગર્ભ વિના જ ઉત્પન્ન થઈ જાય છે, તે તેને સંમૂછિમ જી કહે છે. “બુકાન્તિ' પદને અર્થ “ઉત્પત્તિ થાય છે. જે છની ઉત્પત્તિ ગર્ભ જન્મથી થાય છે, - ત્રિનામકે સ્વરુપકા નિરુપણ તે જીવને ગર્મયુક્રાન્તિક છો કહે છે, જે જીવે સરકતાં સરકતાં ચાલે છે તે જીવોને પરિસ" કહે છે. પરિસર્પ ના ઉર પરિસર્ષ અને ભુજપરિસ" નામના બે ભેદ પડે છે. સાદિક જે જીવે છાતીના બળથી સરક તે જીવને ઉરઃ પરિસ કહે છે. ગળી, નેળિયા આદિ છે ભુજાઓના બળથી સરકે (ચાલે છે, તેથી તેમને ભુજપરિસ કહે છે. આ પ્રકારનું આ દ્વિનામનું સ્વરૂપ છે. સૂ૦૧૪પ. હવે સૂત્રકાર ત્રિનામનું નિરૂપણ કરે છે– તે હિં હિનાને” ઈત્યાદિ અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy