SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (કુમકુમારિન Aવિવમુ, શુભ અને અશુભ વેદનીય કર્મથી વિમુકત થયેલા તે જીવના ક્ષીણસતાવેદનીય આદિ પૂર્વોક્ત નામો સમજવાં. હવે સૂત્રકાર મેહનીય કર્મના ક્ષયથી આત્માનાં જે જે નામો નિષ્પન્ન થાય છે તેમનું નિરૂપણ કરે છે– | (વીન જોઢે નાવ સીન રહે) મેહનીય કર્મના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે-(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્ર મોહનીય મિથ્યાત્વ, સમ્યકત્વ. મિથ્યાત્વ અને મિશ્રના ભેદથી દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારના કહ્યાં છે. કપાદિક કષાય અને હાસ્યાદિક નાકષાયના ભેદથી ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારનું કહ્યું છે. આ બન્ને પ્રકારના મેહનીય કમનો આત્મામાંથી ક્ષય થઈ જવાથી આત્માનાં નીચેનાં નામે નિષ્પન્ન થાય છેસીક્રોધ, ક્ષીણમાન, ક્ષમાયા અને ક્ષીણલોભ આ નામને અય સંગમ લવાથી તેમના વિષે વધુ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. (જીવ ) એમ શબ્દ માયા અને લેભને બેધક છે. મેહનીય કર્મને નાશ થઈ જવાથી જીવન માયા અને લોભ નષ્ટ થઈ જાય છે, તેથી તે જીવને “ક્ષીપ્રેમા' કહેવાય છે. (વીન રો) એજ પ્રમાણે મેહનીય કમનો નાશ થઈ જવાથી આત્માને ઠેષ ભાવ પણ નષ્ટ થઈ જાય છે તેથી તે આત્માનું “ક્ષીણુદ્રષ” નામ નિષ્પન થાય છે. (જનો નિકો, હોનોરે મેહનીય કમ'ને અભાવ થઈ જવાથી આમાનાં “અમોહ,” “નિર્મોહ,' અને ક્ષીણ મેહ નામ પડ્યું નિષ્પનન થાય છે અ૮૫ મેહવાળામાં પણ અમેહ શબ્દનો પ્રયોગ થાય છે. પરન્ત અમલ શબ્દનો એ અર્થ અહીં ગ્રહણ કરવાનું નથી. અહીં તે માહનીય કર્મને સર્વથા ક્ષય થઈ જવાને લીધે આત્મામાં મોહને સર્વથા અભાવ જ ગ્રહણ કરવાને છે. જે કારણે તે આત્મામાં આ અમેહનો સભાવ છે એજ કાર નિર્મોહને ૫ણુ સદૂભાવ છે. કદાચ કઈ એવી શંકા ઉઠાવે કે કાળાન્તરે નિર્મોહી આત્મામાં મોહને ઉદય થઈ જવાથી તે મેહયયુક્ત પશુ બની શકે છે, તે તે આશંકાનું નિવારણ કરવાને માટે સૂત્રકાર રથમાહ' પદનો પ્રયોગ કર્યો છે, આ પદ દ્વારા સૂત્રકારે એ વાત પ્રાટ કરી છે કે જે જીવમાં અપનભોવિહાદય (ભવિષ્યમાં ફરી ઉદયમાં ન આવે એ અમેહ) હોય છે, તે જીવને જ અહીં “અહ” અને “નિર્મોહ” નામવાળે કહ્યો છે. (નોન સમવિદq5) મેહનીય કર્મથી સંપૂર્ણતઃ વિમુક્ત થયેલા જીવના ક્ષીણુકોધથી લઈને ક્ષીણુમેહ પિયતનાં ઉપર્યુક્ત નામે સમજવાં. હવે સૂત્રકાર આયુકમના ક્ષયથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે, તેમનું નિરૂપણ કરે છે– * આયુકમના ચાર પ્રકાર છે-(૧) નરકાયુ, (૨) તિર્યગાયુ, (૩) મનુષ્પાયુ અને (૪) દેવાયું. (લીળો થા૩, વીળવિવિઝોનિ માલણ, વીનમણુ શાકg, લીન દેવાયT) નરકાયુકને ક્ષય થઈ જવાને લીધે જીવ “ક્ષણનરકાયુક' બની જાય છે, તિર્યંગ્યનિક આયુષ્યનો ક્ષય થઈ જવાથી જીવ “ક્ષીણુતિય નિકાયુક" બની જાય છે, મનુષ્ય આયુકને ક્ષય થઈ જવાથી જીવ “ ક્ષીણમનુષ્પાયુષ્ક” થઈ જાય છે અને દેવાયુષ્કનો ક્ષય થઈ જવાથી જીવ ક્ષીણદેવાયુક” થઈ જાય છે. આ પ્રકારે ચારે ગતિના આયુષને ક્ષય થઈ જવાથી જીવના ઉપયુંક્ત ચાર નામે નિષ્પન્ન થાય છે. (મા૩૧, નિર/૩૫, rraq) આયુકમને ક્ષય થઈ જવાથી જીવનાં “અનાયુષ્ક,” “નિરાયુષ્ક” અને “ક્ષીણાયુષ્ક” આ ત્રણ નામો પણ નિષ્પન્ન થાય છે. તદૂભવ સંબધી (તે અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy