________________
આવશ્યક કૃત્ય કરે છે. તે બધાં કૃત્યોને કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. તે ઉપલેપન આદિ ક્રિયાએમાં મેાક્ષના કારણભૂત ભાવાવશ્યકની અપેક્ષાએ અપ્રધાનતા હાવાથી દ્રવ્યત્વના સદ્ભાવ સમજવા જોઇએ. અને આગમના સથા ભાવની અપેક્ષાએ નેા આગમતા” સમજવી જોઇએ. આ પ્રકારે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકનું આ સ્વરૂપ અહીં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ભાવાર્થ સ્પષ્ટ છે.સૂ.૨૧
તદ્વયતિરિકત દ્રવ્યાવશ્યકના લેાકેાત્તરિક દ્રવ્યાવશ્યક નામના ત્રીજા ભેદનુ સ્વરૂપ હવે સૂત્રકાર પ્રકટ કરે છે—સે f ä હોમુત્તચિં" ઇત્યાદિ—
જ્ઞાયકશ૨ી૨ ભવ્યશરી૨ વ્યતિરિક્ત લોકોત્તરીય દવ્યાવશ્યક કા નિરુપણ
શબ્દાર્થ (સઁ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે-(તોનુત્તરિય જ્વાવરસË f ?) હે ભદન્ત ! Öપ્રસ્તુત લાકાત્તરિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર—(ત ઝૌડુત્તરિય વાસુર્ય) લાર્કાન્તરિક દ્રવ્યાવશ્યકનું આ પ્રકારનુ` સ્વરૂપ છે.
Į
(નૈ રૂમે સમળમુળમુદ્ર જ્ઞાની બાય નિભુકંપા ાવ ઉદ્દામાં) શ્રમણના મુળગુણા અને ઉત્તરગુણેામાંથી જેમના યાપાર (વૃત્તિ) પત્યિકત થઇ ચુકી છે– એટલે કે મુલાત્તરગુણામાં જેમને ખિવકુલ આસ્થા .થી પણ ઉપેક્ષા જ ઇં-એટલે કે જે શ્રમણના મૂળગુણાથી અને ઉત્તરગુણાથી રહિત છે. તથા છકાયના જીવા પ્રત્યે જેમના અંતઃકરણમાં દયા નથી. અને તે કારણે ઉમ અવની જેમ જેમની પ્રવૃત્તિ ચા..। રહી છે. એટલે કે જેવી રીતે અશ્વ જમીન પર ચરણ મુકતી વખતે જીવાપમનની પૈરવી કર્યા વિના-તગતિથી ચાલ્યા કરે છે. એજ પ્રમાણે જે ઇર્યાસમિતિથી (વહીન હાવાને કારણે જવાપમનની પરવા કર્યા વિના શીઘ્રગતિથી ચાલ્યા કરતાં હાય છે ( તાચારી હાય છે). (યાવ નિસા) જેઓ મદોન્મત્ત હાથીના જેવાં નિરંકુશ ાય છે-જેમ મદોન્મત્ત હાથી તેના મહાવતની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી એજ પ્રમાણે જેએ ગુરુની આજ્ઞાને માનતા નથી. (ઘટ્ટા) ફ્રેન (એક પ્રકારના સ્નિગ્ધ પદાર્થ) આદિ વડે જેમણે જાઘ આદિ અવયવાને મુલાયમ અનાવ્યાં છે. (મા તેલ આદિ સ્નિગ્ધ પદાથ વડે જેઓ પાતાના વાળના સ'સ્કાર કરે છે. અને જે જળથી શરીરને વારંવાર ધાયા કરે છે. ધાયાં કરે છે, (મુખ્વ ટ્ટા) ઠંડીને કારણે ફાટી ગયેલા હાઠની રૂક્ષતા દૂર કરવાને માટે જેએ માખણ, સ્ના, વેસેલીન આદિ સ્નિગ્ધ પદાર્થાંનું તેના પર માલિશ કરે છે, એટલે કે જેઓ સ્ના આદિના માલિશ વડે પેાતાના હાઠાને મુલાયમ રાખવાના
અનુયોગ દ્વાર સુત્રમ
૫૩