________________
સલિના નામે ગણવામાં આવે છે. (લં તિવ્રુષિ ય ત નિરંવળે વોઝામિ) હવે આ ત્રણે લિંગના પદોના ઉદાહરણ આપવામાં આવે છે(आगारंतो राया, ईगारंतो गिरी, य सिहरी य, ऊगारंतो विण्हू, ओगारंतो दुमो, ચંતો ૩પુરિવાળાં) પુલિંગના આકારાન પદનું ઉદાહરણ “રાયા” (રાજા), છે. “નિરી” (ગિરિ) અને “સિરી” શિખરી) આ બે પદે ઈકારાન્ત નરજાતિનાં પદે છે. “વિદૂ (વિષ્ણુ) ” આ પદ ઊકારાન્ત નરજાતિનું પદ છે. “સુમો (વૃક્ષ, કુમ)” આ પ્રાકૃત પદ એ.કારાન્ત નરજાતિનું પદ છે. (રસ્થીળ) સ્ત્રીલિંગ(નારીજાતિનાં) પદેના નીચે પ્રમાણે ઉદાહરણ છે-(માTIહતા ગા) માલા ? આ પદ આકારાન્ત નારીજાતિનું છે. (ઉતiા નિરી ૨ ૪છી ૨ “સિરી” અને “ છી ” આ બે પ્રાકૃત પદે ઈકારાન્ત-નારી જાતિનાં પદે છે, (ઝTI૪તા કંj, a[૨) “જંબૂ” અને “બહુ” આ બે પદે ઊકારાન્ત નારીજાતિનાં પદે છે. આ પ્રકારે આકારાન્ત, ઈકારાન્ત અને બકારાન્ત માલા આદિ પોને આલિંગ સમજવા જઇએ હવે સૂત્રકાનપુંસક લિંગના (નાન્યતર જાતિનાં) પદના ઉદાહરણે આપે છે. (પ્રાન્તિ પન્ન)
ઘ=” આ પ્રાકૃત પઢ અંકારાન્ત નપુંસક લિંગનું પદ છે. (ફુવારાનનં નપુari શરિથ) “અધિ' આ પ્રાકૃત પદ ઈરાન્ત નપુંસક લિંગનું પદ છે. ઉજાપાનનં પીણું મહું ૨) “વસુંઅને “હું” આ પદ ઉકારાન્ત નપું. સકલિંગના પદે છે. જે શબ્દને અન્ત “એ, ઈ, કે ઉં” છે તે પદ ( RTI) નપુંસકલિંગના હોય છે, આ વાત તે પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે. ત્રણે લિંગનાં (જાતિના) આ જે પદના ઉદાહરણે આપવામાં આવ્યા છે, તે વિભક્તિયુક્ત પ્રાકૃત શબ્દ છે. (વિનામે) આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ સમજવું. - ભાવાર્થ-પ્રાકૃત ભાષામાં ઉપર્યુક્ત ત્રણ લિંગ હોય છે. જે શબ્દને અને “ બા, ૬, ૪ કે શો ” આ ચાર વર્ણમાને કઈ પણ વર્ણ હોય છે તે પદ પુલિંગ હોય છે જેમ કે આકારાન્ત “રાજાપદ આ શબ્દની સંસ્કત છાયા “જ્ઞાન” થાય છે તેને ગુજરાતીમાં “રાજા” કહે છે. આ શબ્દ આકારાન્ત પુલિંગનું ઉદાહરણ છે. “જિરી” અને “દિલી ” આ બે પદે ઈંકારાન્ત પુલિગના ઉદાહરણ રૂપે અહીં વપરાયાં છે. “જી” આ પ્રાકત પદની સંસ્કૃત છાયા “ma” થાય છે, “દિનીઆ પદની સંસ્કૃત છાયા “રિસરી” થાય છે, ગુજરાતીમાં તેને અર્થ પર્વત થાય છે “વિ ” આ પદ ઊકારાન્ત પુલિંગના ઉદાહરણ રૂપ છે. તેની સંસ્કૃત છાયા “વિષ્ણુથાય છે. “સુઆ પદ કારાન્ત પુલિંગના ઉદાહરણ રૂપ છે. તેની સંસ્કૃત છાયા “લૂમ થાય છે તેને ગુજરાતીમાં “વૃક્ષ” કહે છે સંસકૃતમાં “કુમ' પદ અકારાન્તપુલિંગ છે. આકારાન્ત સ્ત્રીલિંગ પદનું ઉદાહરણ “મારા” પદ છે. તેની સંસ્કૃત છાયા પણ “માલા” જ થાય છે સંસ્કૃતમાં પણ આ શબ્દ આકારાન્ત સ્ત્રીલિંગ જ છે પ્રાકૃતમાં
કારાન્ત શબ્દને સ્ત્રીલિંગવાળો ગણવામાં આવતું નથી કેમ કે “દેવો " બધાં એકારાન્ત પદે પુલિંગ જ હોય છે “હરી અને ૪છી ” આ બને પદે ઈકારાન્ત લિંગનાં ઉદાહરણ છે તેમની સંસ્કૃત છાયા અનુક્રમે “શ્રી” અને “રશ્રી” છે. સંસ્કૃતમાં પણ આ બને પદે આલિંગનાં જ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૨૭