SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે. 5 કારાન્ત “iઘુ” અને “દૂ” આ બન્ને પ્રાકૃતમાં સ્ત્રીલિંગના શબ્દો છે સંસ્કૃત ભાષામાં પણ આ બન્ને શબ્દ સ્ત્રીલિંગ જ છે. જે શબ્દોના અત્યાક્ષર “શું” “શું” “હું” હોય છે, તે શબ્દો નપુંસકલિંગના હોય છે જેમ કે “ ધ” આ પદ જંકારાન્ત, “ મહું” પદ કારાન્ત અને “હું” આ પદ ૪ કારાન્ત અને “પસં” આ પદ ચંકારાન્ત નપુંસકલિંગ ગના પદે છે સંસ્કૃતમાં તેમના અર્થના વાચક અનુક્રમે “મધુ”, “વસુ' અને “પરછે આ પ્રકારનાં સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગના શબ્દમાંથી બનતાં નામાને અનુક્રમે સ્ત્રીનામ, પુલિંગનામ અને નપુંસકનામ કહે છે. લિંગ (જાતિ) અનુસાર ત્રિનામનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું. સૂ૦૧૪૮ ચર્તુનામકા નિરુપણ હવે સૂત્રકાર ચતુર્નામની પ્રરૂપણું કરે છે– “સે ૪ નં ૪૩ મે ” ઈત્યાદિ– શબ્દાર્થ-(સે જિં તું ૨૩ળા) હે ભગવન! નામના ચેથાભેદ રૂપ ચતુર્નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(૧૩ રવિદે gmત્ત) ચતુર્નામ ચાર પ્રકારનું કહ્યું છે – (સંકI) તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(બાળમેળ, છો, જયg, વિજારે) (૧) આગમનિન નામ, (૨) લેપનિષ્પન નામ, (૩) પ્રકૃતિનિષ્ણન નામ (૪) વિકારનિ પન્ન નામ. પ્રશ્ન-સે જ તે ગામેor) હે ભગવન્ ! આગમનિગ્ધન નામ કેને કહે છે? ઉત્તર-( , વયંસે, ઘટ્ટ મુત૬) વક્ર, વયય અને અતિમુક્તક, આ પદે આગમનિષ્પન્ન નામે છે. તેણે તં સામેvi) આ પ્રકારનાં આગમનિષ્પન્ન નામ હોય છે પ્રશ્ન-( $ સં સોનું) હે ભગવન્! લેપનિષ્પન નામ કેવું હોય છે? ઉત્તર-(રો) લેપનિ૫ને નામ આ પ્રકારના હોય છે તે ઘg=eઘ. વરો પરથavaોર, જો ઘરઘ= sRS) તેઅત્ર=asa(તેત્ર, તે અને ૬ ૧ “s” આનું જે નિશાન છે તેને અવગ્રહચિઠ્ઠ કહે છે. આ પ્રકારનું નિશાન પછીના પદના “બનો લોપ થયો છે એમ સૂચવે છે) પટઅત્રકારોત્ર, અને ઘટે અત્ર=દોડત્ર (આ પદમાં અત્રના અને લેપ થવાથી અવગ્રહચિત મક. વામાં આવ્યાં છે. તેણે તે ટોવેf) આ પ્રકારે લેપથી નિષ્પન્ન જે નામ હોય છે તેમને લેપનિષ્પન્ન નામે કહે છે. * પ્રશ્ન-( f i g) હે ભગવન્! પ્રકૃતિભાવથી નિષ્પન્ન નામ કેવું હોય છે? - ઉત્તર-(વા) પ્રકૃતિભાવથી નિષ્પન્ન નામ આ પ્રકારનું હોય છે રહ, ન શકહેતી, બાસ્ટિલામો છું, અણો અગ્રવિં) ભવતિ ઈહ, ગર્સ આપતન્તી, આલેયામ ઈદાનીમ, અહે આશ્ચર્યમ્ ( i vig), આ પ્રકારના આ પ્રયોગો પ્રકૃતિભાવનિષ્પન નામના ઉદાહરણ પૂરાં પાડે છે. પ્રશ્ન-( દિં તે વિજળ) હે ભગવન્ ! વિકારનિશ્યન નામ કેવું હોય છે. ઉત્તર--વિરેન) વિકારનિષ્પન્ન નામ આ પ્રકારનું હોય છે--હૃક્ષ અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy