________________
લૌકીકની આગમસે ભાવથુતકા નિરુપણ
ઉત્તર-અને ગામ માવ સુવિ vouri) આગમની અપેક્ષાએ ભાવશ્રતના બે પ્રકાર કહ્યા છે. (તંગઠ્ઠા), તે પ્રકારે નીચે પ્રમાણે છે–(ા ,
નુત્તરિj) (૧) લૌકિક અને (ર) કેરિક આ સૂત્રની વ્યાખ્યા પહેલાં આવે શ્યક સત્રમાં કહ્યા અનુસાર સમજવી. . સ. ૪૧ હવે સત્રકાર ને આગમ લૌકિક ભાવકૃતના સ્વરૂપનું નિરૂપણ કરે છે
સે િત” ઈત્યાદિ– શબ્દાર્થ-) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! નાગામા) ને આગમને આશ્રિત કરીને (i) પૂર્વ પ્રસ્તુત વિષયરૂપ (ારાં માવઠુાં?) લાકક ભાસ્કૃતનું (f) કેવું સ્વરૂપ છે ?
ઉત્તર–શૈકામ) આગમને આશ્રિત કરીને (ફાં માવ) લૌકિક ભાવતશ્રનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે.
(રમં ગળાણિહિં મિચ્છાદ્વિક્રિહિં સંતુતિમ વિવિલં) અજ્ઞાની મિથ્યાષ્ટિઓ વડે પિતાની સ્વછંદ બુદ્ધિ અને મતિથી રચેલા શ્રતને અલૌકિક ભાવાત કહે છે ઈટા અને અવગ્રહરૂપ વિચારધારાનું નામ બુદ્ધિ છે, તથા અવાય અને ધારણારૂપ વિચારધારાનું નામ મતિ છે. સર્વજ્ઞ કેવળી ભગવાને દ્વારા કથિત અર્થથી વિરૂદ્ધ અભિપ્રાયવાળી બુદ્ધિ અને મતિથી જે શાસ્ત્રોનું ગ્રથન (રચનારૂપ ગ્રંથન) કરાયું હોય છે, તે શાસ્ત્રોને લૌકિક ભાવકૃત કહે છે (તંગદા) એવાં લૌકિક ભાવકૃતનાં નામ નીચે પ્રમાણે છે.
(મારાં , મીમાસુ દિર્ઘ વોરણ) મહાભારત, રામાયણ, ભીમાસુર રચિત શાસ્ત્ર, કૌટિલ્ય (ચાણક્ય) રચિત અર્થશાસ્ત્ર, ઘટકમુખ નામનું શાસ, દમોિ , શકટ ભદ્રિકા નામનું શાસ્ત્ર, (જાતિ) કાર્યા. સિક નામનું શાસ્ત્ર, (જાસુદH) નાગમ નામનું શાસ્ત્ર, (1ળાસર) કનક સપ્તતિ નામનું શાસ્ત્ર, (સિવું) કામશાસ્ત્રનું પ્રકરણ વિશેષ, (વિકસિ વૈશેષિક શાસ્ત્ર, (ઉલાલા) ત્રિપિટક રૂપ બૌદ્ધોનું ધર્મશાસ્ત્ર, (વિ) કપિલનું સાંખ્યદર્શન નામનું શાસ્ત્ર, IITE) ચાર્વાક દર્શન, (દિid) પણિતંત્ર સાંખ્ય શાસને ગ્રંથવિશેષ, (બાર) માકર નિર્મિત શાસ્ત્ર વિશેષ, () પુરાણ (વાળ) વ્યાકરણ, નાલાસું) દશ્યકાવ્ય અને શ્રાવ્યાખ્ય, (દવા) અથવા (વાવરિટાળો ૭૨ કલાઓ, (ા વત્તારિ રેવા અંગ અને ઉપાંગયુકત ચારે વેદ આ બધાને લોકિકભાવશ્રત કહે છે. ૭૨ કલાઓનું વર્ણન સમવાયાંગ આદિ સૂત્રમાં કરવા આવ્યું છે. વેદના છ અંગ નીચે પ્રમાણે છે શિક્ષા, ક૯૫, ૦ગ્યાકરણ, નિરૂ કત છ% અને જતિષ અને તેમની વ્યાખ્યા રૂપ જે ગ્રંથો છે તેમને ઉપાંગ કહે
અનુયોગ દ્વાર સુત્રમ
૭૧