________________
ભંગસમુત્કીર્તનતાકે પ્રયોજન કા નિરુપણ
(एवं दवाणुपुब्धिगमेण खेत्ताणुपुबीए वि ते घेव छव्वीसं भंगा भाणियव्या રાજ રે રં મંગુનિયા) આ પ્રકારે દ્રવ્યાનુપૂવના પાઠની જેમ ક્ષેત્રાનુમુવી માં પણ દ્રવ્યાનુપૂવીના પ્રકરણમાં કહેવામાં આવેલા ૨૬ ભાંગાઓ કહેવા જોઈએ. આ ભગાના (ભાંગાઓના) વિષયની સ્પષ્ટતા ૭૭ તથા ૭૮ માં સત્રમાં કરવામાં આવી ચુકી છે, “તે સં મતાત્તિળવા'' આ સત્રપાઠ પર્યન્તને સત્રપાઠ ત્યાંથી ગ્રહણ કર જોઈએ. આ સૂત્રની વ્યાખ્યાને માટે ઉપર્યુક્ત અને સૂત્રની વ્યાખ્યા વાંચી લેવી. સૂ૦ ૧૦જા
ggi mળમવવારા મંડાણમુનિયાઈત્યાદિ
શબ્દાર્થ જવા નું બેનમયવહાર મંnકુત્તિળવા જ વોય? કે ભગવન નૈગમ અને વ્યવહારનયસંમત આ ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર-(શાળ જ લેવામાાન મંગલમુક્રિાચાર નિમવામાન મનોવાળયા કાફ) નૈગમવ્યવહારનયસંમત આ ભંગસમુત્કીર્તનતા વડે નગમવ્યવહારનયસંમત ભાંગાએ બતાવવામાં આવે છે, એટલે કે તેમની પ્રાપણા કરવામાં આવે છે. તેથી ભગેને (ભાંગાઓને) પ્રકટ કરવાનું જ પ્રોજન છે. આ સૂત્રની વ્યાખ્યાને માટે આગળનું ૭૮મું સૂત્ર વાંચી જવું. સૂ૧૦૫
“હે જિં તું છે માત્રામાં ” ઈત્યાદિ–
શબ્દાર્થ– રિં નમવારા મંવયંવનયા?) હે ભગવન્ ! નૈગમવ્યવહાર નયસં મત તે અંગે દર્શનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(ામવવાનાં મંmોવાળા) નેગમળ્યવહારનયસંમત ભંગાપજનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે—
ભંગોપદર્શનતાના નિરુપણ (तिप्पएसोगाढे आणुपुब्धी एगपएसोगाढे अणाणुपुवी दुप्पएसोगावे अवत्तw૨) આકાશના ત્રણ પ્રદેશોમાં રહેલા ચણુક (ત્રણ અણુવાળા) આદિ અંધ
આનુપૂવી ' આ શબ્દના વ.ર્થ રૂપ છે. એક પ્રદેશમાં સ્થિત પરમાણુ સંધાત, અને મધ સંઘત ક્ષેત્રની અપેક્ષા એ અનાનુપૂવી છે.
તથા આકાશના બે પ્રદેશમાં રહેલ દ્વિદેશિક આદિ કંધ ક્ષેત્રની અપેક્ષાએ અવક્તવ્યક છે. (
તિરોનાઢા બાપુપુરવીરો pivqmar અTIણુપુજીગો, સુcggણોના અવરૂદવારું) ઘણું જ ત્રિઅણુક આદિ કંધે “ આનુપૂવીએ ” આ બહુવચનાન્ત શબ્દના વાગ્યાથું રૂપ છે. આકાશના એક પ્રદેશમાં રહેલા અનેક પરમાણુ સંઘાત આદિ દ્રવ્યો “અનાનુપૂર્વી ઓ” આ પદના વાગ્યાથું રૂપ છે. બે પ્રદેશમાં સ્થિત અનેક દ્ધિપ્રદેશિક આદિ કહે “ અવક્તવ્યકે” આ બહુવચનાન્ત પદના વાગ્યાથું રૂપ છે. આ સત્રની વ્યાખ્યા સમજવા માટે ૭૯ માં સૂત્રની વ્યાખ્યા વાંચી લેવી. . સુ ૧૦૬
અનુયોગ દ્વાર સુત્રમ
૧૫૪