SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચારણ કરવામાં પણ દેશ રહે છે. તેનું પ્રતિપાદન કરતુ એક દષ્ટાન્ત આપી શકાય એમ છે, પણ શાત્રને વિસ્તાર થઈ જવાના ભયથી અહીં તે દષ્ટાન આપ્યું નથી. ભાવાર્થ-આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ સૂત્રકારના અભિપ્રાય અનુસાર કેવું છે તે હવે સંક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે જે સાધુએ આવશ્યકસૂત્રને વિધિપૂર્વક સારી રીતે શીખી લીધું છે-શતગુણાનુ સાર તેનું અધ્યયન કરી લીધું છે પરંતુ તેમાં તે ઉપયોગથી વિહીન છે, એવી પરિસ્થિતિમાં તે સાધુ આગાની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કહેવાને યોગ્ય ગણાય છે. સુત્ર૧૪ નથભેદ સે દિવ્યાવશ્યક કે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર નાના ભેદની અપક્ષ એ દ્રવ્યાવશ્યકના બંદેનું કથન કરે છે, નામw í mir' ઇત્યાદિશબ્દાર્થ– નૈમિi) નીગમ નયની દૃષ્ટિએ ગાર કરવામાં આવે તે (m) એક (3gi૩) અનુપયુકન આમા (પ્રામ) આગમને આશ્રિત કરીને (gi Hi) એક દ્રવ્યાવશ્યક છે (gિ ગ્રyવા મામલે nિ aavસવારં) બે અનુપયુકત આત્માએ આગેવાની અપેક્ષાએ બે દ્રવ્યાવશ્યક છે. (ત્તિor agવસ મામો નિuિr ટ્રાવાડું) ત્રણ અનુપયુકત માઓ આગમની અપેક્ષાએ ત્રણ વ્યાવશ્યક છે, (વારણા મજુર૩રા માનમો તાવાણાથું ધાવમથr૪) એજ પ્રમાણે બીન જેટલા આત્માએ અનુપયુકત છે. એટલા આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક છે. (gવમેવ રામ વિ) વ્યવહાર નયની દૃષ્ટિએ વિચારવામાં આવે તો પણ આ વિષયને અનુલક્ષીને ઉપર મુજબનું જ કથન સમજવું. ( હરસ it wા વા મળાિ વા વણવત્તા / કવરૂત્તા વાસુદેવવણા વાવાળ વા છે જે ઢવાવમr) સંગ્રહ નયને આધારે વિચાર કરવામાં આવે તે “એક અનુપયુક્ત આત્મા અગમની અપાએ એક દ્રવ્યાવશ્યક છે, તથા અનેક અનુપયુકત આત્માઓ અનેક દ્રવ્યાવશ્યક છે. આ પ્રકારનું જે જે કથન નીગમ નય અને વ્યવહાર નયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, તેને બદલે અહીં બધાને એક દ્રવ્યાવક જ કહેવા જોઈએ, કારણ કે સંગ્રહનય જુદા જુદા પ્રકારની વસ્તુઓને તથા અનેક વ્યકિતઓને કેઈ પણ સામાન્ય તત્વનો આધાર લઈને એક રૂપમાં સંકલિત કરે છે. (ઉન્મુક્ષ વજુવાનો સામનો vi સુવાવયં 9ત્ત નેછે) અજુર,ત્ર નયની દદિએ એક અનુપયુકત આત્મા આગમની અપેક્ષાએ એક દ્રવ્યોશ્યક છે. આ નય ભેદભાવને ચાહતે નથી. (તિ સદનાणं जाणए अणुवउत्ते अवत्थु, कम्हा ? जइ जाणए अणुवउते, न भवइ, પર ઝળુ, વાળ ન મ7) ત્રણ શબ્દ નાની દૃષ્ટિએ એવું માનવામાં આવે છે કે-જે જ્ઞાયક હોય છે તે જે અનુપયુકત હોય તે તે વસ્તુ સ્વરૂપ છે, કારણ કે જ્ઞાયક અનુપયુકત સંભવી શકે જ નહીં જો તે અનુપયુકત હોય, તે તે જ્ઞાયક જ હોઈ શકે નહીં. તે કારણે આગમનો આશ્રય લઈને જે દ્રવ્યાયશ્યક બતાવવામાં આવેલ કે તેને સદૂભાવ જ નથી. તેણે તં મામલો થાવાણ) આ પ્રકારનું આગમને આશ્રિત કરીને પ્રાન્ત (પ્રસ્તુત વિષયરૂ૫) દ્રવ્યાવશ્યકનું વરૂપ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૩૬
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy