SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (gg એ નામે જાવ ofજામિન દળે, જે તં સન્નાર, રે સં જામે) આ પ્રમાણે આ પાંચે ભાવના સાગથી નિષ્પન્ન થયેલ આ નામનું સાન્નિપાતિક સવરૂપ છે અહીં સુધી દયિક ભાવથી માંડીને પરિણામિક ભાવ સુધીના પાંચ ભાના સંયોગથી જેટલા સાન્નિપતિક ભાવે નિપાન થાય છે. તેમનું પ્રતિપાદન કર્યું છે. આ પ્રમાણે આ છ પ્રકારના નામનું સ્વરૂપકથન પુરું થયું છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે પાંચે ભાવના સાગથી નિષ્પન્ન થયેલ સાનિતિક ભાવનું કથન કર્યું છે. આ પંચક સ ચે ગ રૂપ સાનિપાતિક ભાવ તેમને જ સંભને છે કે જે ક્ષવિક સમ્યગ્દષ્ટિ થઈને ઉપશમ શ્રેણી પર ચઢે છે. બીજાઓને નહિ કારકુ કે તેમને આ સતિભાવ પંચક રૂપ સાન્નિપાતિક ભાવને અભાવ હોય છેઅહીં એમ સમજવું જોઈએ કે દ્રિકસંગમાં ક્ષાયિક અને પરિણામિક આ બે ભાના સંયોગથી નિપન્ન થયેલ જે આ નવમો ભંગ છે તે તેમજ ત્રિકસંગમાં ઔદયિક ક્ષાયિક અને પરિણામિક આ ત્રણ ભાવના સાગથી નિષ્પન્ન થયેલ આ નામને પાંચમો ભંગ અને ઔદયિક, લાપશમિક અને પરિણામિક એ ત્રણ ભાવના સંયોગથી નિષ્પન્ન થયેલ છઠે ભંગ તેમજ ચતુષ્ક સંયોગમાં ઔદયિક, ઔપથમિક, લાપશમિક અને પરિણામિક આ ચાર ભાવોના સરગથી નિષ્પન્ન થયેલ આ નામને ત્રીજો ભંગ અને દયિક, ક્ષાયિક, પશમિક અને પરિણામિક આ ચાર ભાવોના સંગથી નિષ્પન્ન થયેલ આ નામે ચા ભંગ તથા પાંચે ભાવના સાગથી નિપન્ન થયેલ એક આ નામે સંગ એ છ અંગે જીવેમાં વાસ્તવિક રૂપે મળે છે અને એમના સિવાય જે ૨૦ ભગે છે. તે વાસ્તવિક રૂપે પ્રાપ્ત થતા નથી આમ સમજવું જોઈએ ૨૦ ભેગે જયારે ભવ્યત્વ રહિત છે તે પછી એમનું કથન શા માટે કરવામાં આવ્યું છે? આ શંકાનું નિરાકરણ આ પ્રમાણે છે કે આ ૨૦ ભગો કેગ પ્રદર્શનના નિમિત્તથી કહેવામાં આવ્યા છે. એટલે કે આ પાંચ ભાવના યોગથી કેવી રીતે કેટલા ભંગ થઈ શકે છે? આ સ્પષ્ટ કરવાના ઉદેશથી જ કહેવામાં આવ્યાં છે. “પણુમ' સૂત્રમાં જે દ્વિકસોગ, ત્રિકસંયોગ, ચતુષ્ક સંયોગ અને પંચક સંગ રૂપ ભ ગ છે તે સિદ્ધોમાં કેવલિઓમાં, ચારે ગતિઓમાં અને ઉપશાંત મેહવાળા માણસોમાં મળે છે. આમ સમજવું જોઈએ એટલે કે દ્વિક સગવાળા ભંગોમાં જે ક્ષાયિક પરિ. શામિક ભાવઢયથી નિષ્પન્ન નવમો ભંગ છે. તે સિદ્ધોમાં પ્રાપ્ત થાય છે. ત્રિકસોગવાળા ભાગોમાં જે ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક આ ત્રણ ભાવોના સંગથી નિષ્પન થયેલ પંચમ ભંગ છે, તે કેવલિઓમાં પ્રામ થાય છે. દથિક, ક્ષાપશમિક અને પરિણામિક આ ત્રણ ભાવના સચોગથી નિષ્પન છઠે ભગ ચાર ગતિઓમાં પ્રાપ્ત થાય છે ચતુષ્ક સગવાળા ભગોમાં ઓયિક ઓપશમિક-લાચો પશમિક અને પરિણામિક આ ચાર ભાના સંયોગથી નિષ્પન્ન થયેલ ત્રીજો ભંગ તેમજ દયિક, શાયિક, અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૭
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy