SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આદિરૂપ સમસ્ત અધ્યયન ગુરૂ મહારાજની સમીપે જ થાય છે, તેથી સમસ્ત શાસ્ત્રારંભ ગુરૂને આધીન છે. તેથી પિતાના હિતની ખેવના રાખનાર શિષનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે ગુરૂમહારાજની આરાધના કરવાના કાર્યમાં તત્પર રહેવું જોઈએ. (૧) ગુરૂમહારાજના મનભાવને (અભિપ્રાયને, જાણી લે તે શિષ્યને માટે અતિ આવશ્યક છે. ત્યારબાદ જ તે તેમની પાસેથી શાસ્ત્રના યથાર્થ રહસ્યને જાણી શકે છે. તેથી જે પ્રકારે ગુરૂ રાજી રહે એ પ્રકારનો પ્રયત્ન ગુણાથી વિનીત શિષ્ય કરવો જોઈએ. (૨) કહ્યું છે કે-“પુનિત્તડુંઈત્યાદિ-વ્યાખ્યાનના સમસ્ત અંગો ગુરૂ મહારાજના ચિત્તાધીન રહે છે. તેથી જે પ્રકારે તેઓ પ્રસન્ન રહે તે પ્રકારના કામે શિષ્યોએ અવશ્ય કરવા જોઈએ. (૩) કહ્યું પણ છે કે “જાના દિવસ” ઈત્યાદિ-આકાર અને ઈ ગિતને જાણવામાં નિપુણ એ શિષ્ય ગુરૂનાં વચનોને તર્ક અથવા દલીલ કર્યા વિના સ્વીકારી લે છે. ધારો કે ગુરૂ કહે કે “કાગડાને વર્ણ ધોળે હોય છે, તે તેમના તે કથનને પણ તે શિષ્ય દલીલ કર્યા વિના સ્વીકારી લે છે. ત્યારબાદ એકાતમાં તેણે ગુરુને પૂછવું જોઈએ કે “આપ કાગડાને વર્ણ ધળો કહે છે તેનું કારણું કુરાં કરીને સમજાવે.” - ( તં નગાનો માવોવમે) આ આગમને આશ્રિત કરીને ભાવેપક્રમનું સ્વરૂપ સમજવું. (જે રં માવજે) આગમ ભાવપક્રમ અને નેઆગમ ભાવપક્રમરૂપ ભાવપક્રમના બને ભેદનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. ( ૪ રવજીને) આ રીતે ઉપક્રમના સમસ્ત ભેદનું વર્ણન અહીં સમાસ થાય છે. સૂ૦ ૭૦ શાસ્ત્રભાવોપક્રમકા નિરુપણ હવે સૂત્રકાર “ગુમ”િ આ પદમાં આદિ પદથી સુચિત શાશ્વભાવ૫ક્રમનું નિરૂપણ કરવાને માટે “ગ” ઈત્યાદિ સૂત્રોનું કથન કરે છે– હવા કવરને કિa'–ઈત્યાદિ– શબ્દાર્થ-બલા) અથવા (ઉવા છવિ ) ઉપક્રમ છ પ્રકારનો કહ્યો છે. (તંગદી) તે છ પ્રકારે નીચે પ્રમાણે છે-(ભાનુપુરવી, નામ, પાપં, વ7હવા, અત્યાધિ, સમારે) (૧) આનુપૂવી, (૨) નામ, (૩) પ્રમાણુ, (૪) વક્તવ્યતા (૫) અર્થાધિકાર અને ૬ સમવતાર. પહેલાં ગુરૂભાપમનું પ્રતિપાદન સૂત્રકારે કરી લીધું. હવે તેઓ આદિપદથી સચિત શાસ્ત્રભાવપક્રમનું નિરૂપણ કરે છે- આ વાત “ગ” અથવા પદથી સચિત થાય છે. અહીં ઉપક્રમ પદથી શાસ્ત્રજાપક્રમ ગૃહીત થયે છે. તેથી શાસ્ત્રોક્તભાવ૫ક્રમ પૂર્વોતરૂપે છ પ્રકારને હોય છે, એવો આ સુત્રને સંક્ષિપ્તા છે. સ.૭૧ અનુયોગ દ્વાર સુત્રમ ૯૯
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy