SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ થતી રહે છે, જેમ કે ૧-૨-૩-૪-૫-૬ ત્યાર બાદ તેમાં પરસ્પરને ગુણાકાર કરવામાં આવે છે. જેમ કે ૧૪૨=૨ા ૨૪૩૪૬ | ૬૮૪=૧૪ , ૨૪*૫=૧૨૦, ૧૨૦૪૯=૭૨૦ આ રીતે અન્યાભ્યસ્ત રાશિ બની જાય છે. તેમાંથી શરૂબાતને એક ભંગ અને અન્ય એક ભંગ એ છ કરી નાખવાથી અનાનુપૂર્વી બની જાય છે આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે– પૂર્વાનુપૂર્વ માં પહેલાં ધમસ્તિકાય સ્થાપિત થાય છે, ત્યાર બાદ અધમસ્તિકાય, ત્યારબાદ આકાશાસ્તિકાય, ત્યાર બાદ જીવાસ્તિકાય, ત્યાર ાહ પગલાસ્તિકાય અને ત્યાર બાદ અાસમય (જળ) સ્થાપિત થાય છે. આ કમે છ દ્રવ્યેનું પૂર્વાનુમૂવીંમાં સ્થાપન થાય છે. પધાનપૂર્વમાં પહેલાં અઢા સમય, ત્યાર બાદ પુદગલાસ્તિકાય, ત્યાર બાદ જીવાસ્તિકાય, ત્યાર બાદ આકાશાસ્તિકાય, ત્યાર બાદ અપમસ્તિક અને ત્યાર બાદ ધર્માસ્તિકાય, આ પ્રકારના ઉદટા ક્રમથી ૬ દ્રવ્યનું સ્થાપન કાય છે પરંતુ અનાનુપવીમાં તે પૂર્વાનુપૂર્વીની જેમ છ દ્રવ્યોના સીધા કન અને પશ્ચાનુપૂર્વીની જેમ તેમના ઉદટા ક્રમનો અને યથારુચિ (મનને ગમે તે રીતે) છ દ્રવ્યોનું સ્થાપન કરવામાં આવે છે (અg કુળી) આ પ્રકારનું અનાનુપૂવનું સ્વરૂપ છે. સૂ૦૯૮ પુદગલાસ્તિકાયકો અધીકૃત કરકે તીન દOોકો નિરુપણ હવે સૂત્રકાર એક પુદ્ગલાસ્તિકાય ઉપર આ ત્રણેની ઘટના (સ્થાપના) કરે છે“કરવા વોનિ”િ ઈત્યાદિ શબ્દાર્થ–(વા) અથવા (બોવજફિચા વાળુપુદણી) ઓપનિવિકી વચાનવી" (તિવા જઇનરા) ત્રણ પ્રકારની કહી છે. (ii) તે ત્રણ પ્રકાશ ની પ્રમાણે છે-(પુષ્યાનુગુ, કાલુપુત્રી અનાજુપુથ્વી) (૧) પૂર્વાનુમૂવી (૨) પદ્યાનુપૂવી (૩) અનાનુપૂર્વી .. પ્રશ્ન-(જે f% i gવાળુપુજી) હે ભગવન્ ! પૂર્વાનપૂવીનું સ્વરૂપ કેવું છે ઉત્તર-(સાપુત્રી) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું પણ કહ્યું છે(परमाणुपुग्गले, दुप्पएसिए तिप्पएसिए जाव दसपएसिए, संखिग्जपपसिए, असंधिકપિ , તપugg) પરમાણુ પુદ્ગલ, ઢિપ્રદેશીસકંધ, ત્રિપદેશિરપ, દસ પ્રદેશી પર્યન્તના કંધ, સંખ્યાત પ્રદેશમસ્કંધ, અસંખ્યાત પ્રદેશી કંપ અને અનંત પ્રદેશી કંધ આ ક્રમપૂર્વકની પુદ્ગલાસ્તિકાય સંબધી જે આનમૂવી છે, જે વિષ્ણુપુથ્વી) તેને પૂર્વનુપવી" કહે છે. પ્રશ્ન-( ૬ જાણુપુત્રવી?) હે ભગવન્! પશ્ચાતુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાળુપુથી) પશ્ચાનુપૂવીનું આ પ્રકારનું સ્વરૂપ છે-બળાपएसिए, असंखिजपएसिए, संखिज्जपएसिप जाव दसपएसिप जाव तिप्पएसिप, સુપરિઘ, પરમાણુવોn૩) જ્યારે પુદ્ગલાસ્તિકાયને અનંત પ્રદેશિક, અસં. ખાત પ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, દસપ્રદેશિક, નવપ્રાદેશિક આદિ ત્રણ પ્રદેશિક પર્યન્તના સ્કલ્પરૂપે અને દ્વિદેશિક આંધ અને પરમાણુ પુદ્ગલ, આ પ્રકાર ઉલ્ટા કમથી પરિગતિ થાય છે, ત્યારે gછાળુપુત્રી તેને પાન પૂવ કહેવાય છે. પ્રશ્ન-(રેનિં બાજુદશી) હે ભગવની અનાનુપૂવરનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-(બાપુપુળી) અનાનુપૂવીનું સ્વરૂપ આ પ્રકારનું છે-(રૂર છે અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૭
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy