________________
ન્દ્રિયની અપેક્ષાએ કહી છે ભાવેન્દ્રિયા લબ્ધિ ઉપયેાગના ભેદથી એ પ્રકારની છે મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણુ, ચક્ષુઃ નાવરણુ અને અચક્ષુઃદનાવરણુના ક્ષાપશમથી તેમની લબ્ધિ થાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે મતિજ્ઞાનાવરણીય કમ આદિના ક્ષયેાપથમ રૂપ જે એક પ્રકારનું આત્મિક પરિણામ છે, તે લખ્ખીન્દ્રિય રૂપ છે અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ, આ ત્રણે મળવાથી રૂપાદિ વિષયાને જે સામાન્ય અને વિશેષ મેધ થાય છે તે ઉપયેગેન્દ્રિય રૂપ છે ઉપયેાગેન્દ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ અચક્ષુ દર્શનરૂપ છે એજ પ્રમાણે આચારાંગ આદિ ૧૨ અંગને ધારણ કરવા રૂપ તથા વાચક રૂપ જે પર્યાય છે તે શ્રુતજ્ઞાન સ્વરૂપ છે શ્રુતજ્ઞાનાવરણુ કમના ક્ષયે।પશમથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી આચારાંગધર આદિ ૧૨ પર્યાય પણ ક્ષાયે પશમિક છે. આ પ્રકારનું ક્ષયાપશમ નિષ્પન્ન ક્ષાયેાપમિક ભાવનું સ્વરૂપ છે. ાસૢ૦૧૫।
પારિમાણિક ભાવકા નિરુપણ
હવે સૂત્રકાર પારિણામિક ભાવના સ્વરૂપનું નિરૂપણ કરે છે“છે. જિતું. જાનિામિવ 'ઈત્યાદિ—
શબ્દાર્થ (સે જિ સં જળિામિ ?) હે ભગવન્! પારિામિક ભાવનું સ્વરૂપ કેવુ‘ છે ?
ઉત્તર-(રિમિક્ તુવિષે વળત્તે, સંજ્ઞદ્દા) પારિણામિક ભાવના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે—(સાફ નિમિત્ ચ અનાર્ નાળિામિવ્ ય) (૧) સાદિ પારિણામિક અને (ર) અનાદિ પારિણામિક જે પરિણામમાં દ્રવ્યની પૂર્વ અવસ્થાના સથા પરિત્યાગ થતા ન હોય એવી રીતે એક અવસ્થામાંથી ખીજી અવસ્થાઓ થતી રહે, એવા પરિણમનને સાદિપરિણામ કહે છે કશું પણ છે કે-“ગામો છ ઈત્યાદિ એજ વાત બીજી જગ્યાએ પણ આ પ્રમાણે જ કહી છે-એક અવસ્થામાંથી બીજી અવસ્થા રૂપ પરિણમન થવું તેનું નામ પરિણામ છે એટલે કે સ્વરૂપમાં સ્થિત રહિને ઉત્પન્ન તથા નષ્ટ થવુ તેનુ નામ પરિણામ છે સર્વથા વ્યવસ્થાન અથવા સર્વથા વિનાશને પરિણામ કહી શકાય નહીં પરિણામનું ખીજું નામ પર્યાય છે. જે દ્રશ્યને જે સ્વભાવ છે તે સ્વભાવમાં રહીને જ તેનું પરિણમન (પરિવતન) થાય છે. જેમ કે મનુષ્ય ખાલકમાંથી ચુવાન અને યુવાનમાંથી વૃદ્ધ બને છે, પરન્તુ તે મનુષ્યત્વને પરિત્યાગ કરતા નથી. એજ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પેાતાની મર્યાદામાં રહીને જ પરિણમન પામતું રહે છે. તે સ॰થા નિત્ય પણ નથી અને સથા ક્ષણિક પણ નથી. નૈયાયિક આદિ ભેદવાદી દર્શન જે ગુણ અને દ્રવ્યના સર્વાંથા (એકાન્તતઃ) ભેદ માને છે તેમની માન્યતા પ્રમાણે દ્રવ્ય તે સર્વથા અવિકૃત જ રહે છે, અને તેમાં ગુણની ઉત્પત્તિ તથા વિનાશ થતા રહે છે. તેનું નામ જ પરિણામ છે. બૌદ્ધ મતવાદીઓ વસ્તુ માત્રને ક્ષશુસ્થાયી અને નિરન્ત્રય વિનાશી માને છે. તેમના મત પ્રમાણે પરિણામને અથ' આ પ્રમાણે થાય છે—‘ ઉત્પન્ન થઈને વસ્તુને સČથા નાશ થઇ જવેા તેનું નામ પરિણામ છે'' આ માન્યતાએાનું ખ’ડન કરવા માટે સૂત્રકારે અહી' આ પ્રકારનું કથન કર્યુ છે— ૬ ૧ સર્વથા વિનાશ વિનામઃ '' તેથી અર્થાન્તર્ગમનળિામ: 'આ પરિણામનુ' લક્ષણ જ યુક્તિયુક્ત લાગે છે. એવુ' જે પરિણામ છે, એજ પારિણાચિક છે. અથવા તે પરિણામથી જે નિષ્પન્ન છે, તેનું નામ જ પારિણામિક છે,
અનુયોગ દ્વાર સુત્રમ
૨૫૧