SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસે ભાવસ્કન્દકા નિરુપણ ઉત્તર–(માવજવંદે વિપત્તિ) ભાવસ્કલ્પના બે પ્રકાર કહા છે. (સં છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે-(ગામો ય નોમાનો ઘ) (૧) આગમલાવસ્કલ્પ અને (૨) અગમભાવકધ ભાવસ્કલ્પની વ્યાખ્યા ભાવ આવશ્યકની વ્યાખ્યા જેવી જ સમજવી છે સૂ૦ પપ છે હવે સૂત્રકાર આગમભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “જિં તું ગામો માdછે?” ઈત્યાદિશબ્દાર્થ_(સે પિં રં ગામો મારુ શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે ગુરુ મહારાજ ! આગમને આશ્રિત કરીને જાયમાન એવા ઓગમભાવરકનધનું કેવું સ્વરૂપ છે? ઉત્તર (શામળો માવો નાઈ કવર) આગમને આધારે સ્કન્ધ પદાથના ઉપયુકત (ઉપગ પરિણામ યુકત) જ્ઞાતાને આગમ ભાવસ્કર્ષ કહે છે. (સે તે શામળ માર) આ પ્રકારનું આગમને આશ્રિત કરીને આગમભાવરકન્યનું નો આગમસે ભાવસ્કન્ધકા નિરુપણ સ્વરૂપ છે. આ સૂત્રની વ્યાખ્યા આગમભાવાવશ્યકનું પ્રતિપાદન કરનારા સૂત્રની વ્યાખ્યા પ્રમાણે જ સમજવી. સૂ૦ ૫૬ હવે સૂત્રકાર ને આગમ ભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કરે છે જે જિં તું નોકામો માવવું” ઈત્યાદિશબ્દાર્થ--( જિં તું નોગામો મવદ્ગશે ?) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ મહારાજ ! આગમને આશ્રિત કરીને જે ભાવકનથ કહ્યો છે તે આગમભાવનધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(નૌગામમાં માવ છે) નોઆગમભાવસ્કર્ધાનું સ્વરૂપ આ પ્રકારનું છે. (एएसिं चेव सामाश्यमाइयाणं छह अज्झयणाणं समुदयसमिई समाઅમે શવરક્ષયકુથ માવáધ નિ જમરૂ) પરસ્પર પ્રસ્તુત થયેલા સામાયિક આદિ છ અધ્યયનના નિરંતર સેવનથી આત્મામાં જે એક ઉપયાગરૂપ પર. થામ નિષ્પન્ન (ઉત્પન્ન) થાય છે, તે પરિણામથી નિપન્ન (જયમાન) આવશ્યક શ્રતકંધનું નામ ભાવસ્કન્ધ છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-પપરની સાથે સંબદ્ધ થયેલા એવા સામાયિક આદિ છ અધ્યયનના સમૂહથી નિષ્પક્ષ થયેલે આવશ્યક શ્રતસ્કલ્પ, સદરક મુહપત્તી રહણ આદિ વ્યાપારરૂપ ક્રિયા સહિત ત્યારે વિવલિત થાય છે, ત્યારે તે નેઆગમભાવરકધરૂપ બની જાય છે. સ્કન્ધ પદાર્થના જ્ઞાનને આગમરૂપે, તથા તે આગમમાં જ્ઞાતાના ઉપગરૂપ પરિણામને ભાવરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. તથા રજોહરણ આદરૂપ જે ક્રિયા છે તેને આ ગમ કહી છે. આ રીતે ક્રિયારૂપ એક દેશમાં અનાગમતા હોવાથી “ના” શબ્દ અહીં દેશનિષેધનું સૂચન કરે છે, એમ સમજવું. આ ત્રિમાં “સમુદ્રય સમીર' આ પદને “સામાયિક આદિ છ અધ્યયનનું નિરન્તર મળવું” એવો અર્થ થાય છે, “મા ” આ પદને “છ પ્રદેશી ઔધની જેમ આવશ્યક તરકલ્પનું અનુયોગ દ્વાર સુત્રમ ૮૩
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy