SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક વ્યસ્કંધ કા નિરુપણ શબ્દાર્થ (સે તિબેવિયવરે ?) શિષ્ય ગુરૂને એવા પ્રશ્ન કરે છે કે હું ગુરૂ મહારાજ! અનેક દ્રવ્યન્કન્ધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(પ્રોવિયરલ છે) અનંત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ આ પ્રકારનુ” કહ્યું છે(સરસ ચૈવ ટ્રેસે અવિતત જેવું તેણે વિ) સ્કન્ધના જે નખ, કેશ, દાંત આદરૂપ ભાગ હોય છે તે અપચિત-જીવપ્રદેશેામાંથી રહિત-હાય છે, તથા એજ સ્કન્ધના જે પૃષ્ઠ, ઉદર, હાથ, પગ આદિરૂપ ભાગો છે તેએ ઉપચિત-જીવ પ્રદેશેાથી વ્યાસ-રહે છે. (તે હૈં બાળવિયવધ) આ પ્રકારનુ અનેય દ્રષ્યસ્કન્ધનું સ્વરૂપ છે. આ કથનનુ તાત્પ એ છે કે તે બન્ને ભાગેા (અપચિત અને ઉપચિત ભાગે) કે જે એક વિશિષ્ટ આકારે પરિણત થઇને તેમના જે દેહરૂપ સમુદાય બને છે તેને અનેકદ્રવ્યસ્કન્ધ કહેવામાં આવે છે કારણ કે તે સમુદાય સચેતનરૂપ અને અચેતન રૂપ અનેક દ્રવ્યાત્મક હાય છે. આ અનેક દ્રવ્યસ્ક ધ તુરગાદિસ્ક ધ (અગ્વાદિસ્ક) સમાન જ લાગે છે. શકા—જો આ અનેક દ્રવ્ય...ન્ધ હુયાદિસ્કŁરૂપ જ પ્રતીત થાય છે, તે તેમાં કૃત્સ્નલ્કન્ધ કરતાં શી વિશિષ્ટતા ઇં? ઉત્તર-કૃસ્તષ્કન્ધમાં તે જીવના પ્રદેશોથી વ્યાસ જેટલા શરીરાયવરૂપ દેશ (અંશ—ભાગ) છે; તેની જ વિવક્ષા ધ' છે. દ્રવપ્રદેશેથી અવ્યાસ નખાદિ સહિત ના પ્રદેશેના વિવક્ષા થઈ નથી. પરંતુ આ અનેક દ્રવ્યરકન્ધમાં તે નખાદિ સહિત જીવપ્રદેશેાથી વ્યાપ્ત શરીરાયવરૂપ દેશની અનેક દ્રવ્યરકન્ધરૂપે વિવક્ષ થઇ છે, શકા—મિશ્ર દ્રવ્યસ્કન્ધ કરતાં એક વ્યસ્કન્ધમાં શી વિશિષ્ટતા છે ? ઉત્તર—મિશ્ર દ્રવ્યસ્કન્ધમાં પૃથક્ અને અસ્પૃરૂપે વ્યવસ્થિત થયેલા હાથી આફ્રિ સચેતન પદાર્થાના અને કવચ, હલવાર દ અચેતન પદાર્થોના સમુદાયને મિશ્રસ્કન્ધરૂપ કહેવ માં આવ્યો છે. પરંતુ આ અનેક દ્રવ્યસ્કન્ધમાં વિશિષ્ટ પરિણામ રૂપે પરિણત થયેલા સર્ચન અચેતન દ્રષ્યેને અનેકદ્રવ્યસ્કન્ધરૂપ કહેવામાં આવેલ છે. એટલે જ એ બન્ને વચ્ચે ત:ાવત છે. મૂળમાં ‘“તમ્” શબ્દ વડે અહીં પ્રક ણુની વરસતાની અપેક્ષાએ રકધુ માત્ર વાત થયેલ છે. હવે આ પ્રકરણને ઉપસંહાર કરવા નિમિત્તે સત્રકાર કહે છે કે—Àતું પેવિયવ છે). આ પ્રકા રનું અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. (સે તું નાળયસરી, વિયસરીવત્ત વ્યવ છેમે તે નોગાળમઞો ધ્વવધે, તે ત ધ્વäધે) આ પ્રકારે જ્ઞાયકશરીર અને ભવ્યશરીર વ્યતિરિકત દ્રશ્યસ્કન્ધનું નિરૂપણુ અહીં સમાપ્ત થાય છે. તેના નિરૂપણુની સમાપ્તિ થવાથી નાઆગમદ્રવ્યસ્કન્ધના બધા ભેદોના નિરૂપણુની પણ અહીં સમાપ્તિ થઈ જાય છે, આ રીતે નાગમદ્રયસ્કન્ધનું નિરૂપણ સમાપ્ત થઈ જવાથી દ્રવ્યસ્કન્ધનિક્ષેપના સ્વરૂપ વિષયક કથન પણ અહીં પૂરૂં થઈ જાય છે. ઘ॰ ૫૪ા હવે સુત્રકાર બાવસ્કન્ધના સ્વરૂપનુ નિરૂપણ કરે છે— તે ×િ ત માવજીયે ?'' ઇત્યાદિ— શબ્દા—(äિ માવવ'ને ?) શિષ્ય ગુરુને એવા પ્રશ્ન પૂછે છે કે હૈ ગુરુમહારાજ ! ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અનુયોગ દ્વાર સુત્રમ ૮૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy