SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોત્તરીય ભાવાવશ્યકકા નિરુપણ નથી. આ રીતે આગમના એકદેશતઃ અસ્તિત્વની અપેક્ષાએ ચરક, ચીરિક આદિ દ્વારા કૃત હોમ, હવન, યજ્ઞ આદિ ક્રિયાઓ કુપ્રવચનિક ભાવાવશ્યક રૂપ હોય છે. સ. ૨૭ હવે સૂત્રકાર લેકેત્તરક ભાવાવશ્યક નામના આગમ ભાવાવશ્યકના ત્રીજા ભેદનું નિરૂપણ કરે છે. તે દિ તં કુત્તરિયં” ઈત્યાદિ– | શબ્દાર્થ (સે) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે પૂર્વ પ્રસ્તુત લોકેન્દ્રરિક ભાવાવયકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-ગુત્તરિ ભાવાવરણથં) લકત્તરિક ભાવાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ હોય છે. (1 મે તમને વા સમf a સાવ વા સાવબા વા) આ શ્રમણ, શ્રમણી (સાધ્વી), શ્રાવક અને શ્રાવિકાઓ (ત્તિ) આવશ્યકમાં ચિત્ત લગાવીને, (તમે) મન લગાવીને (ડ) શુભ પરિણામ રૂપ લેહ્યા સંપનથઈને (ક્ષણિg ક્રિયાસંપાદન વિષેક અધ્યવયથી યુક્ત થઈને, (તારદક્ષિણા) તીવ્ર આત્મપરિણામ યુકત થઈને, (તો ). આવશ્યક અર્થમાં ઉપયુકત (ઉપાઘ રૂપ પરિણમયુકત) થઈને (તરબૂચ) તદપિત કણયુકત થઈને (તમાળા માgિ) તે પ્રકારની ભાવનાથી ભાવિત (સંપન્ન) થઈને ( સ્થ ચંદ્ માં ર. જેમા અને અન્ય કઈ પણ વસ્તુમાં મનને ભમવા દીધા વિના, (કમળો મારું) અને સમયે (શાસ૬ તિ) જે આવશ્યક (પ્રતિક્રમણ આદિ અવશ્ય કરવા ગ્ય ક્રિયાઓ) કરે છે, તેને લકત્તરિક ભાવાવશ્યક કહે છે. હવે આ સૂત્રમાં શ્રમણ આદિ પદેને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે “શ્રામ્પત રુરિ અમી આ વ્યુત્પત્તિ પ્રમાણે “મુકિત પ્રાપ્ત કરવા નિમિત્ત જેઓ તપ તપે છે તેમને શ્રમણ કર્યું છે જેઓ સાધુઓની સમીપે જિનપ્રણીત સામાચારીનું શ્રવણ કરે છે તેમને શ્રાવક કહે છે. તેઓ શ્રમણોપાસક હોય છે, આવ યક ક્રિય'માં સામાન્ય રૂપે ઉપગ યુકત હોય એવા શ્રમણ આદિને અહીં જિ” આ પદના વાર્થ રૂપે પ્રયુકત થયેલા સમજવા. જેમાં વિશેષ રૂપે આવશ્યક ક્રિયાઓમાં ઉપય યુકત થયેલા છે એવાં શ્રમણોને અહીં “મ” આ પદના વાચ્યાર્થ રૂપે પ્રયુકત થયેલા સમજવા. આ અવશ્યક આશ્રયણીય છે,” આ પ્રકારની વિચાર ધારાથી જેમનું આત્મ પરિણામ આરંભકાળથી જ યુક્ત રહે છે, અને ક્રમે ક્રમે જેમનું આ પ્રકારનું આત્મપરિણામ કદ્ધિ પામતું રહે છે, એવાં શ્રમણાદિને અહી “જિંત્રશાલા” આ પદના વાચ્યાર્થ રૂપ સમજવા. આવશ્યક ક્રિયામાં જેમના પરિણામ શુભ છે એવાં શ્રમણ આદિને અહીં “તારે” આ પદના વાગ્યાથું રૂપ સમજવા જોઈએ. “સામાયિક, ૨૪ તિર્થ કરેની સ્તુતિ, વંદન, પ્રતિકરણ, કાર્યોત્સર્ગ ઈત્યાદિ રૂપ જે આવશ્યક છે, તેઓ શાશ્વત, અચલ, અજ, અક્ષય, અવ્યાબાધ અને અમન્દ આનંદના સદેહરૂપ (સમુદાયરૂ૫) શિવ સુખની પ્રાપ્તિ અવશ્ય કરાવી દેનાર છે, અને અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy