SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ભાવદ્વારનું કથન કરવામાં આવે છે.“નેજમવવાના” ઈત્યાદિ શબ્દાર્થ–ળામવાળે બાપુપુકવી દવા) નિગમવ્યવહારનયસંમત સમસ્ત આનyવી દ્રવ્ય (મિ મા હોલના 3) કયા ભાવમાં વર્તમાન હોય છે? ઉત્તર-નિરમા સારવાળામા મારે દોડઝા) નિગમવ્યવહાર નયસં. મત સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમથી જ સાદિપરિણામિક ભાવવત હોય છે (ga રોઝિન વિ) એવું જ કથન અનાનુપૂવ દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણ આદિ પ્રદેશોમાં આનુપૂવી દ્રવ્યનું અવગાહપરિણામ, એક પ્રદેશમાં અનાનુપૂવી દ્રવ્યનું અવગાહપરિણામ અને બે પ્રદેશમાં અવકતવ્યક દ્રવ્યોનું અવગાહપરિણામ સાદિ (આદિ સહિત) હોય છે. તેથી જ આ ત્રણે કોને સાદિપરિણામિક ભાવવતી કહાાં છે. સૂ૦૧૧૭ અલ્પબહુવૈકા નિરુપણ હવે સૂત્રકાર અલ્પબહુત દ્વારની પ્રરૂપણ કરે છે– ggઉં રે !ઈત્યાદિ– શબ્દાર્થ-(મંછે !) હે ભગવન્(ાનવરાળં ઘઉં ઘણુપુરાવ્યા બTITળીવાળ, ગવવાવાળું) નગમવ્યવહાર નયસંમત આ આનમૂવી દ્રવ્ય, અનાનુપૂવી દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્યમાંનાં (જે (તો) કયા કયા દ્રવ્ય (વ્યથા", પાદુચાપ, હવપvegવાપ) વ્યાર્થતા, પ્રશાર્થતા અને વ્યાર્થતા પ્રદેશાર્થતાની અપેક્ષાએ (ઘા થઇ થા, તુરા , નિલાિ વા) ક યા યા દ્રવ્ય કરતાં અe૫ પ્રમાણ છેક યા કયા દ્રવ્ય ક યા ક યા દ્રવ્યો કરતાં અધિક છે, કયા કયા કો કયા કયા ના જેટલાં જ છે અને કયા કયા બે કયા કયા દ્રવ્ય કરતાં વિશેષાધિક છે? - ઉત્તર-(નોરમા !) હે ગૌતમ! (ામકf) નૈગમવ્યવહાર નિયમિત વાવવા) અવકતવ્ય તળે (વાયર) દ્રવ્યાર્થતાની અપેક્ષાએ (રહ્યોવા) સોથી અલ્પ પ્રમાણમાં છે. (કાળુપુરથી રડ્યાછું app જિલ્લાદિવા) દ્રઢ થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અનાનપવી દ્રવ્ય અવકતવ્યક દ્રવ્ય કરતાં વિશેષાધિક છે. (બાજુપુથ્વીવારું વ્યાણ visarળા) અને દ્રવ્યર્થતાની અપેક્ષાએ આનું પૂર્વા દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં પણ અસંખ્યાત ગણે છે. (૧uagવાઘ) પ્રદેશાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (ામવત્તાવાળ) ગમવ્યવહાર નયસંમત બળાgqવી ગ૬) અનાનુપૂવ દ્રવ્ય (વયોવાડું) સૌથી ઓછાં છે, કારણ કે (બાવચાg) અનાનપૂવી દ્રયમાં પ્રદેશરૂપ અને અભાવ છે. આ કથનનો ભાવાર્થ એ છે કે પરમાણુ રૂ૫ અનાનુપૂવ દ્રવ્યમાં પણ જે બે આદિ પ્રો. શાને સદ્ભાવ હેત તે દ્રવ્યાર્થતાની જેમ પ્રદેશાર્થતાની અપેક્ષા એ પણ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂવી દ્રવ્યોની અધિકતા જ સંજવી શકત, પરન્તુ એવી વાતને તે અહીં અવકાશ નથી, કારણ કે પરમાણુ અપ્રદેશી હોય છે, એવું સિદ્ધાન્તનું વચન છે. તેથી જ પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યને સર્વસ્તક (સૌથી અલ્પ પ્રમાણ) કહ્યું છે. (બવત્તાવા) અવકતવ્યક દ્રવ્યો (જupવા) પ્રદેશાવંતની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય કરતાં વિશેષાધિક છે. (ગાજીપુરા પગાર સંલેજનાસું) - અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy