SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શાર્પતાની અપેક્ષાએ આનુવી દ્રવ્ય અવકતવ્યક દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં છે. (zgpag) દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (ામવવાપા) નૈગમવ્યવહાર નયસંમત (બાપા યા) અવકતવ્યક દ્રવ્યો સૌથી ઓછાં છે, કારણ કે વાચાg) દ્રવ્યાર્થ તાની અપેક્ષાએ અવકતવ્યક દ્રવ્યમાં પહેલાં સર્વતકતા (સૌથી અ૫ પ્રમાણુ) બતાવવામાં આવેલ છે. (અનાજુqવ્યથા દુરાણ અપાઇ ઉપારિવા૪) દ્રવ્યાર્થતા અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનપૂર્વ દ્રવ્યો અવક્તવ્યક એ કરતાં વિશેષાધિક છે. (મggવીરા apયા - જેTr) દ્રથાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુપૂવી દ્રવ્યો અસંખ્યાત ગણે છે. (પચાપ) પ્રદેશાથતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (તારું રે) તે આનુપવી પ્રવ્યો જ (કલેarળા) અધ્યાત ગણાં છે. જો કે ) આ પ્રકારનું અનગમનું વરૂપ છે. તે તે નnFપાવાવાળે અનોવળીથા રાજુપુત્રી) આ રીતે અહી સુધીનાં સૂત્રોમાં નગમવ્યવહાર નયસંમત અનોપનિધિકી ક્ષેત્રાનુપૂર્વાના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. સૂત્રપાને આ અર્થ છે તેની વ્યાખ્યા ૯૦માં સૂત્ર પ્રમાણે સમજવી, “ ત્રયં વોર્થ અહીં એવું સમજવાનું છે કે દ્રવ્યોની ગણતરી કરવી તેનું નામ દ્રવ્યાર્થતા છે અને પ્રદેશની ગણતરી કરવી તેનું નામ પ્રદેશાર્થતા છે. દ્રવ્યોની અને પ્રદેશોની (ઉભયની) ગણતરી કરવી તેનું નામ ઉભયાર્થતા છે. આનપુલમાં, વિશિષ્ટ દ્રવ્યોના અવગાહથી ઉપલક્ષિત (યુકત) એવાં જે આકાશપ્રદેશના “ આ ત્રણ આકાશપ્રદેશને સમુદાય છે, આ ચાર આકાશપ્રદેશને સમુદાય છે,” ઈત્યાદિ રૂપ જે સમુદાયે છે તે સમસ્ત ત્રણ આદિ આકાશપ્રદેશમાં રહેલાં દ્રવ્યસમુદાયો આવી જાય છે. અને તે સમુદાયના જે આરંભકે છે તેમનું નામ પ્રદેશ છે. અનાનુપૂર્વમાં, એક એક પ્રદેશમાં અવગાહિત થયેલા દ્રવ્યથી ઉપલક્ષિત જે સમસ્ત આકાશપ્રદેશ છે તેઓ અલગ અલગ પ્રત્યેક દ્રવ્ય છે અહી પ્રદેશ સંભવિત નથી, કારણ કે એક એક પ્રદેશ રૂપ દ્રવ્યમાં અન્ય પ્રદેશનું અસ્તિત્વ અસંભવિત છે. અવક્તવ્યની અપેક્ષા એ વિચાર કરવામાં આવે. તો લાકમાં જેટલાં હિંગ (બબે પ્રદેશના વેગ) છે, એટલાં તે પ્રત્યેક તવ્ય છે, અને તે કિગનો આરંભ કરનારા પ્રવેશે છે. શકા–“સવઘોરાડું જમવવાળ અazદવaારું” આપે એવું જે કહ્યું છે કે નિગમવ્યવહારનય બંમત અવક્તવ્યક દ્રવ્યે સૌથી ઓછાં છે, તાપનું આ કથન બરાબર લાગતું નથી પહેલાં આપે જ એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે એક એક આકારપ્રદેશ અને દ્વિસંગોમાં ઉપયુક્ત થાય છે. અને તેથી જ અનાનવી દ્રા કરતાં અવક્તવ્યક દ્રાની જ અધિકતા હોવી જોઈએ આપે પહેલાં એવું કહ્યું છે કે લેકના પાંચ પ્રદેશો હોય તો દરેક પ્રદેશમાં એક એક અનાનુપૂર્વી દ્રવ્યની અવગાહના હોય તે પાંચ પ્રદેશોમાં પાંચ અનાનુપૂવી દ્રવ્ય હોઈ શકે અને તે પાંચ પ્રદેશોમાં આઠ અવક્તવ્યક દ્રવ્ય રહી શકે આપના પૂર્વોક્ત આ કથન દ્વારા તે અવતવ્યક દ્રવ્યે અનાનુપૂવી દ્રવ્ય કરતાં અધિક હોવાની વાતને જ પુષ્ટિ મળે છે. છતાં અહી આપે શા કારણે એવું કથન કર્યું છે કે નૈગમવ્યવહાર નયસંમત અવક્તવ્યક દ્રવ્યે સર્વસ્તક છે ઉત્તર-લેકના મધ્યભાગ માત્રને અનુલક્ષીને અવકતવ્ય દ્રવ્યની અધિતા બતાવવામાં આવી છે. પરંતુ જે એક એક પ્રદેશ લેકના અન્ત પર્યંત પરન્ત અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૩
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy